Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 451 of 930
  • જૈન મરણ

    દશા શ્રીમાળી દેરાવાસી સોરઠ વિશા શ્રીમાળી જૈનજૂનાગઢ નિવાસી હાલ અંધેરી અ. સૌ. હેમાબેન (હસુબેન) (ઉં. વ.75) તે નવીનભાઇ રમણીકલાલ દોશીના ધર્મપત્ની. તે રાજકોટ નિવાસી કાકુભાઇ, જયોતિન્દ્રભાઇ, ડો. કિશોરભાઇ, નીલુબેન તથા માલતીબેનનાં ભાભી. તે સ્વ. નરોત્તમદાસ જીવણભાઇ વોરાના સુપુત્રી. તે સ્વ.…

  • વેપાર

    આઈટી અને રિયલ્ટી સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા, માર્કેટ કેપ 392.81 લાખ કરોડના સ્તરે

    મુંબઇ: શેરબજારમાં સપ્તાહ રાબેતામુજબ અફડાતફડીથી ભરપૂર રહ્યું હતું. ચોથી માર્ચ, 2024થી સાતમી માર્ચ, 2024 સુધીના સમીક્ષા હેઠળના સપ્તાહમાં બજારમાં એકંદર તેજી જળવાઇ હતી. ખાસ કરીને આઈટી અને રિયલ્ટી સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા. આઠમી માર્ચ, 2024ના રોજ મહાશિવરાત્રી નિમિતે…

  • 12 માર્ચે ગુજરાતને વધુ એક વંદે ભારત ટે્રનની ભેટ મળશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતને ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટે્રનની ભેટ મળવા જઈ રહી છે. આ ટે્રન અમદાવાદ- મુંબઈ રૂટ પર દોડશે. આ પહેલાં ગાંધીનગર-મુંબઈ, અમદાવાદ-જોધપુર અને અમદાવાદ-જામનગર રૂટ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટે્રન શરૂ થઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર આગામી તા.12મી…

  • અમદાવાદમાં હવે એરકુલરની આડમાં દારૂની હેરાફેરી: 21 લાખનો દારૂ ઝડપાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં હવે દારૂ ઘુસાડવાનો નવો પેંતરો બુટલેગરોએ અજમાવ્યો હતો. વોશિંગ મશીન બાદ હવે એરકુલરમાં દારૂની હેરાફેરી કરતા નરોડા પોલીસે ક્નટેનરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી રૂ. 79.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.સૂત્રોના…

  • ગુજરાતમાં ધો.10-1ર બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ: 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ધો.10-12 ની પરીક્ષાનો 11મી માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજયના 16 લાખથી વધુ પરીક્ષાર્થીઓ ધો.10-12ની પરીક્ષા આપવા ઉત્સુક છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ની પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજાય તે માટે સુચા આયોજન…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ સરકારના માનીતા ગોયલની વિદાય કેમ?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાના દિવસો ગણાઈ રહ્યા છે અને ગમે ત્યારે તારીખોની જાહેરાત થઈ શકે છે એવી વાતો વચ્ચે ચૂંટણી પંચમાંથી ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામાનાં અણધાર્યા સમાચાર આવી ગયા. અરુણ ગોયલનો કાર્યકાળ 2027…

  • ધર્મતેજ

    ચારણ કવયિત્રી પુનમતિઆઈ: નારીશક્તિની પરિચાયક દુહાકવિતા

    ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની ભારતીય કવયિત્રી પરંપરામાં વેદની ૠચાઓના ગાનથી કે ઉપનિષ્ાદકાલીન ગાર્ગી, મૈત્રેયીથી માંડીને આજ સુધી અનેક ઉજળાં ઉદાહરણો ઉપલબ્ધ છે. ઊંડી કોઠાસૂઝ, ગૌરવપૂર્ણ અને ગરિમાપૂર્ણ વિવેકી વ્યકિતમત્તા અને હૃદયસ્પર્શી-ભાવવાહી કવિતાને કારણે આ કવયિત્રીનાં સ્થાન અને માન…

  • ધર્મતેજ

    રિહર્સલ

    ટૂંકી વાર્તા – કિશોર અંધારિયા દૃશ્ય કરુણ છે. ઘેરા જાંબલી રંગના હળવી ડિઝાઈનવાળા ડે્રસમાં એક અત્યંત સ્વરૂપવાન યુવતી એક પગ વાળી, એક લાંબો કરી જમીન પર બેસેલી છે. તેના ખોળામાં એક યુવાન સૂતો છે. મેલુંઘેલું જિન્સ છે અને વાળ વિખરાયેલા…

  • ધર્મતેજ

    નિરાકારનો આકાર

    મનન – હેમંત વાળા અંધકાર નિમ્નતર માત્રામાં રહેલી પ્રકાશની સ્થિતિ છે. ઠંડી પણ ઉષ્ણતામાનની એક માત્રા નિર્ધારિત કરે છે. સ્વાદ ન હોવો તે પણ એક પ્રકારનો સ્વાદ છે. અનિયમિતતા પણ એક પ્રકારની નિયમિતતા સ્થાપિત કરે છે. અંધકાર પણ પ્રકાશની એક…

  • ધર્મતેજ

    અક્ષરબ્રહ્મ: પરમાત્માને પામવાનો સેતુ

    ગીતા મહિમા – સારંગપ્રીત ગત અંકમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની સમજ આપીને હવે ભગવાન કૃષ્ણ અક્ષરબ્રહ્મનો મહિમા કહે છે તે જાણીએ.ભગવાન શ્રીકૃષ્ણ તત્ત્વની વાત કરતાકહે છે – “ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्जात्वामृतमश्रुते ।अनादिमत्परं बह्म न सत्तन्नासदुच्यते॥ 13 / 12॥ હવે જે જાણવા યોગ્ય…

Back to top button