ભાજપના હિસારના સંસદસભ્ય બ્રિજેન્દ્ર સિંહનું રાજીનામું
ચંડીગઢ/નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપના હિસારના સંસદસભ્ય બ્રિજેન્દ્ર સિંહે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે અને તેને માટે અનિવાર્ય રાજકીય કારણો' હોવાનું જણાવ્યું છે. તેઓ કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મએક્સ’ પર રાજીનામાની જાહેરાત કરતાં ભાજપના નેતા બિરેન્દર…
પૂંછમાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં સુરક્ષા દળોએ એક જંગલમાં આતંકવાદીના ગુપ્ત ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. જ્યાંથી સાત કાટ લાગેલા ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો અને એક વાયરલેસ સેટ જપ્ત કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરનકોટ વિસ્તારમાં દારા સાંગલા ખાતે…
- વેપાર
આઈટી અને રિયલ્ટી સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા, માર્કેટ કેપ 392.81 લાખ કરોડના સ્તરે
મુંબઇ: શેરબજારમાં સપ્તાહ રાબેતામુજબ અફડાતફડીથી ભરપૂર રહ્યું હતું. ચોથી માર્ચ, 2024થી સાતમી માર્ચ, 2024 સુધીના સમીક્ષા હેઠળના સપ્તાહમાં બજારમાં એકંદર તેજી જળવાઇ હતી. ખાસ કરીને આઈટી અને રિયલ્ટી સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા. આઠમી માર્ચ, 2024ના રોજ મહાશિવરાત્રી નિમિતે…
ગુજરાતમાં ધો.10-1ર બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ: 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ધો.10-12 ની પરીક્ષાનો 11મી માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજયના 16 લાખથી વધુ પરીક્ષાર્થીઓ ધો.10-12ની પરીક્ષા આપવા ઉત્સુક છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ની પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજાય તે માટે સુચા આયોજન…
12 માર્ચે ગુજરાતને વધુ એક વંદે ભારત ટે્રનની ભેટ મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતને ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટે્રનની ભેટ મળવા જઈ રહી છે. આ ટે્રન અમદાવાદ- મુંબઈ રૂટ પર દોડશે. આ પહેલાં ગાંધીનગર-મુંબઈ, અમદાવાદ-જોધપુર અને અમદાવાદ-જામનગર રૂટ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટે્રન શરૂ થઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર આગામી તા.12મી…
અમદાવાદમાં હવે એરકુલરની આડમાં દારૂની હેરાફેરી: 21 લાખનો દારૂ ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં હવે દારૂ ઘુસાડવાનો નવો પેંતરો બુટલેગરોએ અજમાવ્યો હતો. વોશિંગ મશીન બાદ હવે એરકુલરમાં દારૂની હેરાફેરી કરતા નરોડા પોલીસે ક્નટેનરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી રૂ. 79.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.સૂત્રોના…
યાત્રાધામ અંબાજી રોપ-વે સેવા આજથી છ દિવસ બંધ રહેશે: 17
માર્ચથી ફરી શરૂ થશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: બનાસકાંઠા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેની રોપ-વે સેવા 11 માર્ચથી છ દિવસ બંધ રહેશે. રોપ-વે સેવાના કારણે મોટી સંખ્યામાં માઇભક્તોને ગબ્બર ગોખમાં માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવાનો લ્હાવો મળે છે. રોપવે બંધ…
પારસી મરણ
પર્લ હોમી કરાઇ તે મરહુમ હોમી જમશેદજી કરાઇના વિધવા. તે વીરાફ કરાઇ અને ગુલશન લૉયરના માતાજી. તે મરહુમો બાનુબાઇ તથા રૂસ્તમજી મિસ્ત્રીના દીકરી. તે એરીક લોયરના સાસુજી. તે આરયો કરાઇના બપાવાજી. તે શૉન લોયરના મમાવાજી. (ઉં. વ. 88) રે. ઠે.…
હિન્દુ મરણ
ઘોઘારી મોઢ વણિકરાણપુર નિવાસી હાલ મુંબઇ કિરીટભાઇ પોપટલાલ શાહના ધર્મપત્ની સ્વ. અ. સૌ. મીરાબેન (ઉં. વ. 71) તા. 10-3-24ના રવિવારે કાંદિવલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રવીણભાઇ, ભૂપેન્દ્રભાઇ, સુરેશભાઇના ભાભી. તથા યતીશભાઇ અમીચંદ મણીયાર, સ્વ. ઇન્દ્રકુમાર અમીચંદ મણીયાર, રેણુકાબેન,…
જૈન મરણ
દશા શ્રીમાળી દેરાવાસી સોરઠ વિશા શ્રીમાળી જૈનજૂનાગઢ નિવાસી હાલ અંધેરી અ. સૌ. હેમાબેન (હસુબેન) (ઉં. વ.75) તે નવીનભાઇ રમણીકલાલ દોશીના ધર્મપત્ની. તે રાજકોટ નિવાસી કાકુભાઇ, જયોતિન્દ્રભાઇ, ડો. કિશોરભાઇ, નીલુબેન તથા માલતીબેનનાં ભાભી. તે સ્વ. નરોત્તમદાસ જીવણભાઇ વોરાના સુપુત્રી. તે સ્વ.…