Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 451 of 928
  • 12 માર્ચે ગુજરાતને વધુ એક વંદે ભારત ટે્રનની ભેટ મળશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતને ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટે્રનની ભેટ મળવા જઈ રહી છે. આ ટે્રન અમદાવાદ- મુંબઈ રૂટ પર દોડશે. આ પહેલાં ગાંધીનગર-મુંબઈ, અમદાવાદ-જોધપુર અને અમદાવાદ-જામનગર રૂટ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટે્રન શરૂ થઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર આગામી તા.12મી…

  • અમદાવાદમાં હવે એરકુલરની આડમાં દારૂની હેરાફેરી: 21 લાખનો દારૂ ઝડપાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં હવે દારૂ ઘુસાડવાનો નવો પેંતરો બુટલેગરોએ અજમાવ્યો હતો. વોશિંગ મશીન બાદ હવે એરકુલરમાં દારૂની હેરાફેરી કરતા નરોડા પોલીસે ક્નટેનરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી રૂ. 79.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.સૂત્રોના…

  • યાત્રાધામ અંબાજી રોપ-વે સેવા આજથી છ દિવસ બંધ રહેશે: 17

    માર્ચથી ફરી શરૂ થશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: બનાસકાંઠા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેની રોપ-વે સેવા 11 માર્ચથી છ દિવસ બંધ રહેશે. રોપ-વે સેવાના કારણે મોટી સંખ્યામાં માઇભક્તોને ગબ્બર ગોખમાં માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવાનો લ્હાવો મળે છે. રોપવે બંધ…

  • પારસી મરણ

    પર્લ હોમી કરાઇ તે મરહુમ હોમી જમશેદજી કરાઇના વિધવા. તે વીરાફ કરાઇ અને ગુલશન લૉયરના માતાજી. તે મરહુમો બાનુબાઇ તથા રૂસ્તમજી મિસ્ત્રીના દીકરી. તે એરીક લોયરના સાસુજી. તે આરયો કરાઇના બપાવાજી. તે શૉન લોયરના મમાવાજી. (ઉં. વ. 88) રે. ઠે.…

  • હિન્દુ મરણ

    ઘોઘારી મોઢ વણિકરાણપુર નિવાસી હાલ મુંબઇ કિરીટભાઇ પોપટલાલ શાહના ધર્મપત્ની સ્વ. અ. સૌ. મીરાબેન (ઉં. વ. 71) તા. 10-3-24ના રવિવારે કાંદિવલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રવીણભાઇ, ભૂપેન્દ્રભાઇ, સુરેશભાઇના ભાભી. તથા યતીશભાઇ અમીચંદ મણીયાર, સ્વ. ઇન્દ્રકુમાર અમીચંદ મણીયાર, રેણુકાબેન,…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી દેરાવાસી સોરઠ વિશા શ્રીમાળી જૈનજૂનાગઢ નિવાસી હાલ અંધેરી અ. સૌ. હેમાબેન (હસુબેન) (ઉં. વ.75) તે નવીનભાઇ રમણીકલાલ દોશીના ધર્મપત્ની. તે રાજકોટ નિવાસી કાકુભાઇ, જયોતિન્દ્રભાઇ, ડો. કિશોરભાઇ, નીલુબેન તથા માલતીબેનનાં ભાભી. તે સ્વ. નરોત્તમદાસ જીવણભાઇ વોરાના સુપુત્રી. તે સ્વ.…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ સરકારના માનીતા ગોયલની વિદાય કેમ?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાના દિવસો ગણાઈ રહ્યા છે અને ગમે ત્યારે તારીખોની જાહેરાત થઈ શકે છે એવી વાતો વચ્ચે ચૂંટણી પંચમાંથી ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામાનાં અણધાર્યા સમાચાર આવી ગયા. અરુણ ગોયલનો કાર્યકાળ 2027…

  • સુભાષિતનો રસાસ્વાદ

    आरंभ गुर्वी क्षयिणी क्रमेण, लध्वी पुरा वृद्धिमतीश्च पश्चात् ॥दिनस्य पूर्वार्ध परार्ध भिन्ना, छायेव मैत्री खल सज्जनानाम् ॥ 42॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ: શરૂઆતમાં મોટી અને ધીમે ધીમે ઓછી થનારી એવી દિવસના પૂર્વાર્ધ ભાગની છાયા દુર્જનની મિત્રતા જેવી હોય છે, જ્યારે પહેલાં…

  • ધર્મતેજ

    યોગાસનો: માત્ર શારીરિક નહીં, માનસિક અને આત્મિક વિકાસમાં પણ ઉપયોગી છે

    કવર સ્ટોરી – મુકેશ પંડયા (10)યોગાસનનો અર્થ: એવાં આસનો જે આપણને પરમાત્માનો યોગ કરાવે. દેશવિદેશના પણ લોકો યોગાસનોને ઍરોબિકસ્‌‍ કે જિમ્નેશિયમમાં કરાતા વ્યાયામ જેવા જ માત્ર સમજે છે તે યોગ્ય નથી, કેમકે આ યોગાસનો આવા વ્યાયામથી પણ કંઇક વિશેષ છે.…

  • ધર્મતેજ

    “અલૌકિક દર્શન” રામે સીતાનો ત્યાગ કર્યો નથી!

    જીવનનું અમૃત – ભાણદેવ (ર)આપ ચોંકી ન જશો અને આપને કદાચ ચોંકી જવું હોય તો ચોંકી જજો, પરંતુ આપ નારાજ ન થજો. નારાજ થવું હોય તો ભલે નારાજ થજો, પરંતુ મારી વાત તો અવશ્ય અને પૂરી સાંભળજો. એક બહુ સાચી…

Back to top button