Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 450 of 928
  • આમચી મુંબઈ

    ફુલબહાર મોસમ:

    મુંબઈમાં હાલમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની અને ગરમી અસહ્ય બનવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. હાલમાં વસંત ઋતુ ચાલી રહી છે ત્યારે ફુલબહાર મોસમ જોવા મળી રહ્યો છે.…

  • આમચી મુંબઈ

    યહાં કે હમ સિકંદર…:

    આજે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓએ એન્ટ્રી લઈને પોતાનો ડંકો ના વગાડ્યો હોય પછી એ કોઈ સ્પેસ મિશન લીડ કરવાની વાત હોય કે બોર્ડર પર જઈને શત્રુના દાંત ખાટા કરવાની વાત હોય. મુંબઈના ચર્ચગેટ સ્ટેશન ખાતે રસ્સી પર…

  • આચારસંહિતા લાગુ પડે તે પહેલા મુંબઈમાં ધનાધન વિકાસલક્ષી પ્રોજેક્ટના ઉદ્ઘાટન

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે આ અઠવાડિયામાં દેશમાં આચારસંહિતા અમલમાં આવે એવી શક્યતા વચ્ચે શિંદે-ભાજપની સરકારે પ્રોજેક્ટના કામ અધૂરા હોવા છતાં તેને નાગરિકો માટે ધનાધન ખુલ્લા મૂકીને તેનું શ્રેય લેવા માટે રઘવાઈ બની ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. અગાઉ…

  • મહાવિકાસ આઘાડીના ઉમેદવારોના નામ જાહેર

    મુંબઇ: લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. શનિવારે શિવસેના યુબીટી જૂથના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તેમની પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. અંધેરીમાં પાર્ટીના એક કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ…

  • ચૂંટણી કમિશનરના રાજીનામાને પગલે વિપક્ષોનો ઊહાપોહ

    નવી દિલ્હી: ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામાને પગલે વિપક્ષો, ખાસ કરીને કૉંગ્રેસ પક્ષના નેતાઓ ઊહાપોહ મચાવી રહ્યા છે અને રાજીનામાના કારણ અંગે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે.કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે શાસક પક્ષના નેતાઓ સરમુખત્યારની જેમ લોકતંત્ર પર…

  • પેશાવરમાં આત્મઘાતી હુમલામાં બેનાં મોત

    પેશાવર : પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારે બૉંબધડાકામાં ઓછામાં ઓછા બે જણ મરણ પામ્યા હતા અને એક જણને ઈજા થઈ હતી. પેશાવરના નઝીર બાગ રોડના બોર્ડ બજારમાં આ ઘટના બની હતી. બૉંબ મોટરબાઈકમાં મુકાયો હતો. ખૈબર ટીચિંગહૉસ્પિટલમાં મૃતદેહો રખાયા છે અને…

  • નેશનલ

    વૈશ્વિક સુંદરી:

    મુંબઈમાં જિયો વર્લ્ડ ક્નવેન્શન સેન્ટર ખાતે વિશ્વ સુંદરી માટેની 71મી સૌંદર્ય સ્પર્ધામાં મિસ વર્લ્ડ 2024 બનેલી ઝેક પ્રજાસત્તાકની ક્રિસ્ટીના પિઝકોવા. (અમય ખરાડે).

  • તુષ્ટીકરણનું ઝેર’ અનેપરિવારવાદ’ વિકાસને નબળો પાડે છે: મોદી

    આઝમગઢ (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે તુષ્ટીકરણનું ઝેર' અનેપરિવારવાદ’ વિકાસને નબળો પાડે છે. ઉત્તર પ્રદેશ હાલમાં વિકાસના નવા શિખર સર કરી રહ્યું છે.તેમણે ઉત્તર પ્રદેશમાં અબજો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું…

  • ટીએમસીએ 42 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી: સાત સંસદસભ્યોની ટિકિટ કપાઈ, યુસુફ પઠાણને ઉમેદવારી અપાઈ

    કોલકાતા: પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો માટે સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં સાત સંસદસભ્યોની ટિકિટ કાપી નાખવામાં આવી છે અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત અનેક નવા ચહેરાને તક આપવામાં આવી છે.ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને…

  • પાક.ના 14મા પ્રમુખ તરીકે આસિફ અલી ઝરદારીએ શપથ લીધા

    ઇસ્લામાબાદ: આસિફ અલી ઝરદારીએ રવિવારે પાકિસ્તાનના 14મા પ્રમુખ તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફએઝ ઇસાએ પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન ખાતે 68 વર્ષીય ઝરદારીને શપથ લેવડાવ્યા હતા.ઝરદારી ડૉ. આરિફ અલ્વીના અનુગામી બન્યા છે. ડૉ. અલ્વીની પ્રમુખપદની મુદત…

Back to top button