હિન્દુ મરણ
તરલિકા શાસ્ત્રી (વતન-હળવદ) તે સ્વ. નરેન્દ્ર મોહનલાલ શાસ્ત્રીના ધર્મપત્ની તથા સોનલ, શીતલ અને ધવલના માતુશ્રી તા. ૨૭-૯-૨૪ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણલુહારગોર સ્વ. રતિલાલ જીવરામ ત્રિવેદી (મૂળ અમરેલી, હાલ મુંબઇ)ના પુત્ર. હરેશભાઇ…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમેંદરડા નિવાસી હાલ જુહુસ્કીમ (પાર્લા) પૂ. ચંદનબેન તથા તુલસીદાસ વસનજી દોશીના પુત્રવધૂ કનકલત્તા જતીનચંદ્ર (ઉં. વ. ૭૪) તે અમીબેન-અમીષકુમાર તથા પ્રિયેનભાઈ-જીગીશાના માતુશ્રી. તે શૈલેનભાઈ-કેતકીબેન, દિપ્તીનભાઈ-પારૂલબેન, કલ્પનાબેન જ્યંતીલાલ, મીતાબેન અશ્ર્વીનકુમાર, અલ્કાબેન રાજેશકુમારના ભાભી. તે ચોટીલા નિવાસી નરેન્દ્રભાઈ-કોકીલાબેન, જીતેન્દ્રભાઈ-છાયાબેન,…
- વેપાર
શૅરબજારની અવિરત તેજીને કારણે એસઆઇપીમાં ₹ ૨૩,૫૪૭ કરોડનું વિક્રમી રોકાણ
નવી દિલ્હી: એક તરફ મોટાભાગના રોકાણકારો બેંકોમાં ફિક્સ ડિપોઝીટ્સ રાખવાનું ટાળી રહ્યા છે તો બીજી તરફ વધુ રિટર્ન મેળવવા માટે લોકો ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા સેગમેન્ટમાં જંગી રોકાણ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી યોગદાન ઓગસ્ટમાં સતત બીજા મહિને…
- વેપાર
શૅરબજારમાં સપ્તાહ દરમિયાન મેટલ શૅરોમાં સૌથી વધુ લેવાલી અને ઉછાળો, માર્કેટ કૅપમાં ₹ ૬.૭ લાખ કરોડનો વધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં એકધારી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. અલબત્ત અંતિમ સત્રમાં પીછેહઠ નોંધાઇ હતી. સાપ્તાહિક ધોરણે માત્ર એફએમસીજી ઈન્ડેક્સ નીચી સપાટીએ ગબડ્યો હતો, જ્યારે મેટલ શેરો સૌથી અધિક વધ્યા હતા. બીએસઇ પર લિસ્ટેડ કુલ શેરોના માર્કેટ કેપિટલમાં રૂ.૬.૭…
- વેપાર
વૈશ્ર્વિક શૅરબજારોમાં કડાકાનું જોખમ, મંદીની અસર સમગ્ર વિશ્ર્વમાં જોવા મળશે
મુંબઇ: નાણા મંત્રાલયે વૈશ્ર્વિક શેરબજારોમાં સંભવિત કરેક્શન અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિભાગે ચેતવણી આપી છે કે શેરબજારમાં આવેલા એકતરફી બુલ રન અને સૌથી મહત્ત્વનું કે ઓવરવેલ્યુએશનને કારણે આગામી સમયમાં બજારોમાં કડાકો આવી શકે છે અને આ કરેક્શનની અસર સમગ્ર…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ લીડ સિવાયની તમામ ધાતુઓમાં આગળ ધપતી તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીને તાજેતરમાં જાહેર કરેલા સ્ટિમ્યુલસ પેકેજને ટેકે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓમાં જોવા મળી રહેલા પ્રોત્સાહક વલણને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી…
- વેપાર
ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી નીકળતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં બે પૈસા નબળો પડીને ૮૩.૬૮ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે…
- વેપાર
ચાંદીમાં નફારૂપી વેચવાલીએ ₹ ૧૦૭૪ની પીછેહઠ, સોનું ₹ ૧૧૦ નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકાના રોજગારીનાં તેમ જ જીડીપીના ડેટા પ્રોત્સાહક આવવાની સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૬૮૫.૪૨ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં…
- વેપાર
આયાતી તેલમાં સુધારો, સિંગતેલમાં ₹ ૧૦ વધ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના નવેમ્બર વાયદામાં ૯૩ રિંગિટનો અને ડિસેમ્બર વાયદામાં ૧૦૦ રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ હતા, જ્યારે ગઈકાલે શિકાગો ખાતેના સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૪૬ અને ૧૨૫ સેન્ટ…
- એકસ્ટ્રા અફેર
મોદીની નિવૃત્તિ અંગે ભાગવત શું કરવા જવાબ આપે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લિકર કેસમાં લગભગ છ મહિનાનો જેલવાસ ભોગવીને બહાર આવેલા દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકીય રીતે પાછા સક્રિય થઈ ગયા છે. કેજરીવાલ એક તરફ હરિયાણામાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે બીજી તરફ…