- આમચી મુંબઈ
હવે સાંકડી ગલીઓ સાફ કરવા વેહીકલ માઉન્ટેડ લિટર પિકર મશીન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના મુખ્ય રસ્તાઓની સાથે જ સાંકડી ગલીઓ તેમ જ અંદરના રસ્તાઓની સફાઈ કરવા પણ હવે શક્ય બનવાની છે. મુંબઈના જે ઠેકાણે મનુષ્યબળ વાપરીને સફાઈ કરવી શક્ય નથી તેવી જગ્યાએ યાંત્રિક પદ્ધતિનો ઉપયોગ કરીને કચરો ભેગો કરવા માટે…
- આમચી મુંબઈ
આખરે જશ! મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ હવે નાના જગન્નાથ શંકરશેઠ સ્ટેશન
પ્રકાશ ચિખલીકર મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈને તેની લાઇફલાઇન એટલે કે જીવાદોરી ગણાતી મુંબઈ લોકલ ટ્રેન આપવામાં પાયારૂપ યોગદાન આપનારા નાના જગન્નાથ શંકરશેઠના નામે મુંબઈ શહેરમાં એકપણ રેલવે સ્ટેશન નહોતું. જોકે, હવે ટૂંક સમયમાં મુંબઈ સેન્ટ્રલનું નામ બદલાવીને નાના જગન્નાથ…
- નેશનલ
સેન્સેક્સમાં ૯૦૦ પોઇન્ટનો કડાકો એમકેપમાં ₹ ૧૩ લાખ કરોડનું ધોવાણ
મુંબઇ: શેરબજારમાં બુધવારના સત્રમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો અને રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૩.૪૭ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીના તીવ્ર દબાણ વચ્ચે બુધવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટથી વધુ તૂટીને ૭૩,૦૦૦ના સ્તરની નીચે અને…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
ઓદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણજામનગર નિવાસી હાલ થાણા ગં.સ્વ. શારદાબેન મનુભાઈ રાવળ (ઉં. વ. ૧૦૩) ૧૨-૩-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ડૉક્ટર સ્વ. પિનાકિન રાવળ, સ્વ. ડૉક્ટર કલ્યાણી દવે, સ્વ. પુર્ણા શાહ તથા મિહિર રાવળના માતુશ્રી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ…