Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 442 of 928
  • મેટિની

    બચત કરવામાં અત્યારના બોલીવુડ સ્ટાર્સ ખૂબ જ સ્માર્ટ છે

    વિશેષ -ડી. જે. નંદન અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર, અજય દેવગન, કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ. આખરે આ બધામાં શું સામ્ય છે? સૌપ્રથમ આ તમામ બોલીવુડ સેલિબ્રિટી સ્ટાર્સ છે. પરંતુ આ બધામાં બીજી અને ખાસ…

  • મેટિની

    યાદગાર ફિલ્મી ધૂનો જેમા છલકે છે હોળીની મસ્તી

    પ્રાસંગિક -કૈલાશ સિંહ હોળીના અવસરે જેટલો ઉમંગ અને મસ્તી અમારા દિલમાં આવે છે આનાથી વધારે મસ્તી અને ઉમંગનો માહોલ હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતો સર્જે છે. બોલિવુડના આમ તો અનેક ઓઈકોનિક સોન્ગ છે જે હોળીના બીજા દિવસે ધુળેટીમાં દશકોથી આખા દેશમાં…

  • સ્ક્રિપ્ટ લખતાં શીખીને કરી શકશો લાખોની કમાણી

    રોજ જાણે-અજાણે તમે ડઝનભર નાની નાની ફિલ્મો, રીલ્સ, ઈન્ટરવ્યૂ વગેરે ક્ધટેન્ટ જોયા કરતા હશો, જેનાથી તમારું મનોરંજન થતું હશે. તમને તેમાંથી આનંદ મળતો હશે અથવા કશું શીખવા મળતું હશે. આ બધી વસ્તુઓ આમ જ હવામાંથી નથી આવી જતી. તેને પહેલાં…

  • બે ફિલ્મી હસ્તીઓ વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ?

    રામ ગોપાલ વર્મા પોતાની જુદી જ શૈલીની ફિલ્મો માટે જાણીતા છે અને સરકાર તેમ જ રંગીલા જેવી ફિલ્મોએે પણ ફિલ્મી જગતમાં જુદો જ ચિલો ચિતર્યો હતો. જોકે, ફિલ્મી દુનિયામાં પોતાનો ડંકો વગાડનારા રામગોપાલ વર્મા હવે રાજકારણના ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડવા…

  • સારા અલી ખાન ‘સિંગલ મધર’ અંગે શું કહે છે?

    ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે અને તે પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં એક્ટ્રેસ ચર્ચામાં આવી…

  • આમચી મુંબઈ

    હવે સાંકડી ગલીઓ સાફ કરવા વેહીકલ માઉન્ટેડ લિટર પિકર મશીન

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના મુખ્ય રસ્તાઓની સાથે જ સાંકડી ગલીઓ તેમ જ અંદરના રસ્તાઓની સફાઈ કરવા પણ હવે શક્ય બનવાની છે. મુંબઈના જે ઠેકાણે મનુષ્યબળ વાપરીને સફાઈ કરવી શક્ય નથી તેવી જગ્યાએ યાંત્રિક પદ્ધતિનો ઉપયોગ કરીને કચરો ભેગો કરવા માટે…

  • આમચી મુંબઈ

    આખરે જશ! મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ હવે નાના જગન્નાથ શંકરશેઠ સ્ટેશન

    પ્રકાશ ચિખલીકર મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈને તેની લાઇફલાઇન એટલે કે જીવાદોરી ગણાતી મુંબઈ લોકલ ટ્રેન આપવામાં પાયારૂપ યોગદાન આપનારા નાના જગન્નાથ શંકરશેઠના નામે મુંબઈ શહેરમાં એકપણ રેલવે સ્ટેશન નહોતું. જોકે, હવે ટૂંક સમયમાં મુંબઈ સેન્ટ્રલનું નામ બદલાવીને નાના જગન્નાથ…

  • નેશનલ

    સેન્સેક્સમાં ૯૦૦ પોઇન્ટનો કડાકો એમકેપમાં ₹ ૧૩ લાખ કરોડનું ધોવાણ

    મુંબઇ: શેરબજારમાં બુધવારના સત્રમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો અને રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૩.૪૭ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીના તીવ્ર દબાણ વચ્ચે બુધવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટથી વધુ તૂટીને ૭૩,૦૦૦ના સ્તરની નીચે અને…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    ઓદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણજામનગર નિવાસી હાલ થાણા ગં.સ્વ. શારદાબેન મનુભાઈ રાવળ (ઉં. વ. ૧૦૩) ૧૨-૩-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ડૉક્ટર સ્વ. પિનાકિન રાવળ, સ્વ. ડૉક્ટર કલ્યાણી દવે, સ્વ. પુર્ણા શાહ તથા મિહિર રાવળના માતુશ્રી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ…

Back to top button