• આમચી મુંબઈ

    આખરે જશ! મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ હવે નાના જગન્નાથ શંકરશેઠ સ્ટેશન

    પ્રકાશ ચિખલીકર મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈને તેની લાઇફલાઇન એટલે કે જીવાદોરી ગણાતી મુંબઈ લોકલ ટ્રેન આપવામાં પાયારૂપ યોગદાન આપનારા નાના જગન્નાથ શંકરશેઠના નામે મુંબઈ શહેરમાં એકપણ રેલવે સ્ટેશન નહોતું. જોકે, હવે ટૂંક સમયમાં મુંબઈ સેન્ટ્રલનું નામ બદલાવીને નાના જગન્નાથ…

  • નેશનલ

    સેન્સેક્સમાં ૯૦૦ પોઇન્ટનો કડાકો એમકેપમાં ₹ ૧૩ લાખ કરોડનું ધોવાણ

    મુંબઇ: શેરબજારમાં બુધવારના સત્રમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો અને રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૩.૪૭ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીના તીવ્ર દબાણ વચ્ચે બુધવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટથી વધુ તૂટીને ૭૩,૦૦૦ના સ્તરની નીચે અને…

  • વેપાર

    વિશ્વ બજાર પાછળ સોનામાં ₹ ૨૩૧નો અને ચાંદીમાં ₹ ૨૦૬નો ઘટાડો

    અમેરિકામાં ફેબ્રુઆરીનો ફુગાવો વધતાં જૂનથી રેટ કટની શક્યતા ધૂંધળી મુંબઈ: અમેરિકા ખાતે ગત ફેબ્રુઆરી મહિનાના ફુગાવામાં બજારની અપેક્ષાથી વિપરીત વધારો થયો હોવાના નિર્દેશો સાથે આગામી જૂનથી ફેડરલ રિઝર્વ રેટ કટની શરૂઆત કરે તેવી શક્યતા ધૂંધળી બનતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ…

  • શેર બજાર

    સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટના કડાકા સાથે ૭૩,૦૦૦ની નીચે અને નિફ્ટી ૨૨,૦૦૦ની નીચે સરકી ગયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સ્મોલકેપ અને મિડકેપ શેરઆંકોમાં તીવ્ર ઘટાડા વચ્ચે વ્યાપક વેચાણના દબાણને કારણે બુધવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટથી વધુ તૂટીને ૭૩,૦૦૦ના સ્તરની નીચે ગબડી ગયો હતો. સાર્વત્રિક વેચવાલીના દબાણ વચ્ચે સેન્સેક્સ ૭૩,૦૦૦ની નીચે અને નિફ્ટી ૨૨,૦૦૦ની નીચે…

  • વેપાર

    આઇટીસીના શૅરમાં આવ્યો જોરદાર ઉછાળો: એમકૅપ ₹ ૩૨,૧૨૭ કરોડના સ્તરે

    મુંબઇ: સ્ટેક સેલના અહેવાલોની ચર્ચા વચ્ચે આઇટીસીના શેરમાં બુધવારે લગભગ નવ ટકા સુધીનો જોરદાર ઉછાળો નોંધાયો હતો અને તેના બજાર મૂલ્યાંકનમાં રૂ. ૩૨,૧૨૭.૧૧ કરોડનો ઉમેરો જોવા મળ્યો હતો. બીએસઇ પર આ સ્ટોક સ્ટોક ૮.૫૯ ટકા વધીને રૂ. ૪૩૯ અને એનએસઇ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઓલરાઉન્ડ વેચવાલીના દબાણ હેઠળ જોવા મળેલા કડાકા ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે વધુ ચાર પૈસાના ઘટાડા સાથે ૮૨.૮૪ની સપાટીએ…

  • જૈન મરણ

    વિશા નીમા જૈનકપડવંજ, હાલ માલાડ કિરીટભાઈ શંકરલાલ શાહ (ઉં. વ. ૮૧) તેઓ કનકબેનના પતિ. રિતેશ, કેનલ, બિઝલના પિતા. વૈશાલી, હેમલ, સ્નેહલના સસરા. આર્વીના દાદા. વંશ, અમાયા, દેવાંશીના નાના તા. ૧૨-૩-૨૪ના અરિહંતશરણ થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ: બી-૩૦૬, શ્રીરામકુંજ,…

  • હિન્દુ મરણ

    ઓદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણજામનગર નિવાસી હાલ થાણા ગં.સ્વ. શારદાબેન મનુભાઈ રાવળ (ઉં. વ. ૧૦૩) ૧૨-૩-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ડૉક્ટર સ્વ. પિનાકિન રાવળ, સ્વ. ડૉક્ટર કલ્યાણી દવે, સ્વ. પુર્ણા શાહ તથા મિહિર રાવળના માતુશ્રી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • શું દુન્યવી દુ:ખો, કષ્ટો, આપત્તિઓ ઈન્સાન તકદીર પ્રમાણે સાથે લઈને જ જન્મે છે?: હર સવાલ કા એક હી જવાબ

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી ઈસ્લામ ૭૨ ફીરકાની પાંચસોથી અધિક જમાતોમાં ફેલાયેલો છે. દુનિયાનો એક પણ ખૂણો એવો નહીં હોય જ્યાં થોડી પણ સંખ્યામાં મુસલમાન વસતા નહીં હશે. પરંતુ અન્ય સમાજો-કૌમોની તુલનામાં મુસ્લિમ કૌમમાં ગરીબી અને અશિક્ષિતોની સંખ્યા વધુ છે. -અને…

Back to top button