જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનસાવરકુંડલા નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. પુષ્પાબેન કિશોરલાલ દોશીના પુત્રવધૂ. તે દીપકભાઈના ધર્મપત્ની અ.સૌ. જયશ્રીબેન (ઉં.વ. ૬૮) ઈન્દોર મુકામે શનિવાર, ૯-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે લાઠી નિવાસી સ્વ. ભાનુબેન ધીરજલાલ ચુનીલાલ ભાયાણીના સુપુત્રી. તે નિશા ભાવિન દેસાઈ તથા…
પારસી મરણ
ફરોખ દાદી બારીયા તે મરહુમ હોમાય અને દાદી બારીયાના દીકરા. તે બકતાવર કયકશરૂ દસ્તુરના ફૂઇના દીકરા. (ઉં. વ. ૭૮) રે. ઠે. ઓલ્ડ ન.૧૧, ખારેગાત કોલોની, હ્યુજીસ રોડ, બાબુલનાથ, મુંબઇ-૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૩-૨૪ બપોરે ૩.૪૫ વાગે અનજુમન આતશ બેહેરામમાં છેજી.બખતાવર…
હિન્દુ મરણ
કંસારામૂળ સૂરત નિવાસી, હાલ સાંતાક્રુઝ, ગં.સ્વ. સુલોચનાબેન શ્રોફ (ઉં.વ. ૮૧) તે તા. ૧૨-૩-૨૪ને મંગળવારનાં શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. મધુસુદન ઈશ્ર્વરલાલ શ્રોફનાં ધર્મપત્ની. સ્વ. લીલાવતી ઈશ્ર્વરલાલ શ્રોફનાં પુત્રવધૂ. સ્વ. જશકુંવરબેન મોતીલાલ મિસ્ત્રીનાં પુત્રી. પિનાકિનભાઈ, ધર્મેન્દ્રભાઈ તથા કેતનભાઈનાં માતુશ્રી. અ.સૌ. હેમા,…
- એકસ્ટ્રા અફેર
બેંગલુરુ જેવી હાલત કોઈ પણ શહેરની થઈ શકે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હમણાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામેલો છે તેથી એક બહુ મોટા સમાચાર તરફ લોકોનું બહુ ધ્યાન ગયું નથી. દેશમાં વસતીની રીતે ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર બેંગલુરુમાં અત્યારે લોકોને પીવા કે વાપરવા માટે પાણીનાં વલખાં થઈ ગયાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. ૧૫-૩-૨૦૨૪આચાર્ય સુંદર સાહેબની પુણ્યતિથિભારતીય દિનાંક ૨૫, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૮મો આવાં,…
પ્રજામત
જવાબદારી કોની?ગેલેકસી હોટેલમાં આગ લાગી ત્રણ માણસો મરી ગયા જવાબદાર કોઈ નહીં? કરોડોની બૅન્ક લોન લઈ ભાગી ગયા જવાબદાર કોઈ નહીં? પુલો તૂટે કે ગેરકાયદે બિલ્ડિંગો બંધાઈ જાય જવાબદાર કોઈ નહીં? હોસ્પિટલો કે સ્કૂલોમાં બેદરકારી થાય મારપીટ થાય જવાબદાર કોઈ…