Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 440 of 928
  • નેશનલ

    કોવિંદ સમિતિએ બંધારણમાં ૧૮ સુધારા સૂચવ્યા

    લોકસભા, વિધાનસભાની ચૂંટણી સાથે યોજવા ભલામણ વન નેશન, વન ઈલેક્શન: વન નેશન, વન ઈલેક્શન અંગેની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષ રામનાથ કોવિંદે ગુરુવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને અહેવાલ સુપરત કર્યો હતો. (એજન્સી) નવી દિલ્હી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ દેશમાં…

  • નેશનલ

    તાજી હિમવર્ષાથી કાશ્મીર થથર્યું

    હિમવર્ષા: મનાલીમાં ગુરુવારે નવેસરથી હિમવર્ષા થયા બાદ અટલ ટનલની આસપાસનો હિમાચ્છાદિત વિસ્તાર. (એજન્સી) શ્રીનગર: કાશ્મીરના ઘણા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ હતી અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, ગુલમર્ગ, પહલગામ અને સોનમર્ગ સહિત કાશ્મીરના ઊંચાઇવાળા વિસ્તારોમાં…

  • નેશનલ

    દિલ્હીના શાસ્ત્રીનગરમાં આગમાં બે બાળકો સહિત ચારનાં મોત

    આગ: દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તારમાં લાગેલી આગમાં બે બાળક સહિત ચારનાં મોત થયાં હતાં. આગ ફાટી નીકળી હતી તે રહેવાસી ઈમારતની બહાર બચાવટુકડીનાસભ્યો. (એજન્સી) નવી દિલ્હી: દિલ્હીના શાહદરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ…

  • પારસી મરણ

    ફરોખ દાદી બારીયા તે મરહુમ હોમાય અને દાદી બારીયાના દીકરા. તે બકતાવર કયકશરૂ દસ્તુરના ફૂઇના દીકરા. (ઉં. વ. ૭૮) રે. ઠે. ઓલ્ડ ન.૧૧, ખારેગાત કોલોની, હ્યુજીસ રોડ, બાબુલનાથ, મુંબઇ-૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૩-૨૪ બપોરે ૩.૪૫ વાગે અનજુમન આતશ બેહેરામમાં છેજી.બખતાવર…

  • હિન્દુ મરણ

    કંસારામૂળ સૂરત નિવાસી, હાલ સાંતાક્રુઝ, ગં.સ્વ. સુલોચનાબેન શ્રોફ (ઉં.વ. ૮૧) તે તા. ૧૨-૩-૨૪ને મંગળવારનાં શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. મધુસુદન ઈશ્ર્વરલાલ શ્રોફનાં ધર્મપત્ની. સ્વ. લીલાવતી ઈશ્ર્વરલાલ શ્રોફનાં પુત્રવધૂ. સ્વ. જશકુંવરબેન મોતીલાલ મિસ્ત્રીનાં પુત્રી. પિનાકિનભાઈ, ધર્મેન્દ્રભાઈ તથા કેતનભાઈનાં માતુશ્રી. અ.સૌ. હેમા,…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનસાવરકુંડલા નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. પુષ્પાબેન કિશોરલાલ દોશીના પુત્રવધૂ. તે દીપકભાઈના ધર્મપત્ની અ.સૌ. જયશ્રીબેન (ઉં.વ. ૬૮) ઈન્દોર મુકામે શનિવાર, ૯-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે લાઠી નિવાસી સ્વ. ભાનુબેન ધીરજલાલ ચુનીલાલ ભાયાણીના સુપુત્રી. તે નિશા ભાવિન દેસાઈ તથા…

  • શેર બજાર

    સેન્સેક્સે ૩૩૬ પોઇન્ટના સુધારા સાથે ૭૩,૦૦૦ની સપાટી પાછી હાંસલ કરી, નિફ્ટી ફરી ૨૨,૧૫૦ નજીક સરક્યો

    રોકાણકારોની સંપત્તિમાં ₹ ૭.૮૧ લાખ કરોડનો ઉમેરો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં ગુરુવારના સત્રમાં વ્યાપક લેવાલી સાથે સુધારાનો ચમકારો જોવા મળ્યો હતો. સેન્સેક્સે ૩૩૬ પોઇન્ટના સુધારા સાથે ૭૩,૦૦૦ પોઇન્ટની સપાટી પાછી હાંસલ કરી હતી, જ્યારે નિફ્ટી ફરી ૨૨,૧૫૦ નજીક સરક્યો હતો.…

  • વેપાર

    ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણે ₹ ૧૩૧૨નું બાઉન્સબૅક, સોનામાં ₹ ૧૮૮નો સુધારો

    મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતા સોનાના ભાવમાં વધ્યા મથાળેથી હાજર અને વાયદાના ભાવમાં અનુક્રમે ૦.૨…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો આગળ ધપતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાની નરમાઈ સાથે ૮૨.૮૪ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે સ્થાનિક ઈક્વિટી…

  • એકસ્ટ્રા અફેર

    બેંગલુરુ જેવી હાલત કોઈ પણ શહેરની થઈ શકે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હમણાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામેલો છે તેથી એક બહુ મોટા સમાચાર તરફ લોકોનું બહુ ધ્યાન ગયું નથી. દેશમાં વસતીની રીતે ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર બેંગલુરુમાં અત્યારે લોકોને પીવા કે વાપરવા માટે પાણીનાં વલખાં થઈ ગયાં…

Back to top button