- પંચાંગ
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌરશરદૠતુ), રવિવાર, તા. ૨૯-૯-૨૦૨૪, બારસનું શ્રાદ્ધ, સંન્યાસીઓનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ ભારતીય દિનાંક ૭, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૨પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને…
- વેપાર
શૅરબજારમાં સપ્તાહ દરમિયાન મેટલ શૅરોમાં સૌથી વધુ લેવાલી અને ઉછાળો, માર્કેટ કૅપમાં ₹ ૬.૭ લાખ કરોડનો વધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં એકધારી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. અલબત્ત અંતિમ સત્રમાં પીછેહઠ નોંધાઇ હતી. સાપ્તાહિક ધોરણે માત્ર એફએમસીજી ઈન્ડેક્સ નીચી સપાટીએ ગબડ્યો હતો, જ્યારે મેટલ શેરો સૌથી અધિક વધ્યા હતા. બીએસઇ પર લિસ્ટેડ કુલ શેરોના માર્કેટ કેપિટલમાં રૂ.૬.૭…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૨૯-૯-૨૦૨૪ થી તા. ૫-૧૦-૨૦૨૪ રવિવાર, ભાદ્રપદ વદ-૧૨, વિ. સં. ૨૦૮૦, તા. ૨૯મી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મઘા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૮ સુધી (તા. ૩૦), પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. બારસનું શ્રાદ્ધ, સંન્યાસીઓનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ (રેંટિયા…
- સ્પેશિયલ ફિચર્સ
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૯-૯-૨૦૨૪ થી તા. ૫-૧૦-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુન રાશિમાં મધ્યમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ ક્ધયા રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર તુલા…
પારસી મરણ
વીસપી દાદીબા લાલકાકા તે હીલ્લાના ધની. તે મરહુમો એમી દાદીના લાલકાકાના દીકરા. તે હોશેદરના પપા. તે તરુનાના સસરા. તે જાલના ભાઇ. તે માઇરાના બપઇજી. (ઉં. વ. ૮૦) રે. ઠે. ૧૧, એન્જિનિયર બિલ્ડિંગ, સેલટર રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા :…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમેંદરડા નિવાસી હાલ જુહુસ્કીમ (પાર્લા) પૂ. ચંદનબેન તથા તુલસીદાસ વસનજી દોશીના પુત્રવધૂ કનકલત્તા જતીનચંદ્ર (ઉં. વ. ૭૪) તે અમીબેન-અમીષકુમાર તથા પ્રિયેનભાઈ-જીગીશાના માતુશ્રી. તે શૈલેનભાઈ-કેતકીબેન, દિપ્તીનભાઈ-પારૂલબેન, કલ્પનાબેન જ્યંતીલાલ, મીતાબેન અશ્ર્વીનકુમાર, અલ્કાબેન રાજેશકુમારના ભાભી. તે ચોટીલા નિવાસી નરેન્દ્રભાઈ-કોકીલાબેન, જીતેન્દ્રભાઈ-છાયાબેન,…
- વેપાર
વૈશ્ર્વિક શૅરબજારોમાં કડાકાનું જોખમ, મંદીની અસર સમગ્ર વિશ્ર્વમાં જોવા મળશે
મુંબઇ: નાણા મંત્રાલયે વૈશ્ર્વિક શેરબજારોમાં સંભવિત કરેક્શન અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિભાગે ચેતવણી આપી છે કે શેરબજારમાં આવેલા એકતરફી બુલ રન અને સૌથી મહત્ત્વનું કે ઓવરવેલ્યુએશનને કારણે આગામી સમયમાં બજારોમાં કડાકો આવી શકે છે અને આ કરેક્શનની અસર સમગ્ર…
હિન્દુ મરણ
તરલિકા શાસ્ત્રી (વતન-હળવદ) તે સ્વ. નરેન્દ્ર મોહનલાલ શાસ્ત્રીના ધર્મપત્ની તથા સોનલ, શીતલ અને ધવલના માતુશ્રી તા. ૨૭-૯-૨૪ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણલુહારગોર સ્વ. રતિલાલ જીવરામ ત્રિવેદી (મૂળ અમરેલી, હાલ મુંબઇ)ના પુત્ર. હરેશભાઇ…
જૈન મરણ
રંગપુર(ભાલ) ઘાટકોપર નિવાસી દિનેશભાઈ નાનાલાલભાઈ અજમેરા તે પ્રતિભાબેનના પતિશ્રી. અમીબેન, સુમીબેન, ગ્રીષ્મીબેનના પિતાશ્રી. વિનોદભાઈ, સ્વ.પ્રકાશભાઈ, સ્વ.રસીલાબેન, કોકિલાબેન, હસુમતીબેન, લીલીબેનના ભાઈ. રવિચંદભાઈ ઉમેદચંદભાઈ અજમેરા નવસારીના ભત્રીજા, તા.૨૬-સપ્ટે-૨૪ના અરિહંતશરણ પાયલ છે. પ્રાર્થનાસભા શ્રી સ્વામી નારાયણ મંદિર, ૬૦ ફૂટ રોડ, ઘાટકોપર (પૂર્વ).સોરઠ વીસા…
હિન્દુ મરણ
ગોહિલવાડ દશાશ્રી માળી વણિકમહુવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.મંગલાબેન રતિલાલ મેહતાના સુપુત્ર તથા ગઢડા નિવાસી સ્વ.જેકુરબેન મનસુખલાલ ડેલીવાડાના જમાઈ. સ્વ. રમણીકલાલ મહેતા (ઉં. વ. ૮૦) તા.૨૬-૦૯-૨૪ ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. રંજનબેનના પતિ. મોના અમિત મેહુલના પિતાશ્રી. બિમલ નીતા સેજલના સસરા. ભૂમિ…