Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 44 of 928
  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    ગામ બોણંદ હાલ કાંદીવલી યશવંતભાઇ નાગરજી દેસાઇ (ઉં. વ. ૮૩) તે ભાનુબેનના પતિ. તે ભૈરવી, ખ્યાતિ અને મિહીરના પિતા. વિજય, રાકેશ, સિમીના સસરા. હિતાર્થ, શ્રુતિ, રિયાના દાદા. સ્વ. વિનોદભાઇ અને રજનીકાંતના ભાઇ તા. ૨૮-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક રિવાજ બંધ…

  • જૈન મરણ

    શ્રી. ક. દ. ઓ. જૈનકચ્છ ગામ કુવાપધ્ધરનાં હાલ જલગાંવ નિવાસી માતૃશ્રી વેજબાઈ ભવાનજી ખીમજી મોતા (પટેલ)નાં પુત્રવધુ, સ્વ. શ્રી. કાંતિલાલ ભવાનજી મોતાનાં ધર્મપત્ની, મહેશ અને સૌ. દક્ષા રાજેન્દ્ર મોમાયા (જલગાંમબારોઈ)નાં માતૃશ્રી, ચિ. નેહા તેમ જ ચિ. ભવ્યનાં દાદીમા, ગં. સ્વ.…

  • વેપાર

    નિફ્ટી માટે ટૂંકાગાળાનો લક્ષ્યાંક ૨૬,૫૦૦: મામૂલી અવરોધો વટાવતો આખલો સહેજ પોરો ખાઇને આગળ વધવા પ્રયાસ કરશે

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારમાં એકધારી તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને બેન્ચમાર્કે સતત ત્રીજા સપ્તાહમાં આગેકૂચ જાળવી રાખી છે. આ સપ્તાહે ઊંચા વેલ્યુએશન અને મધ્યપૂર્વની ભૂરાજકીય તંગદીલી વચ્ચે સહેજ રૂકાવટ વચ્ચે પણ કોન્સોલિડેશનનો તબક્કો વટાવીને બજાર આગેકૂચ જાળવી રાખે…

  • વેપાર

    પામતેલના ભાવમાં વાર્ષિક ૧૦ ટકાના વધારા સામે સોયા ઓઇલમાં નવ ટકાનો ઘટાડો

    નવી દિલ્હી : પામતેલનું ઉત્પાદન ઘટવાથી પામ ઓઇલે વિશ્વના સૌથી સસ્તા ખાદ્ય તેલ તરીકેનું સ્થાન ગુમાવી દીધું છે. અન્ય ખાદ્ય તેલના પુરતા પુરવઠાને કારણે પામના ખેડૂતો માટે પ્રતિકુળ સ્થિતિ ઉદ્ભવી છે. સૌથી મોટા ઉત્પાદકોમાં ઘટતા ઉત્પાદન અને અન્ય વિકલ્પના પુરતા…

  • ઉત્સવ

    ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૭

    સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ ‘સા’બ મૈને ગુના તો કિયા ના….પ્લેટફોર્મ પર સોને કા ગુના…પ્લીઝ મુઝે લોકઅપ મેં ડાલ દો….મેરે પાસ સોને કી જગહ નહીં હૈ.’હવાલદાર અભિની ચતુરાઇ સમજી ગયા…..સોની નોટની સામે સૂવાની જગ્યા જોઇએ છે. ‘ઓય કલાકાર, શાણા સમજતા હૈ…

  • સ્પેશિયલ ફિચર્સ

    સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૯-૯-૨૦૨૪ થી તા. ૫-૧૦-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુન રાશિમાં મધ્યમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ ક્ધયા રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર તુલા…

  • પારસી મરણ

    વીસપી દાદીબા લાલકાકા તે હીલ્લાના ધની. તે મરહુમો એમી દાદીના લાલકાકાના દીકરા. તે હોશેદરના પપા. તે તરુનાના સસરા. તે જાલના ભાઇ. તે માઇરાના બપઇજી. (ઉં. વ. ૮૦) રે. ઠે. ૧૧, એન્જિનિયર બિલ્ડિંગ, સેલટર રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા :…

  • હિન્દુ મરણ

    તરલિકા શાસ્ત્રી (વતન-હળવદ) તે સ્વ. નરેન્દ્ર મોહનલાલ શાસ્ત્રીના ધર્મપત્ની તથા સોનલ, શીતલ અને ધવલના માતુશ્રી તા. ૨૭-૯-૨૪ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણલુહારગોર સ્વ. રતિલાલ જીવરામ ત્રિવેદી (મૂળ અમરેલી, હાલ મુંબઇ)ના પુત્ર. હરેશભાઇ…

  • વેપાર

    શૅરબજારમાં સપ્તાહ દરમિયાન મેટલ શૅરોમાં સૌથી વધુ લેવાલી અને ઉછાળો, માર્કેટ કૅપમાં ₹ ૬.૭ લાખ કરોડનો વધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં એકધારી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. અલબત્ત અંતિમ સત્રમાં પીછેહઠ નોંધાઇ હતી. સાપ્તાહિક ધોરણે માત્ર એફએમસીજી ઈન્ડેક્સ નીચી સપાટીએ ગબડ્યો હતો, જ્યારે મેટલ શેરો સૌથી અધિક વધ્યા હતા. બીએસઇ પર લિસ્ટેડ કુલ શેરોના માર્કેટ કેપિટલમાં રૂ.૬.૭…

Back to top button