- વેપાર
પામતેલના ભાવમાં વાર્ષિક ૧૦ ટકાના વધારા સામે સોયા ઓઇલમાં નવ ટકાનો ઘટાડો
નવી દિલ્હી : પામતેલનું ઉત્પાદન ઘટવાથી પામ ઓઇલે વિશ્વના સૌથી સસ્તા ખાદ્ય તેલ તરીકેનું સ્થાન ગુમાવી દીધું છે. અન્ય ખાદ્ય તેલના પુરતા પુરવઠાને કારણે પામના ખેડૂતો માટે પ્રતિકુળ સ્થિતિ ઉદ્ભવી છે. સૌથી મોટા ઉત્પાદકોમાં ઘટતા ઉત્પાદન અને અન્ય વિકલ્પના પુરતા…
- ઉત્સવ
ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૭
સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ ‘સા’બ મૈને ગુના તો કિયા ના….પ્લેટફોર્મ પર સોને કા ગુના…પ્લીઝ મુઝે લોકઅપ મેં ડાલ દો….મેરે પાસ સોને કી જગહ નહીં હૈ.’હવાલદાર અભિની ચતુરાઇ સમજી ગયા…..સોની નોટની સામે સૂવાની જગ્યા જોઇએ છે. ‘ઓય કલાકાર, શાણા સમજતા હૈ…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૨૯-૯-૨૦૨૪ થી તા. ૫-૧૦-૨૦૨૪ રવિવાર, ભાદ્રપદ વદ-૧૨, વિ. સં. ૨૦૮૦, તા. ૨૯મી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મઘા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૮ સુધી (તા. ૩૦), પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. બારસનું શ્રાદ્ધ, સંન્યાસીઓનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ (રેંટિયા…
- પંચાંગ
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌરશરદૠતુ), રવિવાર, તા. ૨૯-૯-૨૦૨૪, બારસનું શ્રાદ્ધ, સંન્યાસીઓનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ ભારતીય દિનાંક ૭, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૨પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને…
- સ્પેશિયલ ફિચર્સ
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૯-૯-૨૦૨૪ થી તા. ૫-૧૦-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુન રાશિમાં મધ્યમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ ક્ધયા રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર તુલા…
પારસી મરણ
વીસપી દાદીબા લાલકાકા તે હીલ્લાના ધની. તે મરહુમો એમી દાદીના લાલકાકાના દીકરા. તે હોશેદરના પપા. તે તરુનાના સસરા. તે જાલના ભાઇ. તે માઇરાના બપઇજી. (ઉં. વ. ૮૦) રે. ઠે. ૧૧, એન્જિનિયર બિલ્ડિંગ, સેલટર રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા :…
હિન્દુ મરણ
તરલિકા શાસ્ત્રી (વતન-હળવદ) તે સ્વ. નરેન્દ્ર મોહનલાલ શાસ્ત્રીના ધર્મપત્ની તથા સોનલ, શીતલ અને ધવલના માતુશ્રી તા. ૨૭-૯-૨૪ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણલુહારગોર સ્વ. રતિલાલ જીવરામ ત્રિવેદી (મૂળ અમરેલી, હાલ મુંબઇ)ના પુત્ર. હરેશભાઇ…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમેંદરડા નિવાસી હાલ જુહુસ્કીમ (પાર્લા) પૂ. ચંદનબેન તથા તુલસીદાસ વસનજી દોશીના પુત્રવધૂ કનકલત્તા જતીનચંદ્ર (ઉં. વ. ૭૪) તે અમીબેન-અમીષકુમાર તથા પ્રિયેનભાઈ-જીગીશાના માતુશ્રી. તે શૈલેનભાઈ-કેતકીબેન, દિપ્તીનભાઈ-પારૂલબેન, કલ્પનાબેન જ્યંતીલાલ, મીતાબેન અશ્ર્વીનકુમાર, અલ્કાબેન રાજેશકુમારના ભાભી. તે ચોટીલા નિવાસી નરેન્દ્રભાઈ-કોકીલાબેન, જીતેન્દ્રભાઈ-છાયાબેન,…
- વેપાર
શૅરબજારની અવિરત તેજીને કારણે એસઆઇપીમાં ₹ ૨૩,૫૪૭ કરોડનું વિક્રમી રોકાણ
નવી દિલ્હી: એક તરફ મોટાભાગના રોકાણકારો બેંકોમાં ફિક્સ ડિપોઝીટ્સ રાખવાનું ટાળી રહ્યા છે તો બીજી તરફ વધુ રિટર્ન મેળવવા માટે લોકો ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા સેગમેન્ટમાં જંગી રોકાણ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી યોગદાન ઓગસ્ટમાં સતત બીજા મહિને…
- વેપાર
શૅરબજારમાં સપ્તાહ દરમિયાન મેટલ શૅરોમાં સૌથી વધુ લેવાલી અને ઉછાળો, માર્કેટ કૅપમાં ₹ ૬.૭ લાખ કરોડનો વધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં એકધારી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. અલબત્ત અંતિમ સત્રમાં પીછેહઠ નોંધાઇ હતી. સાપ્તાહિક ધોરણે માત્ર એફએમસીજી ઈન્ડેક્સ નીચી સપાટીએ ગબડ્યો હતો, જ્યારે મેટલ શેરો સૌથી અધિક વધ્યા હતા. બીએસઇ પર લિસ્ટેડ કુલ શેરોના માર્કેટ કેપિટલમાં રૂ.૬.૭…