Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 437 of 928
  • ઉત્સવ

    આપણા વડવાઓને જનરેશન ગેપ નડ્યો હશે?

    કેન્વાસ -અભિમન્યુ મોદી (ગતાંકથી ચાલુ)જનરેશન ગેપ એક શાશ્ર્વત પડકાર રહ્યો છે. જનરેશન ગેપ તો એક લેન્સ પણ છે, જેના થકી પરિવારો અને સમાજમાં વિકસતી રહેલી ને ઉત્ક્રાંતિ પામેલી ગતિશીલતાનું નિરીક્ષણ કરી શકાય છે. તફાવત અનેક રીતથી પ્રગટ થતો રહે છે,…

  • ઉત્સવ

    લોકશાહીમાં લોક-ડાઉન? આખર એ વિપક્ષ છે ક્યાં?

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: – સંજય છેલ એકચ્યુઅલી-હકીકતમાં, આ આખી વાત એક ખોવાયેલા વ્યક્તિને શોધવાની છે. લોકો એકબીજાને પૂછી રહ્યા છે કે શું તમે આ વ્યક્તિને જોઈ છે? ‘આપણ યાનાં પાહિલા કા?’ (૧૯૭૦થી ૯૦ સુધી મુંબઈ દૂરદર્શન ટી.વી. પર ખોવાયેલી…

  • નેશનલ

    નમાઝ:

    પવિત્ર રમઝાન મહિના રામાદિનના પ્રથમ શુક્રવારે હૈદરાબાદમાં મુસ્લિમ શ્રદ્ધાળુઓએ મક્કા મસ્જિદમાં નમાઝ પઢી હતી. (એજન્સી)

  • નેશનલ

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી

    પ્રાર્થના:કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે અમદાવાદમાં ભીડભંજન હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી. (એજન્સી) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મેમનગર સ્થિત ગુરુકૂળ રોડ ઉપર આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરી…

  • નેશનલ

    હિમવર્ષા અને બરફનું તોફાન:

    ડૅનવરમાં ગુરુવારે નવેસરથી હિમવર્ષા અને બરફનું તોફાન આવ્યાને પગલે ભરચક ફૂટપાથ પરથી માર્ગ કાઢી રહેલો પાદચારી. ભારે હિમવર્ષા અને તોફાનને કારણે અનેક વિસ્તારમાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. (એજન્સી)

  • પારસી મરણ

    હોમયાર મીનુ મિસ્ત્રી તે મરહુમો ફ્રેની અને મીનુ મિસ્ત્રીના દીકરા. તે અરોન અને ફરહાન મિસ્ત્રીના બાવાજી. તે ખુરશીદ મિસ્ત્રીના ભાઈ. તે ઈઆનાહ અને જેરેહ મિસ્ત્રીના મામા. તે જુબિન મિસ્ત્રીના બનેવી. (ઉં.વ. ૫૩) રે.ઠે.: ૧/૮, સર રતન તાતા કોલોની ૧ માલુ,…

  • હિન્દુ મરણ

    ઘોઘારી દશાશ્રીમાળી વણિકભાવનગર નિવાસી હાલ મુંબઈ હસુમતીબહેન (હંસાબહેન) મોદી (ઉં. વ. ૮૮) તા.૧૪.૩.૨૪એ શ્રીજીચરણ પામ્યા છે. તે ચંદ્રકાંત (બાબુભાઈ) મોદીના પત્ની. અજયના માતુશ્રી. હેતાના સાસુ. રિશી – અદિતિ, રિદ્ધિ – કરણના દાદી. હીરાલક્ષ્મી દામોદરદાસ મહેતાના દીકરી. મીરાં, વંશના મોટા દાદી.…

  • જૈન મરણ

    રાજકોટ નિવાસી હાલ ગોરેગાંવ શૈલેષભાઇ તુરખીયા (ઉં. વ. ૬૮) તે સ્વ. મનહરલાલભાઇ ઉમેદચંદભાઇ તુરખીયાના સુપુત્ર. નયનાબેનના પતિ. સૌ. હિરલ, ગૌરવ વસા અને તન્વીના પિતાશ્રી. આનંદભાઇનાં વડીલબંધુ. સ્વ. પ્રતાપરાય મનસુખલાલ કામદાર (રાજકોટ)ના જમાઇ. કિરીટકુમાર, સૌ. નીલાબેન મહેન્દ્રભાઇ દેસાઇ અને સ્વ. કિરણકુમારનાં…

  • શેર બજાર

    વિશ્ર્વબજારની નબળાઇ અને વિદેશી ફંડોની વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૭૨,૬૫૦ની નીચે ધસી ગયો, નિફ્ટીએ ૨૨,૦૦૦ની સપાટી માંડ જાળવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં એક દિવસની રાહત બાદ ફરી મંદીવાળા હાવી થઇ ગયા હતા. વિશ્ર્વબજારના નબળા સંકેત અને વિદેશી ફંડોની વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૭૨,૬૫૦ની નીચે ધસી ગયો, જ્યારે નિફ્ટી ૨૨,૦૦૦ની સપાટી માંડ જાળવી શક્યો હતો. સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે ઇક્વિટી…

  • વેપાર

    ચાંદીમાં ₹ ૪૨૯ની આગેકૂચ, સોનામાં ₹ ૩૬નો ધીમો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે ગત ફેબ્રુઆરી મહિનાના ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળી હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં વૈશ્ર્વિક સોનાની તેજીને બ્રેક લાગતા ગત ફેબ્રુઆરીના મધ્ય પછી પહેલી વખત સાપ્તાહિક ધોરણે…

Back to top button