- ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૭-૩-૨૦૨૪ થી તા. ૨૩-૩-૨૦૨૪ રવિવાર, ફાલ્ગુન સુદ-૮, વિ. સં. ૨૦૮૦, તા. ૧૭મી માર્ચ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મૃગશીર્ષ સાંજે ક. ૧૬-૪૬ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૪૧, સૂર્ય ઉત્તરા ભાદ્રપદામાં રાત્રે…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), રવિવાર, તા. ૧૭-૩-૨૦૨૪ દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ ભારતીય દિનાંક ૨૭, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણસુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિસુદ-૮પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૫મો…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૭-૩-૨૦૨૪ થી તા. ૨૩-૩-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મીન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મીન રાશિમાં મિશ્ર ગતિએ માર્ગી ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર…
- ઉત્સવ

દેશના ફાયદામાં છે ‘વન નેશન વન ઇલેકશન’
દેશની બધી જ ચૂંટણીઓ એક સાથે યોજવી એ આમ તો આ બહુ કડાકૂટભર્યું દુષ્કર કામ છે,પણ વ્યવસ્થિત આયોજન થાય તો એ સાવ અશક્ય પણ નથી કવર સ્ટોરી -વિજય વ્યાસ ભારતમાં ‘વન નેશન-વન ઇલેકશન’ એટલે કે આખા દેશમાં લોકસભા,તમામ રાજ્યોની વિધાનસભાઓ…
- ઉત્સવ

જીવન કામ છે ને કામ જીવન છે!
કામ વિશે વ્યવહારુ અભિગમ એ છે, જેમાં કામ જીવન હોય ને જીવન કામ હોય. કામ જો જીવન ના હોય તો તે શા માટે કરવું જોઈએ? મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ઉત્તર પ્રદેશના બિજનોર શહેરમાં એક ખાંડ મિલમાં કામ કરતા તેજપાલ સિંહ…
- ઉત્સવ

મુંબઈના રસ્તાઓ એવા ખરાબ હતા કે વરસાદના દિવસો દરમિયાન ઘૂંટણ સુધીનો કાદવ ખૂંદીને ચાલવું પડતું હતું
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના મકાનનો શતાબ્દી-મહોત્સવ શરૂ થયો છે ત્યારે યાદ કરવા જેવી વાત એ છે કે આ મકાનનો પાયો ઇ. સ. ૧૮૮૪માં હિન્દુસ્તાનના વાઇસરોય-ગવર્નર જનરલ લોર્ડ રિપનના હાથે નાખવામાં આવ્યો હતો. ગોથીક વાસ્તુકળાના એક આદર્શ…
- ઉત્સવ

ખાખી મની-૨૦
‘મને શંકા છે કે કોઇ લીચી મેડમ અને ઉદયસિંહને ઊંચકીને લઇ ગયું.’ પાટીલ બોલ્યો અનિલ રાવલ ઉદયસિંહ, લીચી પટેલ, કનુભા અને પાટીલ લીલાસરી પોલીસ ચોકીમાં દિવસની ડ્યૂટી પર હતાં. અંદરના રૂમમાં સિનિયર ઉદયસિંહ પરમાર અને લીચી પટેલ વચ્ચે ધીમા અવાજમાં…
- ઉત્સવ

છગન મગન તારા છાપરે લગન
ટૂંકી વાર્તા -મધુ રાય બે પરમાણુઓના સંયોગથી એક અણુ બને છે. ત્રણ અણુઓના સંયોગથી એક ત્રસરેણુ. એવા ત્રણ ત્રસરેણુને પાર કરવામાં સૂર્ય જે સમય લે, તે સમય, એક ત્રુટિ. આઘે આઘે બહાર મંદિરના ચોકમાં ભાગવતસપ્તાહમાં લાઉડસ્પીકર ઉપર શાસ્ત્રીજી પાઠ કરતા…
- ઉત્સવ

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સૌરાષ્ટ્રનો અર્થ સુરાષ્ટ્ર એટલે કે સુંદર દેશ એવો થાય છે. આ પ્રદેશ સૂર્યરાષ્ટ્ર, સુરાષ્ટ્ર, સુરરાષ્ટ્ર વગેરે અલગ અલગ નામથી ઓળખાયો છે, પણ એનું પ્રચલિત નામ તો સૌરાષ્ટ્ર જ રહ્યું છે. સૌરાષ્ટ્રની ભૂમિ વીરભૂમિ છે અને…
- ઉત્સવ

રાષ્ટ્રના હિતમાં શાસકથી વિરુદ્ધ વિચારવાની હિમ્મત હતી દુર્ગાદાસમાં
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૩૫)જો ઔરંગઝેબે સાચી આત્મકથા દિલથી લખી હોત તો એમાં રાજપૂતો અને રાઠોડો છવાઈ ગયા હોત. રાઠોડો અને ખાસ તો દુર્ગાદાસ રાઠોડને હંફાવવા અને હરાવવાના મનસૂબા સાથે ઔરંગઝેબે કરતબ ખાન ઉર્ફે સુન્નત ખાનને માન-અકરામ આપ્યા, લાવ-લશ્કર સોંપ્યા…







