Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 434 of 928
  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમહુવા નિવાસી હાલ ઘાટકોપર કટકવાળા જયાબેન ઇશ્ર્વરલાલ મહેતા (ઉં. વ.૮૮) તા. ૧૫-૩-૨૪ના દેવલોક પામેલ છે. તે હર્ષદ, ડો. પ્રમોદ, મધુ, યોગેન, મંદાકિની અને ઝરણાના માતુશ્રી. તે હર્ષા, ડો. ચેતના, નીલા, સ્વ. વિજયભાઇ અને સંજીતના સાસુમા. તે ભૂમિકા,…

  • હિન્દુ મરણ

    દશા મોઢ માંડલિયા વણિકબિલખા (જૂનાગઢ)ના હાલ કાંદિવલી નિકુંજભાઈ કોઠારીના પત્ની માનસીબહેન (ઉં. વ. ૪૪), તે રાયના, કેનિષાના માતુશ્રી. માલાબહેન રાજેન્દ્રભાઈ કોઠારીના પુત્રવધૂ. નરેન્દ્રભાઈ, મુકેશભાઈ, ઇન્દિરાબહેન પ્રફુલ્લ શાહના ભત્રીજી વહુ. શૈલજાબહેન, સિદ્ધાર્થભાઈ, શેખરભાઈની ભાણેજ, શોભનાબહેન પારેખની દીકરી તા. ૧૫.૩.૨૪ શુક્રવારે શ્રીજીચરણ…

  • વેપાર

    ફેડરલ દ્વારા વહેલા વ્યાજ કપાતની શક્યતા ઘટતાં વૈશ્ર્વિક સોનામાં ઓસરતી તેજી

    રોકાણકારોની નજર ૧૯-૨૦ માર્ચની ફેડરલની બેઠક પર કોમોડિટી -રમેશ ગોહિલ ગત ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધારો થવાને કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં ઉતાવળ નહીં કરે અથવા તો તંગ નાણાનીતિ જાળવી રાખે તેવી ભીતિ સપાટી પર…

  • વેપાર

    નિકલમાં નફારૂપી વેચવાલીએ ₹ ૧૧ની પીછેહઠ, અન્યમાં મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧ ઘટી આવ્યા હતા, જ્યારે નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં અનુક્રમે કિલોદીઠ…

  • ઉત્સવWeekly Panchang

    સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૭-૩-૨૦૨૪ થી તા. ૨૩-૩-૨૦૨૪ રવિવાર, ફાલ્ગુન સુદ-૮, વિ. સં. ૨૦૮૦, તા. ૧૭મી માર્ચ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મૃગશીર્ષ સાંજે ક. ૧૬-૪૬ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૪૧, સૂર્ય ઉત્તરા ભાદ્રપદામાં રાત્રે…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), રવિવાર, તા. ૧૭-૩-૨૦૨૪ દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ ભારતીય દિનાંક ૨૭, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણસુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિસુદ-૮પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૫મો…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૭-૩-૨૦૨૪ થી તા. ૨૩-૩-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મીન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મીન રાશિમાં મિશ્ર ગતિએ માર્ગી ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર…

  • ઉત્સવ

    દેશના ફાયદામાં છે ‘વન નેશન વન ઇલેકશન’

    દેશની બધી જ ચૂંટણીઓ એક સાથે યોજવી એ આમ તો આ બહુ કડાકૂટભર્યું દુષ્કર કામ છે,પણ વ્યવસ્થિત આયોજન થાય તો એ સાવ અશક્ય પણ નથી કવર સ્ટોરી -વિજય વ્યાસ ભારતમાં ‘વન નેશન-વન ઇલેકશન’ એટલે કે આખા દેશમાં લોકસભા,તમામ રાજ્યોની વિધાનસભાઓ…

  • ઉત્સવ

    જીવન કામ છે ને કામ જીવન છે!

    કામ વિશે વ્યવહારુ અભિગમ એ છે, જેમાં કામ જીવન હોય ને જીવન કામ હોય. કામ જો જીવન ના હોય તો તે શા માટે કરવું જોઈએ? મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ઉત્તર પ્રદેશના બિજનોર શહેરમાં એક ખાંડ મિલમાં કામ કરતા તેજપાલ સિંહ…

  • ઉત્સવ

    મુંબઈના રસ્તાઓ એવા ખરાબ હતા કે વરસાદના દિવસો દરમિયાન ઘૂંટણ સુધીનો કાદવ ખૂંદીને ચાલવું પડતું હતું

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના મકાનનો શતાબ્દી-મહોત્સવ શરૂ થયો છે ત્યારે યાદ કરવા જેવી વાત એ છે કે આ મકાનનો પાયો ઇ. સ. ૧૮૮૪માં હિન્દુસ્તાનના વાઇસરોય-ગવર્નર જનરલ લોર્ડ રિપનના હાથે નાખવામાં આવ્યો હતો. ગોથીક વાસ્તુકળાના એક આદર્શ…

Back to top button