Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 434 of 928
  • દાના ભગત

    અમરેલી જિલ્લાના ચલાલા ગામે બસો વર્ષ પહેલાં દાના ભગત નામના એક સંત પુષે દયા, દાન અને બોધની સરવાણી વહાવીને અગણિત માનવીઓના દિલ અને દેહના જખમ પર પ્રેમ અને કણાના શીળા લેપ લગાવ્યા. અહીં કોઈપણ જાતના, પ્રદેશના, જ્ઞાતિના કે ધર્મના ભેદભાવથી…

  • આમચી મુંબઈ

    ધારાવીના ગેરકાયદેસર બાંધકામો ઉપર બીએમસીનું બુલડોઝર

    એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાં સ્થાન ધરાવતી ધારાવીના રીડેવલપમેન્ટના શ્રીગણેશ રૂપે ૧૮મી માર્ચથી સર્વેની કામગીરી હાથ ધરાશે. ત્યારે આ વિસ્તારમાં રાતોરાત ઊભા કરી દેવાયેલા ઘર અને કારખાનાંના અનેક ગેરકાયદેસર બાંધકામો ઉપર બીએમસીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ધારાવીના વોર્ડ ૧૮૮માં એ…

  • નેશનલ

    લોકસભાની ચૂંટણી ૧૯મી એપ્રિલથી

    નવી દિલ્હી: લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે લોકસભા-૨૦૨૪ની ચૂંટણીની જાહેરાત આખરે શનિવારે બપોરે કરી દેવામાં આવી હતી. ૧૯ એપ્રિલથી લઈને પહેલી જૂન ૨૦૨૪ વચ્ચે સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે અને ચોથી જૂને પરિણામો જાહેર કરવામાં આવશે.…

  • પારસી મરણ

    ફરોખ રૂસ્તમ તાતા તે મરહુમ હોમાય એફ. તાતાના ખાવીંદ. તે કેરસી અને તનાઝ રોહીંટન પટેલના બાવાજી. તે મરહુમો મેહેરબાઇ તથા રૂસ્તમ તાતાના દીકરા. તે બીનાઇફર કે. તાતા તથા રોહીંટન કે. પટેલના સસરાજી. તે આરયાનેશ પટેલના મમાવાજી. તે ઝીયસ તાતા અને…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમહુવા નિવાસી હાલ ઘાટકોપર કટકવાળા જયાબેન ઇશ્ર્વરલાલ મહેતા (ઉં. વ.૮૮) તા. ૧૫-૩-૨૪ના દેવલોક પામેલ છે. તે હર્ષદ, ડો. પ્રમોદ, મધુ, યોગેન, મંદાકિની અને ઝરણાના માતુશ્રી. તે હર્ષા, ડો. ચેતના, નીલા, સ્વ. વિજયભાઇ અને સંજીતના સાસુમા. તે ભૂમિકા,…

  • હિન્દુ મરણ

    દશા મોઢ માંડલિયા વણિકબિલખા (જૂનાગઢ)ના હાલ કાંદિવલી નિકુંજભાઈ કોઠારીના પત્ની માનસીબહેન (ઉં. વ. ૪૪), તે રાયના, કેનિષાના માતુશ્રી. માલાબહેન રાજેન્દ્રભાઈ કોઠારીના પુત્રવધૂ. નરેન્દ્રભાઈ, મુકેશભાઈ, ઇન્દિરાબહેન પ્રફુલ્લ શાહના ભત્રીજી વહુ. શૈલજાબહેન, સિદ્ધાર્થભાઈ, શેખરભાઈની ભાણેજ, શોભનાબહેન પારેખની દીકરી તા. ૧૫.૩.૨૪ શુક્રવારે શ્રીજીચરણ…

  • વેપાર

    ફેડરલ દ્વારા વહેલા વ્યાજ કપાતની શક્યતા ઘટતાં વૈશ્ર્વિક સોનામાં ઓસરતી તેજી

    રોકાણકારોની નજર ૧૯-૨૦ માર્ચની ફેડરલની બેઠક પર કોમોડિટી -રમેશ ગોહિલ ગત ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધારો થવાને કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં ઉતાવળ નહીં કરે અથવા તો તંગ નાણાનીતિ જાળવી રાખે તેવી ભીતિ સપાટી પર…

  • વેપાર

    નિકલમાં નફારૂપી વેચવાલીએ ₹ ૧૧ની પીછેહઠ, અન્યમાં મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧ ઘટી આવ્યા હતા, જ્યારે નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં અનુક્રમે કિલોદીઠ…

  • ઉત્સવWeekly Panchang

    સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૭-૩-૨૦૨૪ થી તા. ૨૩-૩-૨૦૨૪ રવિવાર, ફાલ્ગુન સુદ-૮, વિ. સં. ૨૦૮૦, તા. ૧૭મી માર્ચ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મૃગશીર્ષ સાંજે ક. ૧૬-૪૬ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૪૧, સૂર્ય ઉત્તરા ભાદ્રપદામાં રાત્રે…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), રવિવાર, તા. ૧૭-૩-૨૦૨૪ દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ ભારતીય દિનાંક ૨૭, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણસુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિસુદ-૮પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૫મો…

Back to top button