પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિબડોલી નિવાસી હાલ વિરાર ગ. સ્વ. પુષ્પાબેન અરવિંદભાઈ દવે (ઉં. વ. 88), તે 15-3-24ના શુક્રવારે, દેવલોક પામ્યા છે. તે કિરીટ, કમલેશ નીતિન, યજ્ઞેશ, મૃદુલા ને કલ્પનાના માતુશ્રી. તે ભાવના, જયશ્રી, હેમા, બીના, મીનાક્ષી, અનિલ જાની, મયુર જોષીના…
જૈન મરણ
ચુડા નિવાસી હાલ મીરારોડ કુસુમબેન (કનકબેન) કિરીટકુમાર મોદી તે કીરીટકુમાર કાંતિલાલ મોદીના ધર્મપત્ની તા. 13-3-24ના અરિહંતશરણ પામેલ છે. તે દયાબેન કાંતિલાલ મોદીનાં પુત્રવધૂ. તે વેકરીનિવાસી વ્રજકુરબેન, ત્રિભોવનદાસ શેઠના પુત્રી. તે સ્વ.કમળાબેન, સ્વ. હંસાબેન, સ્વ. દલીચંદભાઇ, સ્વ. હરીભાઇ, સ્વ. કંચનબેન, સ્વ.…
- એકસ્ટ્રા અફેર
હિજાબ અને નમાઝ, હિંદુત્વના નામે કટ્ટરવાદી માનસિકતા ના ચાલે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતમાં છેલ્લાં બે દિવસમાં બનેલી બે ઘટના ચર્ચામાં છે. પહેલી ઘટના અંકલેશ્ર્વરમાં બની કે જ્યાં અંકલેશ્ર્વર જીઆઈડીસી વિસ્તારની લાયન્સ સ્કૂલમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવવામાં આવ્યા. તેના કારણે ભારે વિવાદ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), સોમવાર, તા. ૧૮-૩-૨૦૨૪,વાર અને નક્ષત્રનો શિવ -શક્તિની પુજાનો શ્રેષ્ઠ યોગભારતીય દિનાંક ૨૮, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો…
પ્રજામત
‘સરકારશ્રી આપણે બારણે’ની ભીતર…!?હાલમાં ‘સરકારશ્રી આપણે દ્વારે’ કાર્યક્રમ રાજ્યના વિવિધ વિભાગોમાં પ્રારંભ થઈ ચૂકેલ છે, જેમાં મહદંશે નેતાગણનો પ્રચાર-પ્રસાર અધિક માત્રામાં દીસે છે. આ પૂર્વે આ પ્રકારના કાર્યક્રમો થયેલ હશે પણ અમે જાણ્યા કે જોયા નથી. કથિત કાર્યક્રમ માટે થનાર…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ધર્મતેજ
દરેક પ્રકારના ભેદભાવ મિટાવે છે આ રંગપર્વ
રંગપર્વ -મુકેશ પંડયા સહુથી ઉત્તમ ઋતુ એટલે વસંત ઋતુ અને આ ઋતુનો સૌથી લોકપ્રિય તહેવાર એટલે હોળી. કેવુ સરસ મજાનું છે આ રંગ પર્વ. માત્ર રગપર્વ નહીં ઉમંગપર્વ: સહુના તનમનને રંગ અને ઉમંગથી ભરી દે છે આ પર્વ. સહુથી મોટી…
સુભાષિતનો રસાસ્વાદ
અધ્રૂર્ળૈઉં પજ્ઞ ણટ્ટ્રૂપ ફળજ્ઞઉંટળખ, પ્્રૂળ ખ ધળ્રૂળૃ પ્્રૂ મળડણિ ખ ॥મશ્્રૂહ્ય ક્ષૂઠ્ઠળજ્ઞ જઠૃઇંફખિ મદ્મળ. રચ્રઘમિ બળજ્ઞઇંશ્ન્રૂ લૂઈંળણ ફળઘણ ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ: આવકનું સાધન હોય, નિત્ય નિરોગીપણુ હોય, પત્ની પ્રેમાળ હોય, પ્રિય વચન બોલનારી હોય, પુત્ર પોતાના વશમાં હોય, અર્થોપાર્જન…
- ધર્મતેજ
હોળી બહુ જ પ્યારો દિવસ છે, કારણ કે હોળી પોતાનામાં ખૂબ જ `હોલી’ છે
માનસ મંથન -મોરારિબાપુ અમારે રાજકોટના એક યુવાનને મોબાઈલની દુકાન ચાલુ કરવી હતી. મને કહે બાપુ મુહૂર્ત તમે આપો. મેં કહું ભાઈ હું મુહૂર્ત આપનારો માણસ નથી. તો કહે નહીં, તમે જે દિવસ કહો ત્યારે મારે દુકાનનું ઉદ્ઘાટન કરવું છે. મેં…