Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 43 of 930
  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનજામનગર નિવાસી હાલ મલાડ, ગં.સ્વ. ભારતીબેન વિનોદરાય દયાળજી દોશી (ઉં.વ. ૭૪) સ્વ. પરાગના માતુશ્રી. રાખીબેનના સાસુ. તનયના દાદી. સ્વ. ડાયાભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. ચંદનબેન, નીરૂપમાબેન, રેણુકાબેનના ભાભી. સ્વ. ધીરજલાલ તારાચંદ કોઠારી, સ્વ. ગુલાબબેન ઝાટકિયા, સ્વ. જયાબેન બજરિયા,…

  • ધર્મતેજ

    બાણાસુર વધ: શ્રીકૃષ્ણ ને શિવ ભગવાન વચ્ચે થયું ભયાનક યુદ્ધ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ચિત્રલેખા એક દિવ્ય યોગીની હતી. રાજકુમારી ઉષાના અનુરોધથી ચિત્રલેખા દ્વારકાપુરી પહોંચી અને પલંગ પર બેઠેલા અનિરુદ્ધને પલભરમાં ઉંચકી લઈ રાજકુમારી ઉષાના અંત:પુરના કક્ષમાં લઈ આવી. દ્વારપાલો સહસ્ત્ર ભુજા ધારી બાણાસુર પાસે પહોંચે છે અને જણાવે…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • એકસ્ટ્રા અફેર

    ઈલેક્ટોરલ બોન્ડના કેસમાં નિર્મલાને કંઈ નહીં થાય

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દેશની સુપ્રીમ કોર્ટે જેને લોકસભાની ચૂંટણી પહેલાં ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવીને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરેલા ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ફરી ગાજ્યો છે. બેન્ગલૂરુની એક કોર્ટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર નોંધવાનું ફરમાન કર્યું છે. આ ફરિયાદ…

  • વેપાર

    નિફ્ટી માટે ટૂંકાગાળાનો લક્ષ્યાંક ૨૬,૫૦૦: મામૂલી અવરોધો વટાવતો આખલો સહેજ પોરો ખાઇને આગળ વધવા પ્રયાસ કરશે

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારમાં એકધારી તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને બેન્ચમાર્કે સતત ત્રીજા સપ્તાહમાં આગેકૂચ જાળવી રાખી છે. આ સપ્તાહે ઊંચા વેલ્યુએશન અને મધ્યપૂર્વની ભૂરાજકીય તંગદીલી વચ્ચે સહેજ રૂકાવટ વચ્ચે પણ કોન્સોલિડેશનનો તબક્કો વટાવીને બજાર આગેકૂચ જાળવી રાખે…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), સોમવાર, તા. ૩૦-૯-૨૦૨૪, તેરસનું શ્રાદ્ધ, શિવરાત્રિભારતીય દિનાંક ૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૩પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૨જો અર્દીબહેશ્ત,…

  • હિન્દુ મરણ

    ગામ બોણંદ હાલ કાંદીવલી યશવંતભાઇ નાગરજી દેસાઇ (ઉં. વ. ૮૩) તે ભાનુબેનના પતિ. તે ભૈરવી, ખ્યાતિ અને મિહીરના પિતા. વિજય, રાકેશ, સિમીના સસરા. હિતાર્થ, શ્રુતિ, રિયાના દાદા. સ્વ. વિનોદભાઇ અને રજનીકાંતના ભાઇ તા. ૨૮-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક રિવાજ બંધ…

  • જૈન મરણ

    શ્રી. ક. દ. ઓ. જૈનકચ્છ ગામ કુવાપધ્ધરનાં હાલ જલગાંવ નિવાસી માતૃશ્રી વેજબાઈ ભવાનજી ખીમજી મોતા (પટેલ)નાં પુત્રવધુ, સ્વ. શ્રી. કાંતિલાલ ભવાનજી મોતાનાં ધર્મપત્ની, મહેશ અને સૌ. દક્ષા રાજેન્દ્ર મોમાયા (જલગાંમબારોઈ)નાં માતૃશ્રી, ચિ. નેહા તેમ જ ચિ. ભવ્યનાં દાદીમા, ગં. સ્વ.…

  • વેપાર

    પામતેલના ભાવમાં વાર્ષિક ૧૦ ટકાના વધારા સામે સોયા ઓઇલમાં નવ ટકાનો ઘટાડો

    નવી દિલ્હી : પામતેલનું ઉત્પાદન ઘટવાથી પામ ઓઇલે વિશ્વના સૌથી સસ્તા ખાદ્ય તેલ તરીકેનું સ્થાન ગુમાવી દીધું છે. અન્ય ખાદ્ય તેલના પુરતા પુરવઠાને કારણે પામના ખેડૂતો માટે પ્રતિકુળ સ્થિતિ ઉદ્ભવી છે. સૌથી મોટા ઉત્પાદકોમાં ઘટતા ઉત્પાદન અને અન્ય વિકલ્પના પુરતા…

  • ઉત્સવ

    ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૭

    સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ ‘સા’બ મૈને ગુના તો કિયા ના….પ્લેટફોર્મ પર સોને કા ગુના…પ્લીઝ મુઝે લોકઅપ મેં ડાલ દો….મેરે પાસ સોને કી જગહ નહીં હૈ.’હવાલદાર અભિની ચતુરાઇ સમજી ગયા…..સોની નોટની સામે સૂવાની જગ્યા જોઇએ છે. ‘ઓય કલાકાર, શાણા સમજતા હૈ…

Back to top button