• પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરશરદૠતુ), બુધવાર, તા. ૨-૧૦-૨૦૨૪, દર્શ અમાસ, પૂનમ, અમાસનું શ્રાદ્ધ, ભારતીય દિનાંક ૧૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૩૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે…

  • વેપાર

    જાપાનીઝ માર્કેટ નબળું પડતાં ભારતીય શૅરબજારને જબરજસ્ત પછડાટ, સેન્સેક્સ સત્રમાં ૧૩૧૫ પોઇન્ટનો જોરદાર કડાકો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સ્થાનિક બજારના ઊંચા વેલ્યુએશન અને મધ્યપૂર્વની ભૂરાજકીય તંગદીલી વચ્ચે પ્રાદેશિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે સોમવારે ભારતીય શેરબજારમાં જોરદાર કડાકા જોવા મળ્યા હતા. મધ્ય પૂર્વમાં વધતા ભૌગોલિક રાજકીય જોખમો અને જાપાનીઝ બજારોમાં નબળાઈ વચ્ચે ફ્રન્ટલાઈન શેરો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ,…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), મંગળવાર, તા. ૧-૧૦-૨૦૨૪, ચૌદસનું શ્રાદ્ધ, ભગવાન સૂર્યનારાયણની પૂજાનો મહિમાભારતીય દિનાંક ૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૪પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને,…

  • વેપાર

    ચાંદીએ ૧૧૧૩ના કડાકા સાથે ૯૦,૫૦૦ની સપાટી ગુમાવી, સોનું ઝાંખું પડ્યું

    મુંબઇ: બુલિયન બજારમાં સોમવારે મંદીનો વાયરો ફૂંકાયો હતો, જેમાં ચાંદી રૂ. ૨૦૪૮ના તોતિંગ કડાકા સાથે ૮૯,૫૦૦ની સપાટી નીચે ધુસી ગઇ હતી. સોનામાં પણ નોંધપાત્ર પીછેહઠ જોવા મળી હતી. શુદ્ધ સોનાએ રૂ. ૭૫,૨૦૦ની અને સ્ટાન્ડર્ડ સોનાએ રૂ. ૭૫,૦૦૦ની સપાટી ગુમાવી છે.…

  • વેપાર

    શૅરબજારનું ધ્યાન ફરી એકવાર જેરોમ પોવેલની સ્પીચ પર, કોર્પોરેટ પરિણામને આધારે શૅરલક્ષી કામકાજ જોવા મળશે

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારનું ધ્યાન ફરી એકવાર જેરોમ પોવેલની સ્પીચ પર મંડાયેલું છે. એ જ સાથે, આર્થિક ડેટાની પણ પ્રતીક્ષા છે. આગામી દિવસોમાં કોન્સોલિડેશન વચ્ચે કોર્પોરેટ પરિણામને આધારે શેરલક્ષી કામકાજ જોવા મળશે. બજારના નિષ્ણાતોના મતે, મેન્યુફેકચરિંગ અને સર્વિસિસ પીએમઆઇ ડેટા,…

  • એકસ્ટ્રા અફેર

    સુનિતાને પાછાં લાવવાનું મિશન સફળ થાય એ જરૂરી

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર છેલ્લા ત્રણ મહિનાથી અવકાશમાં એટલે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં ફસાયેલાં છે. નાસાના અવકાશયાત્રી સુનિતા અને બુશનું શું થશે તેના પર આખી દુનિયાની નજર છે. બંનેને અવકાશમાંથી…

  • પારસી મરણ

    ફલી અરેદશીર બારીયા તે મરહૂમ નરગીશના ધની. તે મરહૂમો ખોરશેદ અરદેશીર બારીયાના દીકરા. તે અદીલના પપ્પા. તે મરહૂમો ફિરોઝ, કુમી, પીલુને એમીના ભાઈ. તે મરહૂમો જર મેરવાનજી શરોફના જમાઈ. (ઉં.વ. ૮૮) રે.ઠે. ૩૬ દેવછાયા, તારદેવ રોડ, હાજીઅલી, સોબો સ્નતરલ મોલની…

  • હિન્દુ મરણ

    મૂળ ગામ ધ્રોલ, હાલ-મુંબઈ ગો.વા. હરીલાલ ડોસાભાઈ આડેશરાના પુત્ર સ્વ. ઠાકોરલાલ આડેશરા (ઉં.વ. ૮૨) સોમવાર, તા. ૩૦-૯-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. નિર્મળાબેનના પતિ. મીના, શિરિષ, વિમલના પિતાશ્રી. વિજયભાઈના સસરા. કોમલ, માનસી, વિશ્મા, કુદલીપરાજના દાદા. આસ્થા, કુનાલના નાના. પ્રાર્થનાસભા તા.…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનજામનગર નિવાસી હાલ મલાડ, ગં.સ્વ. ભારતીબેન વિનોદરાય દયાળજી દોશી (ઉં.વ. ૭૪) સ્વ. પરાગના માતુશ્રી. રાખીબેનના સાસુ. તનયના દાદી. સ્વ. ડાયાભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. ચંદનબેન, નીરૂપમાબેન, રેણુકાબેનના ભાભી. સ્વ. ધીરજલાલ તારાચંદ કોઠારી, સ્વ. ગુલાબબેન ઝાટકિયા, સ્વ. જયાબેન બજરિયા,…

  • ધર્મતેજ

    બાણાસુર વધ: શ્રીકૃષ્ણ ને શિવ ભગવાન વચ્ચે થયું ભયાનક યુદ્ધ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ચિત્રલેખા એક દિવ્ય યોગીની હતી. રાજકુમારી ઉષાના અનુરોધથી ચિત્રલેખા દ્વારકાપુરી પહોંચી અને પલંગ પર બેઠેલા અનિરુદ્ધને પલભરમાં ઉંચકી લઈ રાજકુમારી ઉષાના અંત:પુરના કક્ષમાં લઈ આવી. દ્વારપાલો સહસ્ત્ર ભુજા ધારી બાણાસુર પાસે પહોંચે છે અને જણાવે…

Back to top button