- વેપાર
સ્થાનિક સોનામાં ₹ ૩૧૮નો અને ચાંદીમાં ₹ ૪૮૨નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં આક્રમક ધોરણે કાપ મૂકવામાં આવે આશાવાદ પર ગઈકાલે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે પાણી ફેરવી નાખતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં વિક્રમ સપાટીએથી પાછા ફર્યા બાદ આજે લંડન ખાતે સત્રના…
જૈન મરણ
દશા શ્રીમાળી જૈનકોકાના પાડાના સ્વ. સુલોચનાબેન લલીતભાઈના પુત્રવધૂ જયશ્રી વિકેશ શાહ, તે વિકેશના ધર્મપત્ની, મેઘા મહેન્દ્રના માતુશ્રી. ચેતના મુકેશના ભાઈ. લાજવંતી ગોકલાનીજીની દીકરી, અનીલ, અશોક, અને આશાના બેન. તા. ૩૦-૯-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ છે. ઘોઘારી વિશા…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલી ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને ગત સપ્ટેમ્બર મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનનો પીએમઆઈ આંક ઘટ્યો હોવાથી આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના ઘટાડા…
- વેપાર
ચાંદીએ ૧૧૧૩ના કડાકા સાથે ૯૦,૫૦૦ની સપાટી ગુમાવી, સોનું ઝાંખું પડ્યું
મુંબઇ: બુલિયન બજારમાં સોમવારે મંદીનો વાયરો ફૂંકાયો હતો, જેમાં ચાંદી રૂ. ૨૦૪૮ના તોતિંગ કડાકા સાથે ૮૯,૫૦૦ની સપાટી નીચે ધુસી ગઇ હતી. સોનામાં પણ નોંધપાત્ર પીછેહઠ જોવા મળી હતી. શુદ્ધ સોનાએ રૂ. ૭૫,૨૦૦ની અને સ્ટાન્ડર્ડ સોનાએ રૂ. ૭૫,૦૦૦ની સપાટી ગુમાવી છે.…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), મંગળવાર, તા. ૧-૧૦-૨૦૨૪, ચૌદસનું શ્રાદ્ધ, ભગવાન સૂર્યનારાયણની પૂજાનો મહિમાભારતીય દિનાંક ૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૪પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને,…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનજામનગર નિવાસી હાલ મલાડ, ગં.સ્વ. ભારતીબેન વિનોદરાય દયાળજી દોશી (ઉં.વ. ૭૪) સ્વ. પરાગના માતુશ્રી. રાખીબેનના સાસુ. તનયના દાદી. સ્વ. ડાયાભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. ચંદનબેન, નીરૂપમાબેન, રેણુકાબેનના ભાભી. સ્વ. ધીરજલાલ તારાચંદ કોઠારી, સ્વ. ગુલાબબેન ઝાટકિયા, સ્વ. જયાબેન બજરિયા,…
પારસી મરણ
ફલી અરેદશીર બારીયા તે મરહૂમ નરગીશના ધની. તે મરહૂમો ખોરશેદ અરદેશીર બારીયાના દીકરા. તે અદીલના પપ્પા. તે મરહૂમો ફિરોઝ, કુમી, પીલુને એમીના ભાઈ. તે મરહૂમો જર મેરવાનજી શરોફના જમાઈ. (ઉં.વ. ૮૮) રે.ઠે. ૩૬ દેવછાયા, તારદેવ રોડ, હાજીઅલી, સોબો સ્નતરલ મોલની…
હિન્દુ મરણ
મૂળ ગામ ધ્રોલ, હાલ-મુંબઈ ગો.વા. હરીલાલ ડોસાભાઈ આડેશરાના પુત્ર સ્વ. ઠાકોરલાલ આડેશરા (ઉં.વ. ૮૨) સોમવાર, તા. ૩૦-૯-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. નિર્મળાબેનના પતિ. મીના, શિરિષ, વિમલના પિતાશ્રી. વિજયભાઈના સસરા. કોમલ, માનસી, વિશ્મા, કુદલીપરાજના દાદા. આસ્થા, કુનાલના નાના. પ્રાર્થનાસભા તા.…
- એકસ્ટ્રા અફેર
સુનિતાને પાછાં લાવવાનું મિશન સફળ થાય એ જરૂરી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર છેલ્લા ત્રણ મહિનાથી અવકાશમાં એટલે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં ફસાયેલાં છે. નાસાના અવકાશયાત્રી સુનિતા અને બુશનું શું થશે તેના પર આખી દુનિયાની નજર છે. બંનેને અવકાશમાંથી…
- વેપાર
શૅરબજારનું ધ્યાન ફરી એકવાર જેરોમ પોવેલની સ્પીચ પર, કોર્પોરેટ પરિણામને આધારે શૅરલક્ષી કામકાજ જોવા મળશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારનું ધ્યાન ફરી એકવાર જેરોમ પોવેલની સ્પીચ પર મંડાયેલું છે. એ જ સાથે, આર્થિક ડેટાની પણ પ્રતીક્ષા છે. આગામી દિવસોમાં કોન્સોલિડેશન વચ્ચે કોર્પોરેટ પરિણામને આધારે શેરલક્ષી કામકાજ જોવા મળશે. બજારના નિષ્ણાતોના મતે, મેન્યુફેકચરિંગ અને સર્વિસિસ પીએમઆઇ ડેટા,…