• હિન્દુ મરણ

    દશા ઝારોળા વણિકખંભાત નિવાસી હાલ કાંદિવલી રોહિતભાઈ ફડિયા (ઉં. વ. ૮૬), તે સ્વ. વિદ્યા ગૌરી તથા સ્વ પુરુષોત્તમભાઈ ફડિયાના સુપુત્ર. મીરાબેનના પતિ. હેતલ, ખ્યાતિના પિતા. સ્વ. રોહિણીબેન બિપીનભાઈ પારેખ, મીનાક્ષીબેન નવીનભાઈ બૂચ, યામિનીબેન મહેન્દ્રભાઈ પટેલ, નિખિલભાઈ અને નીતિનભાઈના મોટાભાઈ ૨૨/૦૩/૨૪ને…

  • જૈન મરણ

    પાટણ જૈનપાટણ નિવાસી તંબોળીવાડાના હાલ બોરીવલી સ્વ. ભગવતીબેન ચીમનલાલ શાહ ના સુપુત્ર ક્રિર્તિ કુમાર શાહ (ઉં. વ. ૮૪) જે સ્વ.ચંદ્રિકાબેન શાહના પતિ. તથા હિરેન, મોના, કુંજનના પિતા તથા હેતલબેન ને કલ્પેશ કુમારના સસરા. સ્વ. મહેન્દ્રભાઈ ને ચંન્દ્રાબેનના ભાઈ. તા.- ૨૧/૦૩/૨૪…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૪-૩-૨૦૨૪ થી તા. ૩૦-૩-૨૦૨૪ રવિવાર, ફાલ્ગુન સુદ-૧૪, વિ. સં. ૨૦૮૦, તા. ૨૪મી માર્ચ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સવારે ક. ૦૭-૩૩ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં બપોરે ક. ૧૪-૧૯ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. વ્રતની પૂનમ, હુતાશની…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), રવિવાર, તા. ૨૪-૩-૨૦૨૪ હોલિકાદહન, વાર અને નક્ષત્ર મુજબ ભગવાન સૂર્યનારાયણની પૂજાનો શ્રેષ્ઠ યોગ ભારતીય દિનાંક ૪, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૧૪પારસી શહેનશાહી રોજ ૧૨મો…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૪-૩-૨૦૨૪ થી તા. ૩૦-૩-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મીન રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ કુંભ રાશિમાં સમગતિએ ભ્રમણ કરે છે. માર્ગી બુધ મેષ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. બુધની આ સપ્તાહમાં પ્રત્યેક દિવસે…

  • ઉત્સવ

    ‘ધ થ્રેટ ફ્રોમ ચાઇનીઝ એસ્પિયોનેજ’ દસ્તાવેજમાં શું કહેવામાં આવ્યું હતું?

    ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ કેટલાંક વર્ષો પહેલાં ઉત્તર પ્રદેશના ગોરખનાથ મંદિર પર આતંકવાદી હુમલો થયો હતો. સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરનારનું નામ અહમદ અબ્બાસી છે. પોલીસે અબ્બાસીની ઊલટ તપાસ કરી ત્યારે એવી હકીકત બહાર આવી કે એક સુંદર દેખાતી…

  • જૂના-નવા ‘દાદા’ઓની દાદાગીરી!

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણા દેશમાં કોણ, ક્યારે અને કેવા સંજોગોમાં ‘દાદા’ કે ‘ગુંડો’ બનીને ‘દાદાગીરી’ કરવા માંડે એનું કંઇ કહેવાય નહીં. એક ‘દાદા’ એનાં જીવનમાં પહેલી વખત ‘દાદા’ ત્યારે જ બને છે, જ્યારે કોઈ એને પહેલી વાર…

  • ઉત્સવ

    શહીદ કે વીરગતિ દિવસ?

    ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ અજ્ઞાની અને શક્તિશાળી લોકોએ ‘વીરગતિ’ શબ્દનું માત્ર અવમૂલ્યન જ નથી કર્યું, પણ તેનો ખોટી જગ્યાએ ઉપયોગ કર્યો છે. જેના કારણે કોઈ પણ જગ્યાએ મૃત્યુ પામે તો તેને શહીદ/બલિદાન કહેવામાં આવે છે. વીરગતિ શબ્દમાં મનથી…

  • ઉત્સવ

    સાઈબર સિકયુરિટી અનિવાર્ય બની રહી છે, કેમ કે…

    કોવિડ રોગચાળા વખતે બધાએ વેક્સિન લેવી પડી, એક વાર નહીં, બે વાર… આ તો વન ટાઈમ મેડિકલ આક્રમણ હતું, પણ આજના ડિજિટલ વર્લ્ડમાં જે રીતે સાઈબર અટેક વધી રહ્યા છે એની સામે રક્ષાર્થે વેક્સિન જેવી સિકયુરિટી લેવી પડશે, તે પણ…

  • ઉત્સવ

    રોમાંચ અને ભૂતકાળના રહસ્યોથી ઘેરાયેલ મધ્ય ભારતનું અદ્ભુત જંગલ – બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી બાળપણમાં જંગલ વિષે ઘણી બધી વાર્તાઓ સાંભળી હતી અને પોતાની કલ્પનામાં માણી પણ હતી. ઘણી ખરી કલ્પનાઓમાં જંગલને ભયના માહોલ સાથે જોડી દેવાયું હોય છે અને આપણે પણ જંગલ વિષે એ જ છાપ લઈને ચાલતા હોઈએ…

Back to top button