• તરોતાઝા

    અધૂરી ઊંઘ એટલે હતાશા અને ચિંતાનું ઘર

    ઉંમર પ્રમાણે જાણો કે તમારે કેટલા કલાક સૂવું જરૂરી છે અગમચેતી -ભરત પટેલ ઘણા ડૉક્ટરોનું માનવું છે કે અધૂરી ઊંઘ લેનારા માનવોને ઘણી વાર હતાશા અને ચિંતા ઘેરી વળે છે. ઘણા લોકો એવું સમજે છે કે થોડીવાર ઊંઘ કાઢવાથી પણ…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ રાજયોગ એક વિકસિત અને સમૃદ્ધ તત્ત્વજ્ઞાન – મનોવિજ્ઞાન

    તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૫. રાજયોગરાજયોગ એટલે પતંજલિ – પ્રણીત અષ્ટાંગયોગ. રાજયોગનું પોતાનું એક વિકસિત અને સમૃદ્ધ તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન છે, જેનો વિચાર આપણે આગળ કરીશું. અહીં આપણે રાજયોગના સાધનપથનો અર્થાત્ અષ્ટાંગયોગનો વિચાર કરીશું. હઠયોગ પ્રાણજ્ય દ્વારા ચિત્તજયની સાધના છે. રાજયોગ…

  • તરોતાઝા

    કેવું અદ્ભુત છે આપણું શરીર!

    આ પણ વિધિની એક વક્રતા છે કે જે દરેક શ્ર્વાસે-ઉચ્છવાસે આપણી સાથે સંકળાયેલી છે એવી આપણી જ કાયાથી કેટલા બધા અજાણ્યા છીએ!આવો, કુદરતની આવી વિસ્મયજનક ભેટને આપણે નજીકથી ઓળખી લઈએ આરોગ્ય + પ્લસ -સ્મૃતિ શાહ-મહેતા માનવ શરીર એ ઈશ્ર્વર સર્જિત…

  • આપણું ગુજરાત

    બળાત્કારના દૂષણને કરો હોળીમાં સ્વાહા:

    સમાજમાં અનેક પ્રકારના દૂષણો છે અને તેમાં પણ સૌથી હીન ગણીએ તો તે બળાત્કારનું દૂષણ ગણાય અને આ દૂષણને ડામવા માટે ફક્ત કાયદાની જ નહીં, પણ સમાજના સામૂહિક પ્રયત્નોની પણ જરૂર છે. આજે હોળી છે ત્યારે આપણે સમાજના આ દૂષણને…

  • આમચી મુંબઈ

    ઇન્ડિયન નેવીએ પકડેલા ૩૫ ચાંચિયાઓને મુંબઈ લવાયા

    અરબી સમુદ્રમાં દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું નૌકાદળે મુંબઈ: અત્યંત મુશ્કેલ એવું એન્ટી પાયરસી ઓપરેશન પાર પાડી અપહરણ કરાયેલા બલ્ગેરીયા દેશના જહાજ એક્સ રુએનને મુક્ત કરાવનાર ઇન્ડિયન નેવી(ભારતીય નૌકાદળ) દ્વારા ૩૫ સોમાલિયન ચાંચિયાઓને તાબામાં લેવામાં આવ્યા હતા. શનિવારે આ તમામ…

  • આમચી મુંબઈ

    બળબળતા તાપમાં શ્રમજીવીઓનો શ્રમ:

    સતત વધી રહેલી ગરમી અને તડકાથી મુંબઈગરાઓ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ક્રાફર્ડ માર્કેટમાં આવેલી મુંબઈના પોલીસ કમિશનરની ઓફિસ બિલ્ડિંગની છત ઉપર શ્રમજીવીઓ કામ કરી રહેલા કચકડે કંડેરાઇ ગયા હતા. ભર બપોરે આગ ઝરતી ગરમીમાં કામ કરી રહેેલા આ શ્રમજીવીઓ…

  • વેપાર

    નિકલ, બ્રાસ અને કોપરની અમુક વેરાઈટીઓમા નરમાઈ

    મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જના અહેવાલોની ગેરહાજરી છતાં તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી તેમ જ ગઈકાલે વિશ્ર્વ બજારમાં ધાતુના ભાવમાં નરમાઈનું વલણ રહ્યાના ઓવરનાઈટ અહેવાલને ધ્યાનમાં લેતાં આજે સતત બીજા સત્રમાં બ્રાસ, નિકલ અને કોપરની અમુક વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું…

  • પારસી મરણ

    પેરીન હોમી સુઇ તે મરહુમ હોમી કાવસજી સુઇના ધણિયાની. તે મરહુમો ધનમાય અને કુવરજી સુમારીવાલાના દીકરી. તે બેરોજ, દારાયસ, જેસમીન જસાવાલા તથા મરહુમ દેઝીના માતાજી. તે કેકોબાદ જસાવાલાના સાસુજી. તે રોકશન અને બુરજીનના મમાઇજી. (ઉં. વ. ૯૦) રે. ઠે. ૧૪૧,…

  • હિન્દુ મરણ

    દશા ઝારોળા વણિકખંભાત નિવાસી હાલ કાંદિવલી રોહિતભાઈ ફડિયા (ઉં. વ. ૮૬), તે સ્વ. વિદ્યા ગૌરી તથા સ્વ પુરુષોત્તમભાઈ ફડિયાના સુપુત્ર. મીરાબેનના પતિ. હેતલ, ખ્યાતિના પિતા. સ્વ. રોહિણીબેન બિપીનભાઈ પારેખ, મીનાક્ષીબેન નવીનભાઈ બૂચ, યામિનીબેન મહેન્દ્રભાઈ પટેલ, નિખિલભાઈ અને નીતિનભાઈના મોટાભાઈ ૨૨/૦૩/૨૪ને…

  • જૈન મરણ

    પાટણ જૈનપાટણ નિવાસી તંબોળીવાડાના હાલ બોરીવલી સ્વ. ભગવતીબેન ચીમનલાલ શાહ ના સુપુત્ર ક્રિર્તિ કુમાર શાહ (ઉં. વ. ૮૪) જે સ્વ.ચંદ્રિકાબેન શાહના પતિ. તથા હિરેન, મોના, કુંજનના પિતા તથા હેતલબેન ને કલ્પેશ કુમારના સસરા. સ્વ. મહેન્દ્રભાઈ ને ચંન્દ્રાબેનના ભાઈ. તા.- ૨૧/૦૩/૨૪…

Back to top button