Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 416 of 928
  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ),મંગળવાર, તા. ૨૬-૩-૨૦૨૪, વસંતોત્સવ પ્રારંભ ભારતીય દિનાંક ૬, માહે ચૈત્ર, શકે ૧૯૪૬ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૧ જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૧ પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • તરોતાઝા

    ફલાઇટ

    ટૂંકી વાર્તા – રાજેશ અંતાણી સેલફોન નજીક ખેંચીને રીમાએ ધ્યાનપૂર્વક જોયું. એમાં આનંદનો કોઇ મેસેજ ન હતો અને કોઇ મિસ્ડકોલ પણ. રીમા અકળાવા લાગી. સામે સામાન પડ્યો છે. પેકિંગ કરતાં કેટલાય દિવસ લાગ્યા. આનંદને કેટલીયવાર કહ્યું- એ વળી આમ, પણ-…

  • તરોતાઝા

    પ્રતિદિન ગરમી વધશે માટે પાણીજન્ય રોગો વિશે કાળજી રાખજો

    આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના આરોગ્યદાતાસૂર્ય મીન રાશિમંગળ કુંભ રાશિબુધ – મેષ રાશિમાં પ્રવેશગુરુ – મેષ રાશિશુક્ર – કુંભ રાશિ તા.૩૧ મીન રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ – મીન રાશિ વક્રીભ્રમણકેતુ – ક્ધયા રાશિ વક્રીભ્રમણહોળાષ્ટક પૂરા થતા તમામ શુભ…

  • તરોતાઝા

    વાતાવરણ ગરમ છે તો ખુદને કેમ ઠંડા રાખશો?

    સ્વાસ્થ્ય -રાજેશ યાજ્ઞિક દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર કે ગુજરાતમાં પણ ભીષણ ગરમીના સમાચાર દર ઉનાળે આપણે વાંચતા હોઈએ છીએ. ગરમીને કારણે થતાં મૃત્યુના કે હોસ્પિટલ જવું પડે તેવા બીમાર પાડવાના કિસ્સાઓ પણ મોટી સંખ્યામાં નોંધાય છે. ત્યારે નિષ્ણાતો નાની-નાની…

  • તરોતાઝા

    ગરમીમાં તન-મનને તાજગી બક્ષતું અમૃત : ‘ગુલકંદ’

    સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ભોજન બાદ ખોરાકને સારી રીતે પચાવવા સામાન્ય રીતે પાન ખાવાની આદત અનેક લોકોમાં જોવા મળે છે. તેમાં પણ કાઠિયાવાડી હોય તો ભોજન બાદ આખે આખું પાન મોંમાં મૂકીને ધીમે ધીમે તેનો આનંદ મમળાવે. અહીંઆપણે જે પાનની…

  • તરોતાઝા

    હોળી…

    આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે આપણે આપણાં જીવનકાળમાં અનેક પ્રકારનાં કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવવી પડે છે. જવાબદારીમાં માનવી એટલો બધો વ્યસ્ત થઈ જાય છે કે મનોરંજન કે હરવા-ફરવા માટે સમય મુશ્કેલીથી મળે છે.…

  • તરોતાઝા

    ગરમીની શરૂઆતમાં જ પડદાને બનાવો મોસમને સાનુકૂળ

    વિશેષ -અનુ આર ગરમીમાં એવા પડદા રાખવા જોઈએ જે રાહત અને ઠંડક આપે અને જે હલકા અને સાત્ત્વિક હોય. આથી જ ગરમી શરૂ થતાં જ ઘરના પડદાને મોસમને અનુકુળ બનાવી દેવાય તો ગરમીનો સામનો કરવામાં આસાની થાય છે. ગરમીમાં આપણે…

  • તરોતાઝા

    અધૂરી ઊંઘ એટલે હતાશા અને ચિંતાનું ઘર

    ઉંમર પ્રમાણે જાણો કે તમારે કેટલા કલાક સૂવું જરૂરી છે અગમચેતી -ભરત પટેલ ઘણા ડૉક્ટરોનું માનવું છે કે અધૂરી ઊંઘ લેનારા માનવોને ઘણી વાર હતાશા અને ચિંતા ઘેરી વળે છે. ઘણા લોકો એવું સમજે છે કે થોડીવાર ઊંઘ કાઢવાથી પણ…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ રાજયોગ એક વિકસિત અને સમૃદ્ધ તત્ત્વજ્ઞાન – મનોવિજ્ઞાન

    તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૫. રાજયોગરાજયોગ એટલે પતંજલિ – પ્રણીત અષ્ટાંગયોગ. રાજયોગનું પોતાનું એક વિકસિત અને સમૃદ્ધ તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન છે, જેનો વિચાર આપણે આગળ કરીશું. અહીં આપણે રાજયોગના સાધનપથનો અર્થાત્ અષ્ટાંગયોગનો વિચાર કરીશું. હઠયોગ પ્રાણજ્ય દ્વારા ચિત્તજયની સાધના છે. રાજયોગ…

Back to top button