• વેપાર

    ડૉલર નબળો પડતાં વૈશ્ર્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ/લંડન: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમા પણ ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આજે…

  • એકસ્ટ્રા અફેર

    મોસ્કોમાં ટેરર એટેક, આઈએસઆઈએસના વધતા ખતરાનું ટ્રેલર

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ રશિયાની રાજધાની મોસ્કો પાસેના ક્રાસ્નોગોર્સ્કીમાં આવેલા ક્રોકસ સિટી હોલમાં થયેલા હુમલાએ આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. આ હુમલામાં ૧૫૦થી વધારેનાં મોત થયાં છે અને અને ૧૦૦થી વધુ ઘાયલ થયા છે. ઘાયલો પૈકી ઘણાંની હાલત અત્યંત…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ),મંગળવાર, તા. ૨૬-૩-૨૦૨૪, વસંતોત્સવ પ્રારંભ ભારતીય દિનાંક ૬, માહે ચૈત્ર, શકે ૧૯૪૬ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૧ જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૧ પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • તરોતાઝા

    ફલાઇટ

    ટૂંકી વાર્તા – રાજેશ અંતાણી સેલફોન નજીક ખેંચીને રીમાએ ધ્યાનપૂર્વક જોયું. એમાં આનંદનો કોઇ મેસેજ ન હતો અને કોઇ મિસ્ડકોલ પણ. રીમા અકળાવા લાગી. સામે સામાન પડ્યો છે. પેકિંગ કરતાં કેટલાય દિવસ લાગ્યા. આનંદને કેટલીયવાર કહ્યું- એ વળી આમ, પણ-…

  • તરોતાઝા

    પ્રતિદિન ગરમી વધશે માટે પાણીજન્ય રોગો વિશે કાળજી રાખજો

    આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના આરોગ્યદાતાસૂર્ય મીન રાશિમંગળ કુંભ રાશિબુધ – મેષ રાશિમાં પ્રવેશગુરુ – મેષ રાશિશુક્ર – કુંભ રાશિ તા.૩૧ મીન રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ – મીન રાશિ વક્રીભ્રમણકેતુ – ક્ધયા રાશિ વક્રીભ્રમણહોળાષ્ટક પૂરા થતા તમામ શુભ…

  • તરોતાઝા

    વાતાવરણ ગરમ છે તો ખુદને કેમ ઠંડા રાખશો?

    સ્વાસ્થ્ય -રાજેશ યાજ્ઞિક દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર કે ગુજરાતમાં પણ ભીષણ ગરમીના સમાચાર દર ઉનાળે આપણે વાંચતા હોઈએ છીએ. ગરમીને કારણે થતાં મૃત્યુના કે હોસ્પિટલ જવું પડે તેવા બીમાર પાડવાના કિસ્સાઓ પણ મોટી સંખ્યામાં નોંધાય છે. ત્યારે નિષ્ણાતો નાની-નાની…

  • તરોતાઝા

    ગરમીમાં તન-મનને તાજગી બક્ષતું અમૃત : ‘ગુલકંદ’

    સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ભોજન બાદ ખોરાકને સારી રીતે પચાવવા સામાન્ય રીતે પાન ખાવાની આદત અનેક લોકોમાં જોવા મળે છે. તેમાં પણ કાઠિયાવાડી હોય તો ભોજન બાદ આખે આખું પાન મોંમાં મૂકીને ધીમે ધીમે તેનો આનંદ મમળાવે. અહીંઆપણે જે પાનની…

  • તરોતાઝા

    હોળી…

    આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે આપણે આપણાં જીવનકાળમાં અનેક પ્રકારનાં કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવવી પડે છે. જવાબદારીમાં માનવી એટલો બધો વ્યસ્ત થઈ જાય છે કે મનોરંજન કે હરવા-ફરવા માટે સમય મુશ્કેલીથી મળે છે.…

  • તરોતાઝા

    ગરમીની શરૂઆતમાં જ પડદાને બનાવો મોસમને સાનુકૂળ

    વિશેષ -અનુ આર ગરમીમાં એવા પડદા રાખવા જોઈએ જે રાહત અને ઠંડક આપે અને જે હલકા અને સાત્ત્વિક હોય. આથી જ ગરમી શરૂ થતાં જ ઘરના પડદાને મોસમને અનુકુળ બનાવી દેવાય તો ગરમીનો સામનો કરવામાં આસાની થાય છે. ગરમીમાં આપણે…

Back to top button