- તરોતાઝા
વાતાવરણ ગરમ છે તો ખુદને કેમ ઠંડા રાખશો?
સ્વાસ્થ્ય -રાજેશ યાજ્ઞિક દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર કે ગુજરાતમાં પણ ભીષણ ગરમીના સમાચાર દર ઉનાળે આપણે વાંચતા હોઈએ છીએ. ગરમીને કારણે થતાં મૃત્યુના કે હોસ્પિટલ જવું પડે તેવા બીમાર પાડવાના કિસ્સાઓ પણ મોટી સંખ્યામાં નોંધાય છે. ત્યારે નિષ્ણાતો નાની-નાની…
- તરોતાઝા
ગરમીમાં તન-મનને તાજગી બક્ષતું અમૃત : ‘ગુલકંદ’
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ભોજન બાદ ખોરાકને સારી રીતે પચાવવા સામાન્ય રીતે પાન ખાવાની આદત અનેક લોકોમાં જોવા મળે છે. તેમાં પણ કાઠિયાવાડી હોય તો ભોજન બાદ આખે આખું પાન મોંમાં મૂકીને ધીમે ધીમે તેનો આનંદ મમળાવે. અહીંઆપણે જે પાનની…
- તરોતાઝા
હોળી…
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે આપણે આપણાં જીવનકાળમાં અનેક પ્રકારનાં કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવવી પડે છે. જવાબદારીમાં માનવી એટલો બધો વ્યસ્ત થઈ જાય છે કે મનોરંજન કે હરવા-ફરવા માટે સમય મુશ્કેલીથી મળે છે.…
- તરોતાઝા
ગરમીની શરૂઆતમાં જ પડદાને બનાવો મોસમને સાનુકૂળ
વિશેષ -અનુ આર ગરમીમાં એવા પડદા રાખવા જોઈએ જે રાહત અને ઠંડક આપે અને જે હલકા અને સાત્ત્વિક હોય. આથી જ ગરમી શરૂ થતાં જ ઘરના પડદાને મોસમને અનુકુળ બનાવી દેવાય તો ગરમીનો સામનો કરવામાં આસાની થાય છે. ગરમીમાં આપણે…
- તરોતાઝા
અધૂરી ઊંઘ એટલે હતાશા અને ચિંતાનું ઘર
ઉંમર પ્રમાણે જાણો કે તમારે કેટલા કલાક સૂવું જરૂરી છે અગમચેતી -ભરત પટેલ ઘણા ડૉક્ટરોનું માનવું છે કે અધૂરી ઊંઘ લેનારા માનવોને ઘણી વાર હતાશા અને ચિંતા ઘેરી વળે છે. ઘણા લોકો એવું સમજે છે કે થોડીવાર ઊંઘ કાઢવાથી પણ…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ રાજયોગ એક વિકસિત અને સમૃદ્ધ તત્ત્વજ્ઞાન – મનોવિજ્ઞાન
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૫. રાજયોગરાજયોગ એટલે પતંજલિ – પ્રણીત અષ્ટાંગયોગ. રાજયોગનું પોતાનું એક વિકસિત અને સમૃદ્ધ તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન છે, જેનો વિચાર આપણે આગળ કરીશું. અહીં આપણે રાજયોગના સાધનપથનો અર્થાત્ અષ્ટાંગયોગનો વિચાર કરીશું. હઠયોગ પ્રાણજ્ય દ્વારા ચિત્તજયની સાધના છે. રાજયોગ…
- તરોતાઝા
કેવું અદ્ભુત છે આપણું શરીર!
આ પણ વિધિની એક વક્રતા છે કે જે દરેક શ્ર્વાસે-ઉચ્છવાસે આપણી સાથે સંકળાયેલી છે એવી આપણી જ કાયાથી કેટલા બધા અજાણ્યા છીએ!આવો, કુદરતની આવી વિસ્મયજનક ભેટને આપણે નજીકથી ઓળખી લઈએ આરોગ્ય + પ્લસ -સ્મૃતિ શાહ-મહેતા માનવ શરીર એ ઈશ્ર્વર સર્જિત…
- આપણું ગુજરાત
બળાત્કારના દૂષણને કરો હોળીમાં સ્વાહા:
સમાજમાં અનેક પ્રકારના દૂષણો છે અને તેમાં પણ સૌથી હીન ગણીએ તો તે બળાત્કારનું દૂષણ ગણાય અને આ દૂષણને ડામવા માટે ફક્ત કાયદાની જ નહીં, પણ સમાજના સામૂહિક પ્રયત્નોની પણ જરૂર છે. આજે હોળી છે ત્યારે આપણે સમાજના આ દૂષણને…
- આમચી મુંબઈ
ઇન્ડિયન નેવીએ પકડેલા ૩૫ ચાંચિયાઓને મુંબઈ લવાયા
અરબી સમુદ્રમાં દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું નૌકાદળે મુંબઈ: અત્યંત મુશ્કેલ એવું એન્ટી પાયરસી ઓપરેશન પાર પાડી અપહરણ કરાયેલા બલ્ગેરીયા દેશના જહાજ એક્સ રુએનને મુક્ત કરાવનાર ઇન્ડિયન નેવી(ભારતીય નૌકાદળ) દ્વારા ૩૫ સોમાલિયન ચાંચિયાઓને તાબામાં લેવામાં આવ્યા હતા. શનિવારે આ તમામ…
- આમચી મુંબઈ
બળબળતા તાપમાં શ્રમજીવીઓનો શ્રમ:
સતત વધી રહેલી ગરમી અને તડકાથી મુંબઈગરાઓ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ક્રાફર્ડ માર્કેટમાં આવેલી મુંબઈના પોલીસ કમિશનરની ઓફિસ બિલ્ડિંગની છત ઉપર શ્રમજીવીઓ કામ કરી રહેલા કચકડે કંડેરાઇ ગયા હતા. ભર બપોરે આગ ઝરતી ગરમીમાં કામ કરી રહેેલા આ શ્રમજીવીઓ…