- વેપાર
સતત ત્રણ સત્રની આગેકૂચ બાદ ત્રણ સત્રનાં સપ્તાહમાં શૅરબજારની ચાલનો આધાર વિદેશી ફંડોના વલણ પર
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા ડોવિશ સ્ટાન્સના સંકેત બાદ શેરબજારમાં પાછલા સતત ત્રણ સત્રમાં તેજીવાળાઓ હાવી રહ્યાં હતા, જોકે આ માત્ર ત્રણ સત્રના સપ્તાહમાં માસિક એક્સપાઇરી પણ આવતી હોવાથી અફડાતફડી અને ઊથલપાથલ જારી રહેવાની સંભાવના છે. આ…
- વેપાર
ફેડરલ તરફથી રેટ કટને લગતા વધુ સંકેતની આશા વચ્ચે વૈશ્ર્વિક શૅરબજારોમાં નરમાઇનું વલણ
ટોક્યો: અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની તૈયારી કરી રહી હોવાના આશાવાદ છતાં રોકાણકારો આ સંદર્ભના વધુ સંકેતની રાહ જોઇ રહ્યાં હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં સપ્તાહના પહેલા દિવસે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ફ્રાંસનો સીએસી-૪૦ ઇન્ડેક્સ ૮,૧૫૧.૯૪ પોઇન્ટના પ્રારંભિક સ્તરની…
- વેપાર
ડૉલર નબળો પડતાં વૈશ્ર્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ/લંડન: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમા પણ ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આજે…
- એકસ્ટ્રા અફેર
મોસ્કોમાં ટેરર એટેક, આઈએસઆઈએસના વધતા ખતરાનું ટ્રેલર
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ રશિયાની રાજધાની મોસ્કો પાસેના ક્રાસ્નોગોર્સ્કીમાં આવેલા ક્રોકસ સિટી હોલમાં થયેલા હુમલાએ આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. આ હુમલામાં ૧૫૦થી વધારેનાં મોત થયાં છે અને અને ૧૦૦થી વધુ ઘાયલ થયા છે. ઘાયલો પૈકી ઘણાંની હાલત અત્યંત…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ),મંગળવાર, તા. ૨૬-૩-૨૦૨૪, વસંતોત્સવ પ્રારંભ ભારતીય દિનાંક ૬, માહે ચૈત્ર, શકે ૧૯૪૬ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૧ જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૧ પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે…
- તરોતાઝા
પ્રતિદિન ગરમી વધશે માટે પાણીજન્ય રોગો વિશે કાળજી રાખજો
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના આરોગ્યદાતાસૂર્ય મીન રાશિમંગળ કુંભ રાશિબુધ – મેષ રાશિમાં પ્રવેશગુરુ – મેષ રાશિશુક્ર – કુંભ રાશિ તા.૩૧ મીન રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ – મીન રાશિ વક્રીભ્રમણકેતુ – ક્ધયા રાશિ વક્રીભ્રમણહોળાષ્ટક પૂરા થતા તમામ શુભ…
- તરોતાઝા
વાતાવરણ ગરમ છે તો ખુદને કેમ ઠંડા રાખશો?
સ્વાસ્થ્ય -રાજેશ યાજ્ઞિક દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર કે ગુજરાતમાં પણ ભીષણ ગરમીના સમાચાર દર ઉનાળે આપણે વાંચતા હોઈએ છીએ. ગરમીને કારણે થતાં મૃત્યુના કે હોસ્પિટલ જવું પડે તેવા બીમાર પાડવાના કિસ્સાઓ પણ મોટી સંખ્યામાં નોંધાય છે. ત્યારે નિષ્ણાતો નાની-નાની…
- તરોતાઝા
ગરમીમાં તન-મનને તાજગી બક્ષતું અમૃત : ‘ગુલકંદ’
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ભોજન બાદ ખોરાકને સારી રીતે પચાવવા સામાન્ય રીતે પાન ખાવાની આદત અનેક લોકોમાં જોવા મળે છે. તેમાં પણ કાઠિયાવાડી હોય તો ભોજન બાદ આખે આખું પાન મોંમાં મૂકીને ધીમે ધીમે તેનો આનંદ મમળાવે. અહીંઆપણે જે પાનની…
- તરોતાઝા
અધૂરી ઊંઘ એટલે હતાશા અને ચિંતાનું ઘર
ઉંમર પ્રમાણે જાણો કે તમારે કેટલા કલાક સૂવું જરૂરી છે અગમચેતી -ભરત પટેલ ઘણા ડૉક્ટરોનું માનવું છે કે અધૂરી ઊંઘ લેનારા માનવોને ઘણી વાર હતાશા અને ચિંતા ઘેરી વળે છે. ઘણા લોકો એવું સમજે છે કે થોડીવાર ઊંઘ કાઢવાથી પણ…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ રાજયોગ એક વિકસિત અને સમૃદ્ધ તત્ત્વજ્ઞાન – મનોવિજ્ઞાન
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૫. રાજયોગરાજયોગ એટલે પતંજલિ – પ્રણીત અષ્ટાંગયોગ. રાજયોગનું પોતાનું એક વિકસિત અને સમૃદ્ધ તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન છે, જેનો વિચાર આપણે આગળ કરીશું. અહીં આપણે રાજયોગના સાધનપથનો અર્થાત્ અષ્ટાંગયોગનો વિચાર કરીશું. હઠયોગ પ્રાણજ્ય દ્વારા ચિત્તજયની સાધના છે. રાજયોગ…