- ધર્મતેજ
તું તારું નિયત કર્મ કર
મનન – હેમંત વાળા નિયત-કર્મ માટે લગાવ ન હોવો જોઈએ. નિયત-કર્મ એ એક પ્રકારે ઉત્તરદાયિત્વ છે. આ કર્મ, અકર્મતાના ભાવથી થવું જરૂરી છે. સાથે સાથે કર્મ નિર્દોષ તેમ જ સત્ય આધારિત હોવું જરૂરી છે. શું કરવું અને શું ન કરવું…
શક્તિ રૂપેણ સંસ્થિતા
ચિંતન – હેમુ-ભીખુ સાંખ્ય દર્શન પ્રમાણે, પ્રકૃતિ અને પુરુષ, આ બે કાર્યરત થયા અને સૃષ્ટિનું સર્જન થયું. આમાં પુરુષ એટલે કે ચૈતન્ય માત્ર સાક્ષીભાવે કાર્યરત થાય છે તેમ કહેવામાં આવે છે. તે સિવાય, સમગ્ર સંસાર આ પ્રકૃતિનો વ્યાપ છે. પ્રકૃતિની…
- ધર્મતેજ
દુહામાં નારીકેન્દ્રી તથ્ય અને સત્ય
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની ત્રિયા એટલે સ્ત્રી-નારી. દેવ જેવા દેવને પણ નારી નમાવે. પરાજિત કરે. સ્ત્રી રાજસુખ અને રાજય પણ અપાવે. આ સંસારમાં સ્ત્રી જ કુશળ છે. સ્ત્રી જ નારી જ જગતની લાજ છે. જગતનું આભૂષ્ાણ છે. દુહામાં…
- ધર્મતેજ
જો મારો પુત્ર અંધ નીકળ્યો અને મારી સાથે છેતરપિંડી થઈ હશે તો હું સમસ્ત પૃથ્વીને રસાતાળ કરી દઈશ: હિરણ્યાક્ષ
શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ) માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ વૈકુંઠ લોક પહોંચે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ નાગશૈયા પર બિરાજમાન થાય છે માતા લક્ષ્મી તેમની પાસે બેસી માફી માંગતા કહે છે, ‘સ્વામી મેં તમારા પ્રેમ પર સંદેહ…
- ધર્મતેજ
પ્રભુ મલકે તો મૌસમ છલકે
આચમન – અનવર વલિયાણી નાનું બાળક માની આંગળી કે હાથ છૂટે તો રડવા માંડે. કારણ, ક્યાં જવું, શું કરવું, મારી સંભાળ કોણ લેશે…? વગેરે પ્રશ્ર્નો તેને દેખાય છે અને મૂંઝવણમાં નાખે છે. એજ પ્રમાણે માનવીનો સંબંધ કુદરત અને ઈશ્ર્વર સાથેનો…
હિન્દુ મરણ
કોળી પટેલગામ ગંધોરના સ્વ. મણીબેન તથા સ્વ. લલ્લુભાઇ લક્ષ્મણભાઇ પટેલનાં પુત્રવધૂ પુષ્પાબેન જીવણભાઇ પટેલ (ઉં. વ. ૬૭) શનિવાર, તા. ૩૦-૩-૨૪ રોજ દેવલોક પામ્યા છે. તે ગૌતમ, રાજેશ્રી (રીના)નાં માતા. લક્ષ્મીબેન, ઠાકોરભાઇ, સ્વ. પ્રવીણભાઇ, નિર્મળાબેન (નીમુબેન)નાં ભાભી. દમયંતીબેન, સ્વ. કાંતાબેનના જેઠાણી.…
- આમચી મુંબઈ
ઠંડું ફળ…
ઉનાળાની ગરમી વર્તાવા લાગી છે ત્યારે રાહત મેળવવા લોકો ઠંડા પીણા અને ફળો તરફ આકર્ષાવા લાગ્યા છે. હાલમાં મુંબઈ સહિત રાજ્યમાં ઠંડું ગણાતું ફળ કલિંગરની બહુડિમાન્ડ છે.(અમય ખરાડે)
- નેશનલ
કડક સુરક્ષા હેઠળ મુખ્તાર અંસારીની દફનવિધિ કરાઇ
અંતિમયાત્રા: ગાઝીપુર જિલ્લાના મોહમદાબાદ ખાતે શનિવારે કાઢવામાં આવેલી ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીની અંતિમયાત્રામાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ઈનસેટમાં પિતાના પાર્થિવ દેહની પાસે ઊભેલો પુત્ર ઉમર અન્સારી. (એજન્સી) ગાઝીપુર: ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીની ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાન ખાતે શનિવારે…
- નેશનલ
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ૧૬૮ રસ્તા બંધ
હિમવર્ષા: મનાલીમાં શનિવારે થયેલી ભારે હિમવર્ષા બાદ અટલ ટનલ રોહતંગ સાઉથ પોર્ટલ નજીકના રસ્તા પર બરફ છવાઈ ગયો હતો. (એજન્સી) શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ૧૬૮ રસ્તાઓ બંધ થયાં હોવાનું જાણવા મળે છે. સ્થાનિક હવામાન કચેરીએ હિમાચલ…
- નેશનલ
રાષ્ટ્રપતિએ ભારતરત્ન એનાયત કર્યા
ભારતરત્ન: દિલ્હીમાં શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવેલા એક સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને દેશના સર્વોચ્ચ ગણાતા ભારતરત્ન અવૉર્ડ (મરણોત્તર)થી નવાજ્યા હતા. કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે પિતા વતી આ અવૉર્ડ સ્વીકાર્યો હતો. (એજન્સી)…