Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 401 of 928
  • ધર્મતેજ

    પ્રભુ મલકે તો મૌસમ છલકે

    આચમન – અનવર વલિયાણી નાનું બાળક માની આંગળી કે હાથ છૂટે તો રડવા માંડે. કારણ, ક્યાં જવું, શું કરવું, મારી સંભાળ કોણ લેશે…? વગેરે પ્રશ્ર્નો તેને દેખાય છે અને મૂંઝવણમાં નાખે છે. એજ પ્રમાણે માનવીનો સંબંધ કુદરત અને ઈશ્ર્વર સાથેનો…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ ગંધોરના સ્વ. મણીબેન તથા સ્વ. લલ્લુભાઇ લક્ષ્મણભાઇ પટેલનાં પુત્રવધૂ પુષ્પાબેન જીવણભાઇ પટેલ (ઉં. વ. ૬૭) શનિવાર, તા. ૩૦-૩-૨૪ રોજ દેવલોક પામ્યા છે. તે ગૌતમ, રાજેશ્રી (રીના)નાં માતા. લક્ષ્મીબેન, ઠાકોરભાઇ, સ્વ. પ્રવીણભાઇ, નિર્મળાબેન (નીમુબેન)નાં ભાભી. દમયંતીબેન, સ્વ. કાંતાબેનના જેઠાણી.…

  • આમચી મુંબઈ

    ઠંડું ફળ…

    ઉનાળાની ગરમી વર્તાવા લાગી છે ત્યારે રાહત મેળવવા લોકો ઠંડા પીણા અને ફળો તરફ આકર્ષાવા લાગ્યા છે. હાલમાં મુંબઈ સહિત રાજ્યમાં ઠંડું ગણાતું ફળ કલિંગરની બહુડિમાન્ડ છે.(અમય ખરાડે)

  • નેશનલ

    કડક સુરક્ષા હેઠળ મુખ્તાર અંસારીની દફનવિધિ કરાઇ

    અંતિમયાત્રા: ગાઝીપુર જિલ્લાના મોહમદાબાદ ખાતે શનિવારે કાઢવામાં આવેલી ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીની અંતિમયાત્રામાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ઈનસેટમાં પિતાના પાર્થિવ દેહની પાસે ઊભેલો પુત્ર ઉમર અન્સારી. (એજન્સી) ગાઝીપુર: ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીની ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાન ખાતે શનિવારે…

  • નેશનલ

    હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ૧૬૮ રસ્તા બંધ

    હિમવર્ષા: મનાલીમાં શનિવારે થયેલી ભારે હિમવર્ષા બાદ અટલ ટનલ રોહતંગ સાઉથ પોર્ટલ નજીકના રસ્તા પર બરફ છવાઈ ગયો હતો. (એજન્સી) શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ૧૬૮ રસ્તાઓ બંધ થયાં હોવાનું જાણવા મળે છે. સ્થાનિક હવામાન કચેરીએ હિમાચલ…

  • નેશનલ

    રાષ્ટ્રપતિએ ભારતરત્ન એનાયત કર્યા

    ભારતરત્ન: દિલ્હીમાં શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવેલા એક સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને દેશના સર્વોચ્ચ ગણાતા ભારતરત્ન અવૉર્ડ (મરણોત્તર)થી નવાજ્યા હતા. કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે પિતા વતી આ અવૉર્ડ સ્વીકાર્યો હતો. (એજન્સી)…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    ગામ દુધઇ હાલ ઘાટકોપર સ્વ. ભોજરાજજી દામજી પટેલ તથા સ્વ. નાથીબેન ભોજરાજ પટેલના જયેષ્ઠ સુપુત્ર રહીશ ભોજરાજ પટેલ (ઉં. વ.૫૯) ગુરુવાર, તા. ૨૮-૩-૨૪ના કૈલાસવાસી થયેલ છે. તે ગં. સ્વ. કાંતાબેનના પતિ. જઇતા, સ્વ. શ્ર્વેતા, પ્રજેશ તથા કુશાગ્રના પિતાશ્રી. તે ચિરાગ,…

  • જૈન મરણ

    ગોંડલ નિવાસી, હાલ મુંબઇ સ્વ. નીલાબેન તથા સ્વ. સુરેશકુમાર કિરચંદભાઇ સંઘાણીનો નાનો પુત્ર, ચેતન સુરેશ સંઘાણી (ચીકુ) (ઉં. વ. ૫૨) તે સ્વ. હેતલના પતિ. તથા જનઇના પિતા અને કેતનનો નાનો ભાઇ તથા વિજય લક્ષ્મીચંદ શેઠના ભાણેજ. તા. ૨૮-૩-૨૪ના અરિહંતશરણ પામેલ…

  • વેપાર

    સોનામાં ઝડપી તેજી સાથે રિટેલ સ્તરની માગ તળિયે, માર્ચમાં આયાતમાં નોંધપાત્ર ઘટાડો

    કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકાનાં ફેબ્રુઆરી મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર (પીસીઈ)નાં ડેટાની જાહેરાત પૂર્વે ગત ગુરુવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદ સાથે સોનાચાંદીમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. પ્રાપ્ત…

Back to top button