- વેપાર
ટીપ્લસઝીરો: રોકાણકારો માટે નવો વિકલ્પ, આજે રોકડા ને ઉધાર કાલે
કરંટ ટોપિક – નિલેશ વાઘેલા મુંબઇ: ભારતીય શેરબજારમાં ટીપ્લસઝીરો સેટલમેન્ટ સિસ્ટમનું બીટા વર્ઝન પાછલા સપ્તાહે પ્રાયોગિક લોન્ચ થઇ ગયું છે અને તેમાં તબક્કવાર ધોરણે નવી સ્ક્રીપ્સનો ઉમેરો થતો રહેશે. સરળ શબ્દોમાં કહી શકાય કે ટીપ્લસઝીરો, રોકાણકારો માટે એક એવો નવો…
- એકસ્ટ્રા અફેર
કોંગ્રેસની કરચોરી, સાચી વિગતો કોણ છૂપાવી રહ્યું છે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોંગ્રેસને બાકી ઈન્કમટેક્સ, દંડ અને વ્યાજ પેટે ૧૮૦૦ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી માટે નવી ડિમાન્ડ નોટિસ પાઠવી એ સાથે જ નવું કમઠાણ શરૂ થયું છે. કોંગ્રેસે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીને ‘ટેક્સ ટેરરિઝમ’ ગણાવીને હોહા…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૧-૪-૨૦૨૪ ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક ૧૨, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૭પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩પારસી…
સુભાષિતનો રસાસ્વાદ
वदनं प्रसाद सदनं सदयंं हृदयं सुधामुचो वाचःकरणं परोपकरण येषां केयां न ते द्या : – સુભાષિત સંગ્રહ ભાવાર્થ: મુખાકૃતિ પ્રસન્નતાનું ઘર હોય, દયાળુ હૃદય હોય, અમૃત નીતરતી વાણી હોય, કાર્યો પરોપકારના હોય એવા માણસો કોને વંદનીય નથી? મતલબ કે આવા…
- ધર્મતેજ
યોગાસનો: શરીરમાં પ્રાણ ફૂંકે તે પ્રાણાયામ
યોગ-વિજ્ઞાન- મુકેશ પંડ્યા પ્રાણાયમની વિવિધ ક્રિયાઓ દ્વારા શ્ર્વાસનું નિયમન કરે તો માત્ર શારીરિક જ નહિ, માનસિક અને આધ્યાત્મિક ફાયદા પણ થાય છે. (૧૧)આજના ભૌતિકયુગમાં શહેરીકરણ, વસ્તી ગીચતા, ઔદ્યોગિકરણ તથા પ્રદૂષણયુક્ત હવા, પાણી, જમીન વગેરેમાં સતત વધારો થતો રહ્યો છે. આવી…
- ધર્મતેજ
ઘરમાં મુસ્કુરાતું બાળક એ પરમાત્માનું રૂપ છે, પરમાત્માનું ટ્રાન્સલેશન છે
માનસ મંથન – મોરારિબાપુ બાપ! અભિરામનો અર્થ થાય છે આનંદ સ્વરૂપ અને આનંદ આપનારું સંસારમાં જે વ્યક્તિ સદા આનંદમાં રહેતી હોય અને એ વ્યક્તિ દુનિયામાં આનંદ જ વહેંચતી હોય, એને મંગલમૂર્તિ કહેવામાં જરાય સંકોચ રાખતા નહીં. એક બાળક તમારા આંગણામાં…
- ધર્મતેજ
“અલૌકિક દર્શન ભરતજીની વેદના
જીવનનું અમૃત – ભાણદેવ પોતાનો કોઈ વાંક ન હોય, ગુનામાં પોતાની કોઈ ભાગીદારી ન હોય, છતાં દુનિયા જેમને ગુનેગાર ગણે તે વેદના કેટલી આકરી હોય છે! એટલું જ નહિં, પરંતુ આ ગુનો પોતાના પરમ પૂજ્ય વડીલબંધુ પ્રત્યે હોય તો? એટલું…
- ધર્મતેજ
નિ૨ાંત સંપ્રદાયના ભક્તોની વાણી
અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ ત્રિવેણી ટંકશાળ બંદા ત્રિવેણી ટંકશાળ જી,ત્રિવેણીના ઘાટ ઉપ૨, મિટ્યા બ્રહ્મ જ નામ઼.બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦તિમિ૨ ટળ્યા ને ભાણ ગિયો, એવો અગમ ઈ ઘાટ જીકોટિ ભાણની ઉપ૨ે, જોવો ઈ ચળકાટ..બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦ઘાટે આવે ઈ…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ઉત્તર પ્રદેશમાં મંદાકિની મંદિરના કિનારે આવેલા તીર્થસ્થળની ઓળખાણ પડી? લોકવાયકા પ્રમાણે ભગવાન રામે વનવાસનાં ૧૪ વર્ષોમાંથી ૧૧ વર્ષ અહીં વ્યતીત કર્યાં હતાં. અ) મહાબોધિ મંદિર બ) બિરલા મંદિર ક) ચિત્રકૂટ ધામ ડ) પ્રયાગ કુંડ ભાષા વૈભવ…A Bગુંટુર બિહારછાપરા ઝારખંડકોસંબા…
- ધર્મતેજ
અંજામ
ટૂંકી વાર્તા – યોગેશ પંડ્યા ‘એ મારી ભૂલ હતી સાહેબ. મને ખ્યાલ નહોતો કે મારા એકમાત્ર કાગળનો આવો અંજામ આવશે. આવો બૂરો અંજામ મેં કલ્પ્યો પણ નહોતો!’ ‘બૂરો અંજામ?’ અનુરાગ હસી પડ્યો: ‘અંજામ તો બહુ સરસ આવ્યો છે પરમાર. તમે…