• ધર્મતેજ

    “અલૌકિક દર્શન ભરતજીની વેદના

    જીવનનું અમૃત – ભાણદેવ પોતાનો કોઈ વાંક ન હોય, ગુનામાં પોતાની કોઈ ભાગીદારી ન હોય, છતાં દુનિયા જેમને ગુનેગાર ગણે તે વેદના કેટલી આકરી હોય છે! એટલું જ નહિં, પરંતુ આ ગુનો પોતાના પરમ પૂજ્ય વડીલબંધુ પ્રત્યે હોય તો? એટલું…

  • ધર્મતેજ

    નિ૨ાંત સંપ્રદાયના ભક્તોની વાણી

    અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ ત્રિવેણી ટંકશાળ બંદા ત્રિવેણી ટંકશાળ જી,ત્રિવેણીના ઘાટ ઉપ૨, મિટ્યા બ્રહ્મ જ નામ઼.બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦તિમિ૨ ટળ્યા ને ભાણ ગિયો, એવો અગમ ઈ ઘાટ જીકોટિ ભાણની ઉપ૨ે, જોવો ઈ ચળકાટ..બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦ઘાટે આવે ઈ…

  • ધર્મતેજ

    અંજામ

    ટૂંકી વાર્તા – યોગેશ પંડ્યા ‘એ મારી ભૂલ હતી સાહેબ. મને ખ્યાલ નહોતો કે મારા એકમાત્ર કાગળનો આવો અંજામ આવશે. આવો બૂરો અંજામ મેં કલ્પ્યો પણ નહોતો!’ ‘બૂરો અંજામ?’ અનુરાગ હસી પડ્યો: ‘અંજામ તો બહુ સરસ આવ્યો છે પરમાર. તમે…

  • ધર્મતેજ

    તું તારું નિયત કર્મ કર

    મનન – હેમંત વાળા નિયત-કર્મ માટે લગાવ ન હોવો જોઈએ. નિયત-કર્મ એ એક પ્રકારે ઉત્તરદાયિત્વ છે. આ કર્મ, અકર્મતાના ભાવથી થવું જરૂરી છે. સાથે સાથે કર્મ નિર્દોષ તેમ જ સત્ય આધારિત હોવું જરૂરી છે. શું કરવું અને શું ન કરવું…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?ઉત્તર પ્રદેશમાં મંદાકિની મંદિરના કિનારે આવેલા તીર્થસ્થળની ઓળખાણ પડી? લોકવાયકા પ્રમાણે ભગવાન રામે વનવાસનાં ૧૪ વર્ષોમાંથી ૧૧ વર્ષ અહીં વ્યતીત કર્યાં હતાં. અ) મહાબોધિ મંદિર બ) બિરલા મંદિર ક) ચિત્રકૂટ ધામ ડ) પ્રયાગ કુંડ ભાષા વૈભવ…A Bગુંટુર બિહારછાપરા ઝારખંડકોસંબા…

  • શક્તિ રૂપેણ સંસ્થિતા

    ચિંતન – હેમુ-ભીખુ સાંખ્ય દર્શન પ્રમાણે, પ્રકૃતિ અને પુરુષ, આ બે કાર્યરત થયા અને સૃષ્ટિનું સર્જન થયું. આમાં પુરુષ એટલે કે ચૈતન્ય માત્ર સાક્ષીભાવે કાર્યરત થાય છે તેમ કહેવામાં આવે છે. તે સિવાય, સમગ્ર સંસાર આ પ્રકૃતિનો વ્યાપ છે. પ્રકૃતિની…

  • ધર્મતેજ

    દુહામાં નારીકેન્દ્રી તથ્ય અને સત્ય

    ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની ત્રિયા એટલે સ્ત્રી-નારી. દેવ જેવા દેવને પણ નારી નમાવે. પરાજિત કરે. સ્ત્રી રાજસુખ અને રાજય પણ અપાવે. આ સંસારમાં સ્ત્રી જ કુશળ છે. સ્ત્રી જ નારી જ જગતની લાજ છે. જગતનું આભૂષ્ાણ છે. દુહામાં…

  • ધર્મતેજ

    જો મારો પુત્ર અંધ નીકળ્યો અને મારી સાથે છેતરપિંડી થઈ હશે તો હું સમસ્ત પૃથ્વીને રસાતાળ કરી દઈશ: હિરણ્યાક્ષ

    શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ) માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ વૈકુંઠ લોક પહોંચે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ નાગશૈયા પર બિરાજમાન થાય છે માતા લક્ષ્મી તેમની પાસે બેસી માફી માંગતા કહે છે, ‘સ્વામી મેં તમારા પ્રેમ પર સંદેહ…

  • ધર્મતેજ

    પ્રભુ મલકે તો મૌસમ છલકે

    આચમન – અનવર વલિયાણી નાનું બાળક માની આંગળી કે હાથ છૂટે તો રડવા માંડે. કારણ, ક્યાં જવું, શું કરવું, મારી સંભાળ કોણ લેશે…? વગેરે પ્રશ્ર્નો તેને દેખાય છે અને મૂંઝવણમાં નાખે છે. એજ પ્રમાણે માનવીનો સંબંધ કુદરત અને ઈશ્ર્વર સાથેનો…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ ગંધોરના સ્વ. મણીબેન તથા સ્વ. લલ્લુભાઇ લક્ષ્મણભાઇ પટેલનાં પુત્રવધૂ પુષ્પાબેન જીવણભાઇ પટેલ (ઉં. વ. ૬૭) શનિવાર, તા. ૩૦-૩-૨૪ રોજ દેવલોક પામ્યા છે. તે ગૌતમ, રાજેશ્રી (રીના)નાં માતા. લક્ષ્મીબેન, ઠાકોરભાઇ, સ્વ. પ્રવીણભાઇ, નિર્મળાબેન (નીમુબેન)નાં ભાભી. દમયંતીબેન, સ્વ. કાંતાબેનના જેઠાણી.…

Back to top button