• તરોતાઝા

    ખાંડ કે ગોળ ક્યું સારું?

    હેલ્થ-વેલ્થ – નિધિ ભટ્ટ પશ્ર્ચિમી સંસ્કૃતિના આગમન પહેલાં ભારતમાં ગોળનો ઉપયોગ ખાંડના પ્રમાણ કરતાં ખૂબ જ વધારે હતો. આપણા પૂર્વજો ગોળનો રોજિંદા આહારમાં ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા, પરંતુ ત્યારબાદ ભારતમાં ગોળની જગ્યાએ ખાંડનો ઘરોઘર ઉપયોગ વધવા લાગ્યો. વળી, આજે…

  • રોજિંદા જીવનમાં આકર્ષક દેખાવાની સરળ રીતો

    વિશેષ – નીલોફર આકર્ષક દેખાવું એ પણ એક કળા છે. જો તમારી પાસે આકર્ષક દેખાવાની કળા નથી, તો તમે પરી જેવા હશો તો પણ તમે સુંદર નહીં ગણાવ કારણ કે સુંદરતાનું બિરુદ એ મહિલાઓને આપવામાં આવે છે જે સુંદર હોવાની…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • જૈન મરણ

    શ્રી ખંભાત વિશા શ્રીમાળી જૈનખંભાત નિવાસી હાલ બોરીવલી, મુંબઈ, ગં.સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ ચોક્સી, (ઉં. વ. ૮૨) ૨૯-૩-૨૪ શુકવારના અરિહંતશરણ પામેલ છે. સ્વ. મહેન્દ્ર ભાઈ બંસીલાલ ચોકસીના પત્ની. આશિષભાઈ તથા અમિતભાઈના માતૃશ્રી. દશેનાબેન તથા કીંજલબેનના સાસુ. સ્વ.બંસીલાલ તથા સ્વ.ભૂરીબેનના વહુ. સ્વ.વિનોદભાઈ,…

  • વેપારIndian stock market opens flat, Sensex and Nifty fall

    ટીપ્લસઝીરો: રોકાણકારો માટે નવો વિકલ્પ, આજે રોકડા ને ઉધાર કાલે

    કરંટ ટોપિક – નિલેશ વાઘેલા મુંબઇ: ભારતીય શેરબજારમાં ટીપ્લસઝીરો સેટલમેન્ટ સિસ્ટમનું બીટા વર્ઝન પાછલા સપ્તાહે પ્રાયોગિક લોન્ચ થઇ ગયું છે અને તેમાં તબક્કવાર ધોરણે નવી સ્ક્રીપ્સનો ઉમેરો થતો રહેશે. સરળ શબ્દોમાં કહી શકાય કે ટીપ્લસઝીરો, રોકાણકારો માટે એક એવો નવો…

  • એકસ્ટ્રા અફેર

    કોંગ્રેસની કરચોરી, સાચી વિગતો કોણ છૂપાવી રહ્યું છે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોંગ્રેસને બાકી ઈન્કમટેક્સ, દંડ અને વ્યાજ પેટે ૧૮૦૦ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી માટે નવી ડિમાન્ડ નોટિસ પાઠવી એ સાથે જ નવું કમઠાણ શરૂ થયું છે. કોંગ્રેસે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીને ‘ટેક્સ ટેરરિઝમ’ ગણાવીને હોહા…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૧-૪-૨૦૨૪ ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક ૧૨, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૭પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩પારસી…

  • સુભાષિતનો રસાસ્વાદ

    वदनं प्रसाद सदनं सदयंं हृदयं सुधामुचो वाचःकरणं परोपकरण येषां केयां न ते द्या : – સુભાષિત સંગ્રહ ભાવાર્થ: મુખાકૃતિ પ્રસન્નતાનું ઘર હોય, દયાળુ હૃદય હોય, અમૃત નીતરતી વાણી હોય, કાર્યો પરોપકારના હોય એવા માણસો કોને વંદનીય નથી? મતલબ કે આવા…

  • ધર્મતેજ

    નિ૨ાંત સંપ્રદાયના ભક્તોની વાણી

    અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ ત્રિવેણી ટંકશાળ બંદા ત્રિવેણી ટંકશાળ જી,ત્રિવેણીના ઘાટ ઉપ૨, મિટ્યા બ્રહ્મ જ નામ઼.બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦તિમિ૨ ટળ્યા ને ભાણ ગિયો, એવો અગમ ઈ ઘાટ જીકોટિ ભાણની ઉપ૨ે, જોવો ઈ ચળકાટ..બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦ઘાટે આવે ઈ…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?ઉત્તર પ્રદેશમાં મંદાકિની મંદિરના કિનારે આવેલા તીર્થસ્થળની ઓળખાણ પડી? લોકવાયકા પ્રમાણે ભગવાન રામે વનવાસનાં ૧૪ વર્ષોમાંથી ૧૧ વર્ષ અહીં વ્યતીત કર્યાં હતાં. અ) મહાબોધિ મંદિર બ) બિરલા મંદિર ક) ચિત્રકૂટ ધામ ડ) પ્રયાગ કુંડ ભાષા વૈભવ…A Bગુંટુર બિહારછાપરા ઝારખંડકોસંબા…

Back to top button