Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 398 of 928
  • આમચી મુંબઈ

    બિલાડીબેનનો બપોરનો પોરો:

    ગામડાની જેમ મુંબઈ જેવા શહેરમાં બપોરે કામમાંથી બ્રેક લઇને પોરો ખાવાનું કે એકાદ કલાકની ઊંઘ ખેંચી લેવાનું તો મુંબઈગરાઓના નસીબમાં ન હોય. જોકે, મુંબઈની ફૂટપાથ પર બળબળતા તાપમાં બે બિલાડી ચટાઇ પર આરામ ફરમાવતી કચકડે કંડેરાઇ ગઇ હતી, જ્યારે પાછળ…

  • વેપાર

    ફેડરલ દ્વારા જૂનથી રેટ કટનો આશાવાદ પ્રબળ બનતાં વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએ

    સ્થાનિકમાં સોનું 1712ની તેજી સાથે 68,000ની પાર, ચાંદીએ 75,000ની સપાટી કુદાવી (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના ફેબ્રુઆરી મહિનાના ફુગાવાના ડેટા અપેક્ષાકૃત 0.3 ટકાની વૃદ્ધિ જોવા મળતાં ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બનતાં આજે…

  • પારસી મરણ

    કાવસ ખુશરૂ સેનિયર તે મરહુમો નરગીશ તથા ખુશરૂના દીકરા. તે બખ્તાવર મહેરબાન રોશનરવાનના ભાઈ. તે શાહઝરીન ને શીરીનના મામા. તે પરવીન જમુલાના અંકલ. (ઉં.વ. 69). રહેવાનું ઠેકાણું: એ/12, 2જે માળે, નંદન કો. ઓ. હા. સોસાયટી, કેડલ રોડ, માહીમ, મુંબઈ-400016. ઉઠમણાંની…

  • હિન્દુ મરણ

    વિશા લાડ વણિકમુંબઈ નિવાસી વિપીન (બાબુલ) પરીખના પત્ની છાયા પરીખ (ઉં.વ. 63) તે સ્વ. રોબીન, શ્રુતીના માતા. પારસ, સંજનાના સાસુ. દિલીપ, રંજનાના બેન. અવિનાશ, ભરત, સ્વ. રોહિણીના ભાભી શનિવાર, તા. 30-3-24ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.પરજિયા સોનીગામ જસદણ,…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનખાખીજાળીયા નિવાસી હાલ વિલેપાર્લા ભાનુમતી બાટવીયા (ઉં.વ. 82) તા. 30-3-24ના દેહવિલય થયેલ છે. તે દિનેશચંદ્ર ફૂલચંદ બાટવીયાના ધર્મપત્ની. નિરવ, અ. સૌ. અલ્પાના માતુશ્રી. અ. સૌ. બિના, વિપુલ દિનેશચંદ્ર કોઠારીના સાસુ. પ્રભુદાસભાઈ, પ્રવિણભાઈ, જશવંતભાઈ, કુંદનબેન બળવંતરાય લાખાણી, અ.…

  • એકસ્ટ્રા અફેર

    `કચ્ચાતીવુ’નું કૉંગ્રેસનું કમઠાણ, ભાજપ પણ કાંઈ કમ નથી

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ તમિલનાડુમાં 18 એપ્રિલે પહેલા તબક્કામાં જ લોકસભાની ચૂંટણી છે ને એ ચૂંટણી પહેલાં ભાજપે કચ્ચાતીવુ' ટાપુનો મુદ્દો ઉઠાવ્યો છે. દેશના એક ટોચના અંગ્રેજી અખબારમાં ભૂતકાળની કૉંગ્રેસ સરકારોના અણઘડ વહીવટના કારણેકચ્ચાતીવુ’ ટાપુ શ્રીલંકાના કબજામાં જતો રહ્યો…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), મંગળવાર, તા. 2-4-2024,કાલાષ્ટમીભારતીય દિનાંક 13, માહે ચૈત્ર, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ વદ-8જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ વદ-8પારસી શહેનશાહી રોજ 21મો રામ, માહે 8મો આવાં, સને 1393પારસી કદમી…

  • તરોતાઝા

    દુનિયામાં અંધત્વ આજે પણ એક ગંભીર સમસ્યા છે

    કવર સ્ટોરી-માજિદ અલીમ નેત્રહીનતા અંગે જાગૃતિ ફેલાવવા માટે ૧૯૬૦થી ભારત સરકાર પહેલીથી લઈને સાતમી એપ્રિલની વચ્ચે અંધત્વ નિવારણ સપ્તાહનું આયોજન કરે છે. સરકાર આ આખા અઠવાડિયા દરમિયાન તે વર્ષે નક્કી કરવામાં આવેલી થીમને આધારે અનેક પ્રકારની ઝુંબેશ ચલાવતી હોય છે,…

  • તરોતાઝા

    દર્દીઓના સાજા થવામાં અસરકારક દવાનું કામ કરે છે પ્રેમની હૂંફ

    વિશેષ- નમ્રતા નદીમ પ્રેમલતા છેલ્લા એક વર્ષથી સતત ઉદાસ રહેતી હતી. તે હંમેશાં ચીડચીડી રહેતી અને લોકોથી દૂર રહેવું તેની આદત બની ગઈ હતી. મૈત્રિણીઓથી સાથે જ નહીં, પરંતુ તે તેના પરિવારના સભ્યો સાથે પણ વધુ વાત કરતી નહોતી. ખરેખર…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ યૌગિક મનોવિજ્ઞાન

    તંદુરસ્તી-મનદુરસ્તી- ભાણદેવ ૧.પ્રસ્તાવ : યૌગિક માનચિકિત્સાનાં સ્વરૂપ, સિદ્ધાંતો, પદ્ધતિઓ અને વિનિયોગને સમજવા માટે સૌથી પહેલાં આપણે યૌગિક મનોવિજ્ઞાનને સમજવું જોઈએ. કોઈ પણ માનસચિકિત્સાના પાયામાં, તેના આધારરૂપે તેનું પોતાનું એક વિશિષ્ટ મનોવિજ્ઞાન હોય છે. દૃષ્ટાંતત: ફ્રોઈડ માનસચિકિત્સાપદ્ધતિ તરીકે મનોવિશ્ર્લેષણપદ્ધતિ આપે છે…

Back to top button