• આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), મંગળવાર, તા. 2-4-2024,કાલાષ્ટમીભારતીય દિનાંક 13, માહે ચૈત્ર, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ વદ-8જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ વદ-8પારસી શહેનશાહી રોજ 21મો રામ, માહે 8મો આવાં, સને 1393પારસી કદમી…

  • તરોતાઝા

    દુનિયામાં અંધત્વ આજે પણ એક ગંભીર સમસ્યા છે

    કવર સ્ટોરી-માજિદ અલીમ નેત્રહીનતા અંગે જાગૃતિ ફેલાવવા માટે ૧૯૬૦થી ભારત સરકાર પહેલીથી લઈને સાતમી એપ્રિલની વચ્ચે અંધત્વ નિવારણ સપ્તાહનું આયોજન કરે છે. સરકાર આ આખા અઠવાડિયા દરમિયાન તે વર્ષે નક્કી કરવામાં આવેલી થીમને આધારે અનેક પ્રકારની ઝુંબેશ ચલાવતી હોય છે,…

  • તરોતાઝા

    દર્દીઓના સાજા થવામાં અસરકારક દવાનું કામ કરે છે પ્રેમની હૂંફ

    વિશેષ- નમ્રતા નદીમ પ્રેમલતા છેલ્લા એક વર્ષથી સતત ઉદાસ રહેતી હતી. તે હંમેશાં ચીડચીડી રહેતી અને લોકોથી દૂર રહેવું તેની આદત બની ગઈ હતી. મૈત્રિણીઓથી સાથે જ નહીં, પરંતુ તે તેના પરિવારના સભ્યો સાથે પણ વધુ વાત કરતી નહોતી. ખરેખર…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ યૌગિક મનોવિજ્ઞાન

    તંદુરસ્તી-મનદુરસ્તી- ભાણદેવ ૧.પ્રસ્તાવ : યૌગિક માનચિકિત્સાનાં સ્વરૂપ, સિદ્ધાંતો, પદ્ધતિઓ અને વિનિયોગને સમજવા માટે સૌથી પહેલાં આપણે યૌગિક મનોવિજ્ઞાનને સમજવું જોઈએ. કોઈ પણ માનસચિકિત્સાના પાયામાં, તેના આધારરૂપે તેનું પોતાનું એક વિશિષ્ટ મનોવિજ્ઞાન હોય છે. દૃષ્ટાંતત: ફ્રોઈડ માનસચિકિત્સાપદ્ધતિ તરીકે મનોવિશ્ર્લેષણપદ્ધતિ આપે છે…

  • તરોતાઝા

    શ્ર્વાનાવતાર

    ટૂંકી વાર્તા- જગદીપ ઉપાધ્યાય બીજા હાર્ટએટેક પછી ક્યારેક ક્યારેક તે કથામાં જતો. એકવાર કોઇ કથામાં તેણે મહારાજના મુખેથી સાંભળેલું, “માણસને મરતા પહેલા એક સ્વપ્ન આવે છે ને તે સ્વપ્નમાં પોતે આગલા જન્મમાં જે બનીને અવતરવાનો હોય તે દેખાય છે અને…

  • તરોતાઝા

    માનસિક રોગોથી પીડિત દર્દીઓએ શિવલિંગ પર જળાભિષેક કરવાનો નિયમ બનાવવો

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના આરોગ્ય દાતાસૂર્ય – મીન રાશિમંગળ – કુંભ રાશિબુધ – મેષ રાશિ માં પ્રવેશગુરુ – મેષ રાશિશુક્ર – મીન રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ – મીન રાશિ વક્રીભ્રમણકેતુ – ક્ધયા રાશિ વક્રીભ્રમણસર્વે વાંચકોને શરૂ…

  • તરોતાઝા

    ગરમીની શરૂઆત સાથે જ માથું ઊંચકતા રોગો

    સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક તમે આ લેખ વાંચી રહ્યા હશો ત્યારે હોળીને એક અઠવાડિયું બાકી હશે. આપણે ત્યાં મનાય છે, હોળી પ્રાકટ્ય પછી દેશમાં ધીમેધીમે ઉનાળાનો પ્રવેશ શરૂ થઇ જાય છે. જોકે, પૃથ્વીના જળવાયુ પરિવર્તનને કારણે આપણને ગરમીનો અહેસાસ પહેલેથી…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?ઈરાનમાં ઉગાડી યુરોપ અને અમેરિકામાં લોકપ્રિય બનેલા આ ખટમીઠા ફળની ઓળખાણ પડી? આ ફળમાં પાણીનું પ્રમાણ ખાસ્સું હોવાથી મુંબઈના લોકોનું મનગમતું છે. અ) એવોકાડો બ) પીચ ક) કિવી ડ) ઓલિવ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bબગાસું Contentઆળસુ…

  • તરોતાઝા

    પાચનક્રિયાને મજબૂત બનાવે સફેદ ડુંગળી

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થવા લાગી છે. કાગડોળે રાહ જોવાતી કેરી બજારમાં દેખાવા લાગી છે. ધનિકોના ભોજનમાં કેરીની વિવિધતા પીરસાવા લાગી છે. આમ આદમી, કિંમત પરવડે તેવાં ભાવ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પરસેવાની…

  • તરોતાઝા

    ખાંડ કે ગોળ ક્યું સારું?

    હેલ્થ-વેલ્થ – નિધિ ભટ્ટ પશ્ર્ચિમી સંસ્કૃતિના આગમન પહેલાં ભારતમાં ગોળનો ઉપયોગ ખાંડના પ્રમાણ કરતાં ખૂબ જ વધારે હતો. આપણા પૂર્વજો ગોળનો રોજિંદા આહારમાં ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા, પરંતુ ત્યારબાદ ભારતમાં ગોળની જગ્યાએ ખાંડનો ઘરોઘર ઉપયોગ વધવા લાગ્યો. વળી, આજે…

Back to top button