Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 396 of 928
  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ સાલેજ હાલ મીરા રોડના નિર્મળાબેન (ચીનુબેન) ઈશ્ર્વરલાલ પટેલ (ઉં.વ. ૬૩) શુક્રવાર, તા. ૨૯-૩-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. ઈશ્ર્વરલાલના પત્ની. પંકજ, અલ્પેશના માતુશ્રી. ટીના (મેઘના), હિનાના સાસુ. રચિત, તનયના દાદી. બેસણું ગુરુવાર, તા. ૪-૪-૨૪ના ૩ થી ૫ તથા…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થા. જૈનમોરબી (ખાનપર) નિવાસી હાલ ઘાટકોપર અ.સો. કવિતાબેન (ઉં.વ. ૭૫) તે ચીમનલાલ શામજી મહેતાના ધર્મપત્ની તા. ૩૦-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જીતેન -અ.સૌ. રીમા, જીજ્ઞેશ-અ.સૌ. સપના તથા અ. સૌ. આરતી-આશીષકુમારના માતુશ્રી. ક્રિષા, સિયા, સનાયા તથા દિવ્યાનના દાદી. સ્વ.…

  • એકસ્ટ્રા અફેર

    પન્નુન મુદ્દે ભારતનું વલણ નિરસ કેમ?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અમેરિકામાં રહીને ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કહેવાતા કાવતરાનો મામલો ફરી ચર્ચામાં આવી ગયો છે. તેનું કારણ ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ પન્નુન કેસ મુદ્દે આપેલું નિવેદન છે. ગારસેટ્ટીનો દાવો છે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), બુધવાર, તા. ૩-૪-૨૦૨૪, ભદ્રા પ્રારંભભારતીય દિનાંક ૧૪, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૮મો આવાં, સને…

  • પ્રજામત

    કેવળ કાયદાથી જ આવા બનાવો બનતા અટકાવી નહીં શકાયમહિલાઓ ઘરેલુ હિંસા, બળાત્કાર, છેડતી સહિતની સમસ્યાનો સતત ભોગ બનતી હોય છે. તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર ગુજરાતમાં પ્રતિ પાંચ મિનિટે એક મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને છે. ગુજરાત સરકારે અભયમ મોબાઈલ…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • ઈન્ટરવલ

    સોના કરતાં શેરમાં વધુ બખ્ખાં

    રોકાણકારોએ પાછલા નાણાંકીય વર્ષમાં મેળવ્યું સારું વળતર કવર સ્ટોરી -નિલેશ વાઘેલા સોનામાં ફરી અગઝરતી તેજી અને આસમાને પહોંચતા ભાવની ચર્ચા ચગડોળે ચઢી છે. બજારમાં અને પ્રસાર માધ્યમોમાં સોનાચાંદીના ભાવમાં ભલતા જ ઊંચા ભાવ સંભળાઇ રહ્યાં છે. આ તરફ ઇક્વિટી માર્કેટમાં…

  • ઈન્ટરવલ

    પુતિનની જ્વલંત જીતનો નશો ઊતરી ગયો ….

    …કારણ કે આંતિરક હરીફોને તો ખતમ કર્યા, પરંતુ બાહ્ય શત્રુઓ એને હંફાવે છે ! પ્રાસંગિક -અમૂલ દવે વ્લાદિમીર પુતિને તાજેતરમાં રશિયાની ચૂંટણીમાં સોવિયેત સંઘનું અસ્તિત્વ ખતમ થયા પછીની ઐતિહાસિક અને વિક્રમી જીત તો મેળવી, પરંતુ જીતની ઉજવણી પણ ન કરી…

  • ઈન્ટરવલ

    ગુજરાતીનો દરિયા કિનારો પૂરતી સુરક્ષા વ્યવસ્થાનાં અભાવે સાવ રેઢો પડ્યો છે?

    ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ ગુજરાત રાજ્ય પાસે ૧૬૦૦ કિલોમીટરનો સમૃદ્ધ દરિયા કિનારો છે.પરંતુ તેનાં રક્ષણ કે સંરક્ષણ અંગે ગુજરાત સરકાર સંપૂર્ણ બેદરકારી દાખવી રહી છે એવું દેખાય છે.આનો પુરાવો એ છે કે ગુજરાત સરકારે તાજેતરમાં જ વિધાનસભામાં માહિતી આપી…

Back to top button