Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 393 of 928
  • મેટિની

    કાચો શબ્દ ફોડયા વગર બોલતો અભિનેતા

    હિન્દી સીને-જગતને વળગેલાં ત્રણ અફસોસમાંથી એક વસવસાને અંજલિ… ફિલ્મનામા -નરેશ શાહ સો વરસ પાર કરી ચૂકેલી હિન્દી સિનેમાઈ દુનિયાના કપાળે ત્રણ અફસોસ કોતરાયેલા છે. પહેલાં અફસોસનું નામ છે ગુરૂદત્ત. લાજવાબ આઠ ફિલ્મ ડિરેકટ કરીને માત્ર ૩૯ વરસે વિદાય લેનારા ગુરૂદત્ત…

  • મેટિની

    સિક્વલમાં અભિનેત્રીઓનું કાસ્ટિંગ આઉચ !

    સફળ ફિલ્મ્સના બીજા ભાગમાં અભિનેત્રીઓને કેમ કાસ્ટ કરવામાં નથી આવતી? શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા લાંબા સમયથી પાછળ ઠેલાતી બોની કપૂર નિર્મિત, અમિત શર્મા દિગ્દર્શિત અને અજય દેવગણ-પ્રિયામણી અભિનીત ફિલ્મ ‘મેદાન’ ૧૦ એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રચાર દરમિયાન બોની…

  • આમચી મુંબઈ

    દક્ષિણ-મધ્ય મુંબઈ માટે નવી ફોર્મ્યુલા

    નસીમ ખાનને બેઠક આપીને ભાજપને ધોબીપછાડ આપવાનો વિચાર મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવા આડે ગણતરીના કલાકો બચ્યા છે ત્યારે હજી સુધી બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા પાકી થઈ નથી. મહાવિકાસ આઘાડી અને મહાયુતિ દ્વારા મુંબઈની બધી બેઠકો પર…

  • આમચી મુંબઈ

    સપના ગિલની છેડતી માટે પૃથ્વી શો વિરુદ્ધ પોલીસ તપાસનો આદેશ

    મુંબઈ: ૨૦૨૩માં ક્રિકેટર પૃથ્વી શો દ્વારા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સપના ગિલની છેડતીના કેસમાં કોર્ટે પોલીસને તપાસનો આદેશ આપ્યો છે. ન્યાયાધિશ એસ. સી. ટાયડેએ પોલીસને આ કેસમાં તપાસ કરીને જૂન ૧૯ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું. ગિલે પોલીસ દ્વારા પૃથ્વી…

  • આમચી મુંબઈ

    લહેરોથી સુરક્ષા…

    દરિયામાં વિશાળ લહેરોના વેગને નિયંત્રણમાં રાખવા તથા પાણી રસ્તા પર ન આવે તે માટે મરીન ડ્રાઇવ ખાતે કોંક્રિટના ટેટ્રા પોડ બેસાડવામાં આવી રહ્યા છે. (જયપ્રકાશ કેળકર)

  • પારસી મરણ

    જહાંગીર હોરમસજી રાંન્દેરીયા તે દિલનવાઝ જહાંગીર રાંન્દેરીયાના ખાવીંદ. તે ફ્રયોઝ ને રોહાનના પપ્પા. તે મરહુમો રતી તથા હોરમસજીના દીકરા. તે ક્રીસટીના એફ. રાંન્દેરીયાના સસરાજી. તે હુતોક્ષી દારા મિસ્ત્રી તથા મરહુમ બેપ્સી મીનુ ગાદીવાલાના ભાઈ. તે શાહનામીના ગ્રેન્ડ ફાધર. (ઉં.વ. ૭૧)…

  • હિન્દુ મરણ

    અ. સૌ. આશિતા મોદી (ઉં.વ. ૪૩) ગામ અમરેલી હાલ મુંબઈ તા. ૩-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સમીર મોદીના ધર્મપત્ની. સ્વ. દક્ષાબેન અને જગમોહનદાસ હરગોવિંદદાસ મોદીના પુત્રવધૂ. જેનીલના માતુશ્રી. સ્વ. કલ્પનાબેન અને વિજય કાંતિલાલ દોશીના પુત્રી. વંદના હિતેશકુમાર મહેતા, જીજ્ઞા પ્રકાશકુમાર…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનસુરેન્દ્રનગર નિવાસી, હાલ ઘાટકોપર સ્વ. લીલીબેન ધીરજલાલભાઈ શાહના સુપુત્ર સુરેશભાઈ (ઉં.વ. ૮૨) તા. ૨-૪-૨૪ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે કિરણબેનના પતિ. અપૂર્વભાઈ, નિરાલીબેનના પિતા. તોરલબેન, શ્રી ચેતનભાઈના સસરા. અનસુયાબેન રમણીકલાલ શાહના જમાઈ. તે ડૉ. મંજુબેન જયંતભાઈ…

  • શેર બજાર

    વિશ્ર્વબજારના મિશ્ર વલણ સાથે પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ ઝોનમાં લપસ્યા

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક સ્તરે ઓટો તથા બેન્ક શેરોની આગેવાનીમાં પ્રોફિટ બુકિંગ ચાલુ રહેતા સતત બીજા દિવસે માર્કેટ નેગેટીવ ઝોનમાં વધુ નીચે સરક્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ૧૮.૬૫ પોઈન્ટ્સ અથવા ૦.૦૮ ટકા ઘટીને ૨૨,૪૩૪.૬૫ પોઇન્ટ પર, જ્યારે…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઉછાળો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અટકવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના ઘટાડા સાથે ૮૩.૪૭ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારનાં…

Back to top button