જૈન મરણ
વિશા પોરવાલ જૈનપેથાપુર નિવાસી હાલ બોરીવલી કલ્પનાબહેન અનિલભાઇ પટવા (ઉં. વ. ૬૯) તા. ૩૧-૩-૨૪ના શ્રી અરિહંતશરણ પામ્યા છે. તે અનિલભાઇ શાંતિલાલ પટવાના ધર્મપત્ની. ધ્વનિબહેનના માતુશ્રી. અનિશભાઇના સાસુ તથા સેવંતીલાલ ફકીરચંદ ગાંધી (સાંગલી)ના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે.ઝાલાવાડી દશા…
- એકસ્ટ્રા અફેર
ભાજપ રાજકોટમાં રૂપાલાને બદલે એ વાતમાં માલ નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ છે પણ કૉંગ્રેસ સાવ ડચકાં ખાઈ રહી છે તેથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાવ ફિક્કી રહેશે એવું લાગતું હતું પણ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદનેએવી ગરમી લાવી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શુક્રવાર, તા. ૫-૪-૨૦૨૪પાપમોચિની એકાદશીભારતીય દિનાંક ૧૬, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૧૧પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩પારસી…