Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 385 of 928
  • ધર્મતેજ

    “અલૌકિક દર્શન” ભરત ગંગાજીને પ્રણામ કરીને આગળ વધે છે

    જીવનનું અમૃત – ભાણદેવ (ગતાંકથી ચાલુ)સૌ ગંગાકિનારે પહોંચે છે. ગંગાજીને ભરતજી પ્રણામ કરે છે અને ત્યાંથી પગપાળા ચાલવાનો પ્રારંભ કરે છે. સેવકો ઘોડા પર બેસવાનો આગ્રહ કરે છે, ત્યારે ભરતજી કહે છે:“મારા માટે તો ઉચિત એ જ છે કે હું…

  • ધર્મતેજ

    રવિભાણ સંપદાયના સંત કવિ જે2ામ શિષ્ય ભીમસાહેબ

    રવિભાણ સંપદાયના સંત કવિ જે2ામ શિષ્ય ભીમસાહેબ અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ ગણેશ, વિષ્ણુ, 2ામ, જગન્નાથ, 2ામ બંધુ ભ2ત, આદ્યશક્તિ અને સદ્ગુ ભાણસાહેબનો મહિમા ગાતી અગિયા2 જેટલી પભાતિયાં પકા2ની પદ્ય 2ચનાઓના ર્ક્તા જે2ામ શિષ્ય ભીમદાસજી કે ભીમસાહેબના જીવન વિશે…

  • ધર્મતેજ

    ગળાફાંસો

    ટૂંકી વાર્તા – સુમંત રાવલ1 રેશમી દોરીની સરકતી ગાંઠ મહામહેનતે છૂટી શકી. ગળા ફરતી દોરી ચામડીમાં ઘૂસી ગઈ હતી એટલે લોહિયાળ રેખા અંકાઈ ગઈ હતી. ગળાનો હડિયો તૂટી ગયો હતો અને જીભ બે દાંત વચ્ચે ભીંસાઈ ગઈ હતી. ડોળા ફાટી…

  • ધર્મતેજ

    ન તાતો ન માતા: આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિનિમિત્તે ભવાની અષ્ટકમના ભાવ સમજીએ

    ભવાની-અષ્ટકમના આઠ શ્લોકમાં સમર્પણના બધા જ ભાવ જાણે વ્યક્ત થઈ ગયા છે મનન – હેમંત વાળા પ્રથમ શ્લોકમાં દરેક દેહધારી સાથેના સંબંધનો છેદ ઉડાડી દેવાયો છે. અહીં એ સ્થાપિત કરવામાં આવ્યું છે કે દુનિયાના કોઈપણ સંબંધ કામમાં નથી આવતા. સારી…

  • ધર્મતેજ

    તો મૃત્યુ તરી જશો!

    ગીતા મહિમા – સારંગપ્રીત ગત અંકમાં પરમાત્માની પ્રાપ્તિના માર્ગની ચર્ચા કરીને હવે ભગવાન કૃષ્ણ મૃત્યુને તરવાની સાધના બતાવી રહ્યા છે, તે સમજીએ.તેરમા અધ્યાયના આરંભમાં અક્ષર તત્ત્વના મહિમાગાન કર્યા પછી પુષોત્તમ તત્ત્વની વાત કરીને તેનું ફળ બતાવતાં ભગવાને કહ્યું, તે સાધક…

  • ધર્મતેજ

    પરમ સત્ય છે જગતનું કારણ

    ચિંતન – હેમુ-ભીખુ બ્રહ્મસૂત્રનું આ સત્ય છે. જગતના આધારને, જગતના કારણને અહીં પરમ સત્ય તરીકે નિર્દેશિત કરાયું છે. સાથે સાથે આ પરમ સત્ય આનંદ સ્વરૂપ પણ છે તેમ પણ સ્થાપિત કરાયું છે. સત્ય આનંદ સ્વરૂપ છે અને પરમ આનંદનો આધાર…

  • ધર્મતેજ

    નાગાજણ નારી રચિત મરશિયા કવિતા

    ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની ચારણી સન્નારી, આઈ રચિત દુહા કે કવિત સાહિત્ય બહુધા પીડાગાન છે. પરિસ્થિતિની, દારુણ-દુર્નિવાર વેદનશીલ અપસ્થિતિની અભિવ્યક્તિ દુહા રૂપે અવતરી. એને ગુજરાતી સાહિત્યની ક્વયિત્રી શૃંખલાના તેજસ્વી મણકા માનવા પડે એવા છે. એ માત્ર કવિતા જ…

  • ધર્મતેજ

    હું ચાહું છું કે હિરણ્યાક્ષ તમે દેવગણો પર આક્રમણ કરીસ્વર્ગલોકને જીતી પૃથ્વીને પાતાળલોકમાં લઈ જાવ

    શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ)હિરણ્યાક્ષ અને તેની પત્ની રુસભાનું નવજાત બાળકને લઈ રાજ મહેલ પહોંચે છે. રાજવૈદ્ય નવજાત બાળકને જોવા રાજમહેલ પધારે છે. તેઓ હિરણ્યાક્ષ અને રાણી રુસભાનુંને જણાવે છે કે તેમનો પુત્ર અંધ છે. હિરણ્યાક્ષ કહે છે,…

  • વેપાર

    રેટ કટના આશાવાદ અને કેન્દ્રવર્તી બૅન્કોની આક્રમક લેવાલીએ વૈશ્વિક સોનામાં આગઝરતી તેજી

    કોમોડિટી – રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત થાય તેવા આશાવાદ, મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવ, ક્રૂડતેલના ભાવમાં તેજી તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી જળવાઈ રહેવાથી વૈશ્વિક સ્તરે ફુગાવામાં વધારો થવાની ભીતિ હેઠળ…

  • છીછરા મનના મોટા માણસો?

    ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઈ કોઇપણ દેશના નાગરિકો જો તેના પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ પ્રમાણિક છે તેમ ન માને તો કોને પ્રમાણિક માને?ઉચ્ચ પદ પર બિરાજેલી વ્યક્તિ તેના દેશ અને પ્રજાજનો માટે પ્રમાણિક હોવી જોઇએ તે તો પાથમિક જરૂરિયાત…

Back to top button