હિન્દુ મરણ
મુંબઇ નિવાસી ગામ પડાણા જીલ્લો ધંધુકા પ્રવીણભાઇ મોતીરામ આચાર્ય (ઉં. વ. ૭૯) તા. ૪-૧૦-૨૪ના મુંબઇ દહીંસર મુકામે રામશરણ પામ્યા છે. (ધર્મપત્ની) પદમાબેન પ્રવીણભાઇ આચાર્ય, નીરજ અને ધર્મેશના પિતાશ્રી. પ્રાર્થનાસભા તા. ૭-૧૦-૨૪ના ૪થી ૬. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી.…
પારસી મરણ
રુસી દારબશાહ મુલ્લા તે મરહુમ પરવીઝના ધની. તે મરહુમો ગુલબઇ દારબશાહ મુલ્લાના દીકરા. તે નીલુફર ને શેહનાઝના પપા. તે એરીક ને રોહીન્ટનના સસરા. તે હુતોકશી તથા મરહુમ થ્રીતીના ભાઇ. તે ઝલ, ઝકસીસ, ફરહાદ ને કૈનાઝના મમાવા. (ઉં. વ. ૯૧) રે.…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૬-૧૦-૨૦૨૪ થી તા. ૧૨-૧૦-૨૦૨૪ રવિવાર, આશ્ર્વિન સુદ-૩, વિ. સં. ૨૦૮૦, તા. ૬ઠ્ઠી ઓક્ટોબર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર વિશાખા મધ્યરાત્રે ક. ૨૪.૧૦ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં સાંજે ક. ૧૭-૩૩ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, વિંછુડો પ્રારંભ…
- સ્પેશિયલ ફિચર્સ
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૬-૧૦-૨૦૨૪ થી તા. ૧૨-૧૦-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ ક્ધયા રાશિમાંથી તુલામાં તા. ૧૦મીએ પ્રવેશે છે. ગુરુ વૃષભ રાશિમાં તા. ૯મીએ વક્રી થાય છે.…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૬-૧૦-૨૦૨૪, વિનાયક ચતુર્થી, વિંછુડો પ્રારંભ ભારતીય દિનાંક ૧૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને…
- વેપાર
મલયેશિયા પાછળ આરબીડી પામોલિનમાં ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ઑક્ટોબર, ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૯૭ સેન્ટ, ૮૯ સેન્ટ અને ૯૧ સેન્ટ વધી આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), શનિવાર, તા. ૫-૧૦-૨૦૨૪ ભારતીય દિનાંક ૧૩, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને…
પારસી મરણ
ધન એમ ગોકલ તે મરહૂમ મીનુના ધન્યાની. તે મરહૂમો આલામાય જાહગીર ભરુચાના દીકરી. તે રુશાદ, દારાયશના માતાજી. તે નાતાશાના સાસુજી. તે મરહૂમો પીલુ, શેરુ, કેતી, દીના, ને રુસીના બહેન. તે કિયા ને ચેરાગના બપઈજી. (ઉં.વ. ૯૦) રે.ઠે: બ-૫૦૧, બનચ બેરી…
- એકસ્ટ્રા અફેર
યુએનએસસીમાં કાયમી સભ્યપદની ભારતની ઈચ્છા નહીં ફળે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતને યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં કાયમી સભ્યપદનો મુદ્દો ફરી ચર્ચામાં છે. એક તરફ યુનાઈટેડ નેશન્સના સંમેલનમાં ભારતે ફરી એક વાર યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં પોતાને કાયમી સભ્યપદ આપવાનો મુદ્દો ઉગ્રતાથી ઉઠાવ્યો તો બીજી…
- શેર બજાર
સેન્સેક્સમાં પાંચ સત્રમાં પાંચ ટકાનો કડાકો, રોકાણકારોની સંપત્તિમાં ₹ ૧૬ લાખ કરોડનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઇઝરાયલના વળતા હુમલાની ચિંતા વચ્ચે પશ્ર્ચિમ એશિયામાં વધતા તણાવ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલી વચ્ચે સ્થાનિક બજારમાં એફએમસીજી, ઓટો અને એનર્જી શેરોમાં તીવ્ર ધોવાણ થવાથી ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે નેગેટિવ અને પોઝિટિવ ઝોન વચ્ચે…