- વીક એન્ડ
હેં…ખુરશીની ખેતીમાં લાખના કર્યા બે હજાર.? !
ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘આ વાત ગળે ઊતરતી નથી. ભલે એ શીરા જેવી મુલાયમ કે પોચી હોય!’ આટલું કહી અમારા રાજુ રદીએ બે હાથથી માથું પકડ્યું પછી માથું નકારમાં જોરથી હલાવ્યું. કદાચ ટ્રેનની જેમ માથું ખડી જશે કે શું?રાજુની દશા…
- વીક એન્ડ
પક્ષી નિરીક્ષકોને મૂર્ખ બનાવવામાં પાવરધું પંખી – કાબર
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી કિશોરાવસ્થામાં પક્ષી-નિરિક્ષણના પાગલપનના કારણે અનેક પંખીઓ ઓળખતા તો આવડી ગયેલું, પરંતુ પછી પંખીડાઓને તેમના અવાજ એટલે કે બર્ડકોલના આધારે ઓળખતા શીખવાનું ઝનૂન પણ ચડેલું. કાળા બપોરે ઘરમાં અભ્યાસક્રમના પુસ્તક વચ્ચે સંતાડેલું અરેબિયન નાઈટ્સ વાંચતો હોઉ અને…
- વીક એન્ડ
બ્રહ્મ એ ચિંતનનો વિષય છે
વિશેષ -હેમુ ભીખુ …તેઓ બ્રહ્મસમાન નિર્દોષ છે એમ જણાવી અહીં બ્રહ્મ માટેની સમજ વિકસાવવાનો પ્રયત્ન થયો છે. બ્રહ્મ માટે કોઈપણ પ્રકારનું વિશેષણ વાપરવું એ એક અસંભવ ઘટના છે. એને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું. બ્રહ્મ એ…
- વીક એન્ડ
કૃષ્ણલીલા
ટૂંકી વાર્તા -રમણ મેકવાન કૃષ્ણકાંત હમણાં જ ગ્રેજ્યુએટ થઇને, ગામ આવ્યો હતો. કૃષ્ણકાંત ગરીબ વિધવાનું એકનું એક સંતાન હતું. સરકારી મદદથી ગ્રેજ્યુએટ થયો હતો. અને હવે નોકરી મળે, ત્યાં સુધી મા સાથે ગામમાં રહી, માને ખેતીકામમાં મદદ કરતો હતો. ગામની…
- વીક એન્ડ
સ્થાપત્ય અને શિસ્તબદ્ધતા
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા આમ તો પ્રત્યેક કળામાં શિસ્તનો ભાવ રહેલો હોય છે. સામાન્ય સમજ પ્રમાણે એમ માનવામાં આવે છે કે વિજ્ઞાન અને ઇજનેરી શાખામાં જ શિસ્ત હોય. પણ કળાનું પણ વિજ્ઞાન છે, કળાની રજૂઆતમાં પણ વૈજ્ઞાનિક અભિગમ હોય છે,…
- વીક એન્ડ
ફલક કે પાર હોતી હૈ, કલેજે મેં ઉતરતી હૈ,હમારી એક-એક ફરિયાદ દો-દો કામ કરતી હૈ
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ઉર્દૂ ગઝલના ઈતિહાસમાં ઓગણીસમી સદીના અંતિમ ભાગને મિરઝા ‘દાગ’ (ઈ.સ. ૧૮૩૧-૧૯૦૫)ના યુગ તરીકે ઓળખવામાં આવે છે. ‘નૂહ’નારવી ‘દાગ’ના ખાસ શિષ્ય હતા. ‘નૂહ’ પોતે વર્ષો સુધી હૈદરાબાદમાં રહ્યા હતા અને તેમના ગુરુ ‘દાગ’ની સેવાચાકરી કરી…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- આમચી મુંબઈ
કલકત્તામાં પૂ. શ્રી ધીરગુરુદેવની આયંબિલ ઓળી પ્રસંગે રવિવારે પધરામણી: પ્રવચન શ્રેણી
શ્રી હંસરાજ લક્ષ્મીચંદ કમાણી – જૈન ભવનના ઉપક્રમે ચૈત્રી નવપદ આયંબિલ ઓળી પર્વ પ્રસંગે પરમશ્રદ્ધૈય પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં તા. ૧૫-૪થી તા. ૨૩-૪-૨૪ સુધી અહિંસા ભવનમાં ઉજવાશે. દરરોજ સવારે ૯.૦૦થી ૧૦.૧૫ કલાકે ‘નવપ્રશ્ર્ન અપાવે નવનિધાન’ પ્રવચનશ્રેણીનું યુ ટ્યૂબમાં ‘ધીર પ્રવચન…
પારસી મરણ
મીની રૂસ્તમજી પાલમકોટ તે મરહુમો કેટાયુન ને રૂસ્તમજીના દિકરી. તે હોમાય તથા મરહુમ જેહાંગીરના બહેન. તે હુતોક્ષી, બખતાવર ને ફીલીના કઝીન. (ઉં.વ. ૮૫). રહેવાનું ઠેકાણું: ઈ-૨૯, જરબાઈ બાગ, વિકટોરિયા ગાર્ડન રોડ, મું.-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા તા. ૧૩-૪-૨૪ના રોજ બપોરે ૦૩:૪૫ કલાકે…
જૈન મરણ
ધ્રોળ (જામનગર) નિવાસી હાલ મલાડ ગં. સ્વ. અંજનાબેન જયંતીલાલ મહેતા (ઉં.વ. ૭૫) તે સ્વ. જયંતીલાલ હરિલાલ મહેતાના ધર્મપત્ની. અમીતા પંકજકુમાર દોશી, નિલેશના માતુશ્રી. સરગમના સાસુ. સ્વ. અનસુયાબેન શાંતિલાલ સોમાણી, યશુમતી વસંતલાલ મહેતા, રમીલા રજનીકાંત મહેતાના ભાભી. ઈશિકાના દાદી. પિયર પક્ષે…