• જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનદાઠા નિવાસી હાલ સાયન સ્વ. પ્રવિણચંદ્ર રતીલાલ દોશીના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. 73) 14-4-24, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ ચંદ્રકાંતભાઈના ભાઈના પત્ની. અલ્પેશ તથા શીતલના માતુશ્રી. અ.સૌ. મેઘાના સાસુ. સલોની, ફેલીશાના દાદી. પિયરપક્ષે કાજાવદરવાળા મહેશભાઈ ભીમજી લાખાણી…

  • હિન્દુ મરણ

    હાલાઈ લોહાણામૂળ કુતિયાણા (જિલ્લો પોરબંદર)ના ગુણવંતીબેન જયંતીલાલ સોમૈયા (ઉ. વર્ષ 93)નું સોમવાર, તા. 15-4-24ના અવસાન થયું છે. તેઓ સ્વ. રોહિતભાઈ, સ્વ. પલ્લવીબહેન, કિરીટભાઈ અને ધવલભાઈના માતૃશ્રી. ત્રિભુવનદાસ દામજી સોમૈયાના પુત્રવધૂ અને મણીબેન હરિદાસ રાયચુરા તથા હરિદાસ ભગવાનજી રાયચુરાના પુત્રી. તેઓ…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે યુદ્ધરેખા અંકાઈ ગઈ

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાના મુદ્દે ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે યુદ્ધરેખા અંકાઈ ગઈ છે. રવિવારે રાજકોટના રતનપરમાં મળેલા ક્ષત્રિય મહાસંમેલનમાં ક્ષત્રિય આગેવાનોએ ભાજપને પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), મંગળવાર, તા. 16-4-2024 દુર્ગાષ્ટમી, ભવાની ઉત્ત્પતિ,ભારતીય દિનાંક 27, માહે ચૈત્ર, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ચૈત્ર સુદ-8જૈન વીર સંવત 2550, માહે ચૈત્ર, તિથિ સુદ-8પારસી શહેનશાહી રોજ 5મો સ્પેન્દાર્મદ માહે 9મો આદર,…

  • તરોતાઝા

    સપ્તાહના શરૂઆતથી ટાઇફોઇડ, કોલેરા, કમળો, ઝાડા ઉલ્ટી થવાની વ્યાપક બીમારીઓ નોંધાઇ શકે! યોગ્ય તકેદારી રાખવી

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના આરોગ્ય દાતાસૂર્ય મેષ રાશિમાં (ઉચ્ચસ્થ)મંગળ કુંભ રાશિ તા.23 મીન રાશિબુધ મીન રાશિ માં વક્રીભ્રમણગુ મેષ રાશિશુક્ર મીન રાશિશનિ – કુંભ (સ્વગૃહી) રાશિરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ ચૈત્રી દુર્ગાષ્ટમી સાથે…

  • તરોતાઝા

    શા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છેશરીરનું પીએચ લેવલ જાળવવું?

    સ્વાસ્થ્ય – દેવેશ પ્રકાશ જ્યારથી યુપીએસસીએ સિવિલ સર્વિસિસની પ્રારંભિક પરીક્ષામાં સી-સેટના ફોર્મેટનો સમાવેશ કર્યો છે, ત્યારથી જનરલ સ્ટડીઝનો વ્યાપ ઘણો વધી ગયો છે. તેથી, પરીક્ષાર્થીઓએ જનરલ સ્ટડીઝના ઘણા નાના પ્રશ્નો નોલેજ બાઈટના રૂપમાં યાદ રાખવા જોઈએ. આ તેમને ખૂબ કામ…

  • તરોતાઝા

    સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે માટીના માટલાનું પાણી પીવું

    હેલ્થ વેલ્થ – ડૉ. માજિદ અલીમ આયુર્વેદ અનુસાર માટીના વાસણમાં રાખેલ પાણી પીવા માટે શ્રેષ્ઠ છે. તેના ઘણા સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ છે. ઉદાહરણ તરીકે, તે પેટમાં ગૅસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓને નિયંત્રિત કરે છે. ઉપરાંત, માટીના ઘડામાં કેટલાક કલાકો…

  • તરોતાઝા

    દરેક ઉંમર અને રોગમાં છે યોગના ફાયદા

    વિશેષ – દિવ્યજ્યોતિ `નંદન’ યોગ વાસ્તવમાં શરીરની વિવિધ મુદ્રાઓ છે અને યોગાસનોનું જ્ઞાન એટલે કે આ મુદ્રાઓનું જ્ઞાન જે, આપણને તમામ પ્રકારના રોગોથી બચાવવામાં સક્ષમ છે તાજેતરમાં, જ્હોન હોપક્નિસ મેડિસિન હોમ' એ તેના એક હેલ્થ બુલેટિનમાં કબૂલ્યું છે કે 21મી…

  • તરોતાઝા

    અમર ફળ ઉર્ફે આંબોખરેખર તન, મન અને પર્યાવરણ માટે ઉપયોગી

    કવર સ્ટોરી – મુકેશ પંડ્યા પુરાણોમાં આંબાને અમર ફળ' કહીને નવાજવામાં આવ્યો છે.અમર ફળ’ પરથી અપભ્રંશ થઈને બનેલા `આમ્રફળ’ના દરેક અંગ જેમ કે છાલ, ગર્ભ, ગોટલી તો માનવજાતને ઉપયોગી છે જ પરંતુ આંબાનાં પાન અને થડ પણ એટલાં જ ઉપયોગી…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: યૌગિક મનોવિજ્ઞાન પ્રમાણે જેનાથી જીવનમાં અનેકવિધ દુ:ખો ઉત્પન્ન થાય છે તે ક્લેશ છે

    તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(5) અભિનિવેશ :“અભિનિવેશ એટલે પ્રાણીમાત્રમાં રહેલી, વિદ્વાનોને પણ બાંધનારી જીવવાની ઈચ્છા”પ્રત્યેક પ્રાણીમાં જીવવાની તીવ્ર ઈચ્છા હોય છે. મૃત્યુનો ભય વિદ્વાનોને પણ હોય છે. આમ હોવાનું કારણ દેહાધ્યાસ છે. દેહનું હોવું મારું હોવું છે અને દેહનું મૃત્યુ…

Back to top button