Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 351 of 930
  • “અલૌકિક દર્શન શત્રુઘ્નની વેદના

    જીવનનું અમૃત -ભાણદેવ ધ્યરાત્રિનો સમય છે. ઘનઘોર અંધારી રાત છે. અયોધ્યાનગરીમાં સૌ નિદ્રાધીન થયા છે. અયોધ્યાના રાજમહેલમાં વિષાદઘેરી સૂમસામ શાંતિ પથરાઈ ચૂકી છે. તે સમયે… હા, તે સમયે… તે અંધારી રાત્રિએ એક પુરુષ જાગે છે. રાજમહેલના મધ્યસ્થ ખંડમાં સુવર્ણના સ્તંભના…

  • હૃદયની શુદ્ધિ વિના માણસ આદરણીય બની શકતો નથી

    આચમન -અનવર વલિયાણી એક વેળા અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન સિગરામમાં બેસીને ઘરભણી જઈ રહ્યા હતા. રસ્તામાં એક હબસીને હેટ ઉતારી તેમનું અભિવાદન કર્યું. લિંકને પણ સામે હેટ ઉતારી અભિવાદનનો ઉત્તર આપ્યો. બાજુમાં બેઠેલા એક ગોરા મિત્રને આ વાત રુચિ નહીં.…

  • ધર્મતેજ

    શિવ રહસ્ય

    -ભરત પટેલ(ગતાંકથી ચાલુ)હિરણ્યકશિપુ મંદરચાલ પર્વતની ગુફામાં એક પગના અંગૂઠા ઉપર ઊભો રહી ઘોર તપસ્યા કરવા લાગ્યો, હજારો વર્ષ વિતી ગયા, તેની આરાધના વધુ ને વધુ ઉગ્ર બની રહી હતી. એની આરાધનાનો સ્વર સ્વર્ગલોક સુધી પહોંચવા માંડ્યો હતો, બીજી તરફ તેના…

  • ધર્મતેજ

    એક ખરાબ માણસ

    ટૂંકી વાર્તા -નટવર ગોહેલ સ્નેહદીપ ટી સ્ટોલના બાંકડા પર બપોરનો તડકો હાંફતો હતો. એકલ દોકલ ગ્રાહક આવી, ચાની ચુસ્કી ભરીને પ્રસ્થાન કરી જતા હતા. ગોવિંદની ચા વગર કોઈને ચાલતું નહીં, ત્રણના ટકોરે બન્ને બાંકડા ગ્રાહકોથી ભરાઈ જતા, તો કેટલાક ઊભા…

  • ધર્મતેજ

    નમે તે સહુને ગમે

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં દૃષ્ટિના ભેદ પર પ્રકાશ પાથરીને હવે ભગવાન કૃષ્ણ પરસ્પર સંબંધો માટે આવશ્યક સિદ્ધાંત બતાવી રહ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે એટલે કે ભગવાનને બધામાં સમદૃષ્ટિથી જોનાર ગીતાનું આ વાક્ય અદ્ભુત છે. ભગવાનની આ વ્યાપક શક્તિનો…

  • આમચી મુંબઈ

    અજબ મોસમ…:

    એપ્રિલ આકરો બન્યો છે અને ગરમીનો પારો ઊંચો જઇ રહ્યો છે તે દરમિયાન શનિવારે બપોરે વરસાદ પડવા જેવું વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હતું. હાલમાં ગરમી થોડી ઓછી થઇ છે, પણ બફારો વધી રહ્યો છે. (જયપ્રકાશ કેળકર)

  • આમચી મુંબઈ

    સૂમસામ…:

    મોટા ભાગની સ્કૂલોમાં વેકેશન પડી ગયું છે, પરંતુ હાલમાં અસહ્ય બનેલી ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તસવીરમાં સંજય ગાંધી નેશનલ પાર્ક અને મરીન ડ્રાઇવ બપોરના સમયે સૂમસામ જણાઇ રહ્યા છે. (જયપ્રકાશ કેળકર)

  • હિન્દુ મરણ

    સ્વ. દિવાળીબેન બેચરદાસ આડ ઠક્કર કચ્છ ગામ મોટી ચિરયીવાળાની મોટી વહુ. તે સ્વ. હરીરામના ધર્મપત્ની. તે સ્વ. નર્મદાબેન વાઘજી પોંઆ કચ્છ ગામ, વારાપધ્ધરવાળાની પુત્રી. સ્વ. રમાબેન હરીરામ આડઠક્કર (ઉં. વ. ૭૭) શુક્રવારે તા. ૧૯-૪-૨૪ના મુલુન્ડ મુંબઇ મધ્યે રામશરણ પામેલ છે.…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનનાના ભાડીયાના લક્ષ્મીચંદ (બચુભાઇ) પાસુ છેડા (ઉં.વ. ૮૪) ૧૮-૪-૨૪ના અવસાન પામેલ છે. પાનબાઇ પાસુના પુત્ર. સ્વ. ભાનુમતી, ભાનુબેનના પતિ. નયનના પિતા. ભવાનજી, આણંદજીના ભાઇ. કોડાયના ગાંગજી રામજી, ચાંપશી રવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નયન છેડા, સી-૩૩,…

  • વેપાર

    ફેડરલના વ્યાજદર કપાતની ચિંતા કોરાણે મૂકીને મધ્યપૂર્વના દેશોના તણાવ વચ્ચે સોનામાં તેજીનો ઉકળતો ચરુ

    સલામતી માટેની પ્રચૂર માગ અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે વૈશ્ર્વિક સોનામાં બે ટકાનો ઉછાળો કોમોડિટી -રમેશ ગોહિલ થોડા સમયગાળા પૂર્વે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરશે એવા આશાવાદ સાથે સોનામાં ધીમો સુધારો આવી રહ્યો હતો,…

Back to top button