• એકસ્ટ્રા અફેર

    ઈલેક્ટોરલ બોન્ડનાં નાણાં જપ્ત કરવા જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ સુપ્રીમ કોર્ટમાં ગેરબંધારણીય જાહેર કરેલા ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ફરી ગાજ્યો છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે આપેલા ઈન્ટરવ્યૂમાં ઈલેક્ટોરલ બોન્ડની ખુલ્લેઆમ તરફેણ કરીને કહેલું કે, જો લોકો ઈલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરે છે એ લોકો…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),સોમવાર, તા. ૨૨-૪-૨૦૨૪શ્રી હાટકેશ્ર્વર જયંતી,ભારતીય દિનાંક ૨, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૧૪પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩પારસી…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • ધર્મતેજ

    બળ, બુદ્ધિ અને વિદ્યાના દાતા પવન પુત્ર હનુમાન

    કવર સ્ટોરી -રોશન સાંકૃત્યાયન પોતાના ઇષ્ટ પ્રત્યે સમર્પણ, લક્ષ પ્રત્યે કદી હાર ન માનવાની જીદ અને જ્ઞાન માટે ઝનૂન. કળિયુગના જાગૃત દેવતા કહેવાતા પવન પુત્ર હનુમાનની આ ત્રણ સૌથી મોટી ખૂબીઓ છે. ગોસ્વામી તુલસીદાસજીએ કળિયુગમાં હનુમાનજીની હાજરી જણાવી છે. માનવામાં…

  • ધર્મતેજ

    ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે॥

    શ્રી હનુમાનજી ઉપર પણ છે. આકાશગમન તો કરે જ છે; અને હનુમાનજી નીચે પણ છે, પાતાળ સુધી જાય છે. માનસ મંથન -મોરારિબાપુ भूत पिशाच निकट नहि आवे | महाबीर जब नाम सुनावै || જે હનુમાનજીનો આશ્રય કરે છે એની પાસે…

  • ધર્મતેજ

    હનુમાનપણું એટલે અપાર ભક્તિયુક્ત સાત્ત્વિક સમર્પણ

    ચિંતન -હેમંત વાળા સનાતની સંસ્કૃતિમાં અને પ્રકારના અને અનેક કક્ષાના ભક્તોની વાત આવે છે. હનુમાનજી પણ શ્રીરામના પરમ ભક્ત છે. આમ તો તેઓ એક દેવ છે, અને પ્રત્યેક દેવની ભક્તિ સ્વાભાવિક છે. હનુમાનજીની પણ ભક્તિ – આરાધના – સાધના થઈ…

  • ધર્મતેજ

    ભક્તિ તેમજ શ્રદ્ધાનો પર્યાય

    મનન -હેમુ-ભીખુ માતાની ભક્તિ એટલે શ્રદ્ધાની ચરમસીમા, અને માતા પર શ્રદ્ધા એટલે ભક્તિની પૂર્ણતા. મા જગદંબાની અપાર આરાધના માટેના પર્વ, ચૈત્રી નવરાત્રીના નવ દિવસમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયિની, કાલરાત્રી, મહાગૌરી તથા સિદ્ધિદાત્રી સ્વરૂપે માતાની ભક્તિ થતી હોય છે.…

  • ધર્મતેજ

    યોગતત્ત્વજ્ઞાનદર્શનની ઊંચાઈ અને ઊંડાઈ – સંતવાણી

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ભીમસાહેબને રવિભાણસંપ્રદાયના ભારે મોટા યોગી તરીકેનું સ્થાન-માન પ્રાપ્ત થયેલું છે, પરંતુ સૌથી મોટી વાત તો તેઓ પ્રેમલક્ષણાભક્તિના ભારે મોટા ભજનિક અને દાસીભાવથી ભક્તિ કરનારા દાસી જીવણના ગુરુ હતા. તેઓનો જન્મ મોરબી પાસે આવેલા આમરણ ગામમાં…

  • ધર્મતેજ

    શિવ રહસ્ય

    -ભરત પટેલ(ગતાંકથી ચાલુ)હિરણ્યકશિપુ મંદરચાલ પર્વતની ગુફામાં એક પગના અંગૂઠા ઉપર ઊભો રહી ઘોર તપસ્યા કરવા લાગ્યો, હજારો વર્ષ વિતી ગયા, તેની આરાધના વધુ ને વધુ ઉગ્ર બની રહી હતી. એની આરાધનાનો સ્વર સ્વર્ગલોક સુધી પહોંચવા માંડ્યો હતો, બીજી તરફ તેના…

  • ધર્મતેજ

    એક ખરાબ માણસ

    ટૂંકી વાર્તા -નટવર ગોહેલ સ્નેહદીપ ટી સ્ટોલના બાંકડા પર બપોરનો તડકો હાંફતો હતો. એકલ દોકલ ગ્રાહક આવી, ચાની ચુસ્કી ભરીને પ્રસ્થાન કરી જતા હતા. ગોવિંદની ચા વગર કોઈને ચાલતું નહીં, ત્રણના ટકોરે બન્ને બાંકડા ગ્રાહકોથી ભરાઈ જતા, તો કેટલાક ઊભા…

Back to top button