Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 351 of 928
  • ધર્મતેજ

    ભક્તિ તેમજ શ્રદ્ધાનો પર્યાય

    મનન -હેમુ-ભીખુ માતાની ભક્તિ એટલે શ્રદ્ધાની ચરમસીમા, અને માતા પર શ્રદ્ધા એટલે ભક્તિની પૂર્ણતા. મા જગદંબાની અપાર આરાધના માટેના પર્વ, ચૈત્રી નવરાત્રીના નવ દિવસમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયિની, કાલરાત્રી, મહાગૌરી તથા સિદ્ધિદાત્રી સ્વરૂપે માતાની ભક્તિ થતી હોય છે.…

  • ધર્મતેજ

    યોગતત્ત્વજ્ઞાનદર્શનની ઊંચાઈ અને ઊંડાઈ – સંતવાણી

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ભીમસાહેબને રવિભાણસંપ્રદાયના ભારે મોટા યોગી તરીકેનું સ્થાન-માન પ્રાપ્ત થયેલું છે, પરંતુ સૌથી મોટી વાત તો તેઓ પ્રેમલક્ષણાભક્તિના ભારે મોટા ભજનિક અને દાસીભાવથી ભક્તિ કરનારા દાસી જીવણના ગુરુ હતા. તેઓનો જન્મ મોરબી પાસે આવેલા આમરણ ગામમાં…

  • ધર્મતેજ

    શિવ રહસ્ય

    -ભરત પટેલ(ગતાંકથી ચાલુ)હિરણ્યકશિપુ મંદરચાલ પર્વતની ગુફામાં એક પગના અંગૂઠા ઉપર ઊભો રહી ઘોર તપસ્યા કરવા લાગ્યો, હજારો વર્ષ વિતી ગયા, તેની આરાધના વધુ ને વધુ ઉગ્ર બની રહી હતી. એની આરાધનાનો સ્વર સ્વર્ગલોક સુધી પહોંચવા માંડ્યો હતો, બીજી તરફ તેના…

  • ધર્મતેજ

    એક ખરાબ માણસ

    ટૂંકી વાર્તા -નટવર ગોહેલ સ્નેહદીપ ટી સ્ટોલના બાંકડા પર બપોરનો તડકો હાંફતો હતો. એકલ દોકલ ગ્રાહક આવી, ચાની ચુસ્કી ભરીને પ્રસ્થાન કરી જતા હતા. ગોવિંદની ચા વગર કોઈને ચાલતું નહીં, ત્રણના ટકોરે બન્ને બાંકડા ગ્રાહકોથી ભરાઈ જતા, તો કેટલાક ઊભા…

  • ધર્મતેજ

    નમે તે સહુને ગમે

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં દૃષ્ટિના ભેદ પર પ્રકાશ પાથરીને હવે ભગવાન કૃષ્ણ પરસ્પર સંબંધો માટે આવશ્યક સિદ્ધાંત બતાવી રહ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે એટલે કે ભગવાનને બધામાં સમદૃષ્ટિથી જોનાર ગીતાનું આ વાક્ય અદ્ભુત છે. ભગવાનની આ વ્યાપક શક્તિનો…

  • ધર્મતેજ

    સંતસાહિત્યમાં સૌંદર્યબોધ

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સૌંદર્ય એટલે અંતર મનને પ્રસન્ન કરે એવી કોઈપણ બાબત. સુંદરતા. પછી એને જોતાં,સાંભળતાં,સ્પર્શ કરતાં,સ્વાદ લેતાં, નજીક જતાં, મેળવતાં, પોતાની બનાવતાં,જેનું રહસ્ય જાણતાં આપણે આનંદિત થઈએ. એ બાબત પછી કોઈ વ્યક્તિ પણ હોય, કોઈ ચિત્ર પણ…

  • “અલૌકિક દર્શન શત્રુઘ્નની વેદના

    જીવનનું અમૃત -ભાણદેવ ધ્યરાત્રિનો સમય છે. ઘનઘોર અંધારી રાત છે. અયોધ્યાનગરીમાં સૌ નિદ્રાધીન થયા છે. અયોધ્યાના રાજમહેલમાં વિષાદઘેરી સૂમસામ શાંતિ પથરાઈ ચૂકી છે. તે સમયે… હા, તે સમયે… તે અંધારી રાત્રિએ એક પુરુષ જાગે છે. રાજમહેલના મધ્યસ્થ ખંડમાં સુવર્ણના સ્તંભના…

  • હૃદયની શુદ્ધિ વિના માણસ આદરણીય બની શકતો નથી

    આચમન -અનવર વલિયાણી એક વેળા અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન સિગરામમાં બેસીને ઘરભણી જઈ રહ્યા હતા. રસ્તામાં એક હબસીને હેટ ઉતારી તેમનું અભિવાદન કર્યું. લિંકને પણ સામે હેટ ઉતારી અભિવાદનનો ઉત્તર આપ્યો. બાજુમાં બેઠેલા એક ગોરા મિત્રને આ વાત રુચિ નહીં.…

  • આમચી મુંબઈ

    અજબ મોસમ…:

    એપ્રિલ આકરો બન્યો છે અને ગરમીનો પારો ઊંચો જઇ રહ્યો છે તે દરમિયાન શનિવારે બપોરે વરસાદ પડવા જેવું વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હતું. હાલમાં ગરમી થોડી ઓછી થઇ છે, પણ બફારો વધી રહ્યો છે. (જયપ્રકાશ કેળકર)

  • આમચી મુંબઈ

    સૂમસામ…:

    મોટા ભાગની સ્કૂલોમાં વેકેશન પડી ગયું છે, પરંતુ હાલમાં અસહ્ય બનેલી ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તસવીરમાં સંજય ગાંધી નેશનલ પાર્ક અને મરીન ડ્રાઇવ બપોરના સમયે સૂમસામ જણાઇ રહ્યા છે. (જયપ્રકાશ કેળકર)

Back to top button