Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 35 of 928
  • હિન્દુ મરણ

    પરજીયા સોનીઅમરેલી વાળા હાલ ફોર્ટ- મુંબઈ સ્વ. કમળાબેન બાબુભાઈ ધનજીભાઈ સતીકુંવર (પટ્ટની)ના સુપુત્ર વિનોદભાઈ (ઉં.વ. ૭૯) તા. ૮-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે પલ્લવીબેનના પતિ. દેવાંગના, ફૂરરત(ચીક્કી), વિક્રમ, જયેશના પિતા. સ્વ. મનુભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. મધુબેન, ભાનુબેન, સ્વ. હંસાબેન, લતાબેન તથા…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનભુજપુર હાલે સાંગલીના નીતિન દામજી મોતા (ઉં.વ. ૫૬) તા. ૫/૧૦/૨૪ના અવસાન પામેલ છે. મંઠાબાઈ દામજીના પુત્ર. રીટાના પતિ. ઈશિતા, નિકિતાના પિતા. ચેતન, ભોજાયના મીના દિલીપ, ભુજપુરના લીના ડો. શિરીષના ભાઈ. ઉષાબેન કાંતિલાલના જમાઈ. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી.…

  • કુરાન શરીફની રોશનીમાં સાતના આંકડાનું રહસ્ય

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી પવિત્ર કુરાન ઈલાહી કિતાબ છે, જે આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.) પર નાઝિલ (આકાશવાણીથી) આવી છે. આ કિતાબના દરેક અલ્ફાઝ (શબ્દ) મહત્ત્વ તો ધરાવે છે જ, પણ તેની દરેક આયતમાં બોધ સમાયેલો છે.…

  • એકસ્ટ્રા અફેર

    કાશ્મીરમાં બીજા મુદ્દા નહીં, ધર્મના આધારે મતદાન

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બે રાજ્યોનાં ચૂંટણી પરિણામ જાહેર થયાં પછી હરિયાણાની વધારે ચર્ચા છે કેમ કે હરિયાણાનાં પરિણામ અનપેક્ષિત છે. હરિયાણામાં ભાજપ હારી જશે એવી હવા બંધાયેલી છતાં ભાજપ જીતી ગયો તેના કારણે…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૧૦-૧૦-૨૦૨૪, સરસ્વતી પૂજન ભારતીય દિનાંક ૧૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૨જો…

  • શેર બજાર

    છ દિવસની મંદીને બ્રેક: બ્લુચિપ શૅરોના સહારે સેન્સેક્સ ૫૮૪ પૉઈન્ટ ઊછળ્યો, માર્કેટ કૅપમાં આઠ લાખ કરોડ રૂપિયાનો ઉમેરો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારે મંગળવારના સત્રમાં મિડલ ઇસ્ટના મિસાઇલ મારા, ચીનના સ્ટિમ્યુલસની અસર, એફઆઇઆઇની વેચવાલી અને આરબીઆઇના નિર્ણય તથા વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચિંતાને બાજુએ મૂકીને છ દિવસની મંદીને બ્રેક મારી હતી. બ્લુચિપ શેરોમાં વધારો થતાં સેન્સેક્સ ૫૮૪ પોઈન્ટ ઊછળ્યો અને…

  • જૈન મરણ

    સ્થાનકવાસી જૈનરાજકોટ નિવાસી હાલ ઘાટકોપર હરિલાલ ડી. ઉદાણીના પુત્રવધૂ તનમનબેન કિશોરકુમાર ઉદાણી (ઉં. વ. ૯૦) તા. ૭મી ઓકટોબર ૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રાજેશ્ર્વર, ચાહનાના માતુશ્રી. પરાગ, સોનલના સાસુ. રોનક, સ્મિત, મ્રીયા, મીવાનના દાદી. તે ઉપલેટા નિવાસી પ્રતાપરાય કે.…

  • હિન્દુ મરણ

    હાલાઇ લોહાણામોરબી વતની હાલ સાંતાક્રુઝ બકુલેશભાઇ (ઉં. વ. ૬૬) તે સ્વ. મોતીબેન તથા સ્વ. ચુનિલાલ કાથરાણીના પુત્ર. તે કલ્પનાબેનના પતિ. તે સ્વ. ચંદુલાલ શાંતિલાલ લાખાણીના જમાઇ. તે ફોરમ નીરવ શાહના પિતા. તે જેષ્ઠારમ, સ્વ. મનહરભાઇ, જયંતભાઇ, હંસાબેન કાથરાણી, સ્વ. નિર્મળાબેન…

  • પારસી મરણ

    વલસાડપેસી બમનશા ભરડા (ઉં. વ. ૭૮) તા. ૮-૧૦-૨૪એ ગુજરી ગયા છે. તે અબાનના હસબન્ડ. મરહુમ ધનમાઇ અને મરહુમ બમનશાના દીકરા. મરહુમ વીરબાઇજીના જમાઇ. હોશીના ફાધર. વીરાના સસરા. મરહુમ જાલના ભાઇ. ઉઠમણું: તા. ૯-૧૦-૨૪ના બપોરે ૩.૪૫.

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), બુધવાર, તા. ૯-૧૦-૨૦૨૪, સરસ્વતી આહ્વાન, ભારતીય દિનાંક ૧૭, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૨જો…

Back to top button