- વેપાર
મિડિયમ ગ્રેડની ખાંડમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે એકંદરે રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતા સ્મોલ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું, પરંતુ મિડિયમ ગ્રેડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા નબળી આવતા ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠનો સાધારણ ઘટાડો આવ્યો…
જૈન મરણ
સ્થાનકવાસી જૈનરાજકોટ નિવાસી હાલ ઘાટકોપર હરિલાલ ડી. ઉદાણીના પુત્રવધૂ તનમનબેન કિશોરકુમાર ઉદાણી (ઉં. વ. ૯૦) તા. ૭મી ઓકટોબર ૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રાજેશ્ર્વર, ચાહનાના માતુશ્રી. પરાગ, સોનલના સાસુ. રોનક, સ્મિત, મ્રીયા, મીવાનના દાદી. તે ઉપલેટા નિવાસી પ્રતાપરાય કે.…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત છ સત્ર સુધી નરમાઈનું વલણ રહ્યા બાદ આજે જોવા મળેલા સુધારા ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધ્યા મથાળેથી પીછેહઠને પગલે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના…
- વેપાર
વૈશ્ર્વિક ચાંદી એક ટકો તૂટતાં સ્થાનિક ચાંદીમાં ₹ ૧૫૨૮ તૂટ્યા, સોનામાં ₹ ૨૦૭નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોનો સાવચેતીનો અભિગમ, ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી હાજરમાં સોનાના ભાવ ગઈકાલના ઘટ્યા મથાળેથી સાંકડી વધઘટે અથડાઈ ગયા…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), બુધવાર, તા. ૯-૧૦-૨૦૨૪, સરસ્વતી આહ્વાન, ભારતીય દિનાંક ૧૭, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૨જો…
- એકસ્ટ્રા અફેર
હરિયાણા-કાશ્મીરનાં પરિણામો, ભાજપ માટે ચમત્કાર થઈ ગયો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બંને વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને આ પરિણામોએ રાજકારણની અનિશ્ર્ચિતતાને ફરી છતી કરી દીધી. સાથે સાથે એક્ઝિટ પોલ ભરોસાપાત્ર નથી એ ફરી સાબિત કરી દીધું. હરિયાણામાં કૉંગ્રેસની સરકાર પાકી…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), મંગળવાર, તા. ૮-૧૦-૨૦૨૪, વિંછુડો સમાપ્તિ ભારતીય દિનાંક ૧૬, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૫પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૨જો…
હિન્દુ મરણ
દશા સોરઠિયા વણિકઉંડવડ નિવાસી હાલ ઘાટકોપર પૂર્વ સ્વ. ભીમજી દેવચંદ ધોળકીયા અને સ્વ. મુક્તાબેન ધોળકીયાના દીકરી. સ્વ. પ્રવીણભાઇ બાબરીયાના ધર્મપત્ની રંજનબેન બાબરીયા (ઉં. વ. ૭૨) તા. ૫-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બાબુભાઇ મોહનલાલ બાબરીયા અને સ્વ. શાંતાબેન બાબરીયાના પુત્રવધૂ.…
પારસી મરણ
એમી ફિરોઝ ઇરાની તે મરહુમ ફિરોઝ બમનજી ઇરાનીના ધણિયાની. તે મરહુમો રોશન મીનોચેર ખંબાતાના દીકરી. તે અનાહીતાના માતાજી. તે પરવેઝના સાસુજી. તે મરહુમો એદલ, અસપી, પરવીન ને કાલીના બહેન. તે બુરઝીનને ફરહાનના મમઇજી. (ઉં. વ. ૯૮) રે. ઠે. ૬૧૯, બાનુ…
- એકસ્ટ્રા અફેર
યાસીન મલિકને ફાંસીની સજા જ થવી જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મોટા ભાગના માણસોને મોત સામે દેખાય ત્યારે તેના વિચારો, વિચારધારા બધું બદલાઈ જાય છે. એ વખતે તેમને પોતાનાં ભૂતકાળમાં કુકર્મો ને કરતૂતો યાદ નથી આવતાં. બલ્કે જીવ બચાવવા શું કરવું તેના સિવાય કંઈ સૂઝતું નથી ને…