Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 334 of 928
  • ધર્મતેજ

    અનિચ્છા છતાંય જૂઠું બોલાઈ જાય ત્યારે

    મનન -હેમુ-ભીખુ આમ જોવા જઈએ તો કોઈને જૂઠું બોલવું નથી ગમતું, છતાં પણ જૂઠું બોલાતું હોય છે. કોઈને પાપ કરવું નથી ગમતું. છતાં પણ પાપનું આચરણ થતું જ હોય છે. ચોરી કરવી એ યોગ્ય નથી તેમ જાણ્યા પછી પણ વ્યક્તિ…

  • ધર્મતેજ

    નારી વર્ણનમાં પ્રગટતો સમાદર

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની નારીવર્ણનને અનુસંગે નારીના રૂપ, ગુણ અને એના પ્રભાવને આલેખતા દુહાની મોટી પરંપરા છે. પ્રાકૃત, અપ્રભંશના અનેક દુહાઓ હેમચંદ્રાચાર્યે ઉદાકૃણ કરીના સમકાલીન પરંપરાનો પરિચય કરાવ્યો. અનુગામીઓએ આ પરંપરાને પચાવીને પછી પોતાની કળાશક્તિનો વિનિયોગ કરીને રચેલા દુહાઓ…

  • ધર્મતેજ

    ‘પિતાજી ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે બદલો લેવાથી તમને શું લાભ થશે?: પ્રહલાદ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)હિરણ્યકશ્યપુ વરદાન માગતા કહે છે કે ‘પરમપિતા હું અજય, અજર અને અમર થઈ જાઉં, મારું જ એકછત્ર રાજ રહે અને મારો પ્રતિદ્વન્દી કોઈ જ ન રહે, તેવું વરદાન આપો.’ બ્રહ્માજી કહે છે, ‘મહાબલી હિરણ્યકશ્યપુ વરદાન…

  • સાંપ્રત રાજકારણ ને શ્રીરામનો જીવન સંદેશ

    ચિંતન -હેમંત વાળા કળિયુગ ચાલે છે, વાત સાચી છે. કળિયુગનો સૌથી વધુ પ્રભાવ રાજસત્તા પર જોવા મળે છે. જ્યાં ઉપરના સ્તરે જ નીતિમત્તાનો અભાવ હોય ત્યાં એ રોગ સમાજમાં પ્રસરે તે સ્વાભાવિક છે. રાજસત્તા કેવી હોવી જોઈએ અને રાજધર્મ કેવી…

  • ધર્મતેજ

    શ્યામ રંગ

    ટૂંકી વાર્તા – અવિનાશ પરીખ વસંતના વાયરાના સ્પર્શમાં આ વખતે વાસંતીને પ્રણયની મોરલીના સૂરો સંભળાઈ રહ્યા હતા. ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં રહેતી વાસંતી સુખી ખેડૂતની શિક્ષિત પુત્રી હતી. ગામની નજીક આવેલા તાલુકા કક્ષાના ગામમાં તેણે બી.એ. કર્યું હતું. હાલમાં તે…

  • ધર્મતેજ

    જીવનની દશા-દિશાને બદલી નાખનારા વળાંકો

    આચમન -અનવર વલિયાણી વાલિયામાંથી વાલ્મીકિ બનાવે તેવા સત્સંગ શબ્દો, યોગ્ય વ્યક્તિનો જીવનના અમુક વળાંકે ભેટો, ગાંધીજીને યોગ્ય ટિકિટ હોવા છતાં આફ્રિકામાં રેલવે પ્રવાસ દરમિયાન ‘અપમાનજનક’ શબ્દો ઉપરાંત લગેજ સાથે પ્લેટફોર્મ પર ઉતારી મૂકનારો બનાવ અને તેવા બીજા બનાવો, શ્રીમદ્ રાજચંદ્રની…

  • ધર્મતેજ

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ!

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં જાણ્યું કે સર્વત્ર પરમાત્માને જોવાની દૃષ્ટિથી નમ્રતા આવે છે. હવે આગળ ભગવાન કૃષ્ણ કહે છે-“સર્વત્ર અંતર્યામી રૂપે રહેલા પરમાત્માને જે ભક્ત મન દ્વારા સમાન ભાવથી જુએ છે તે પોતાનો નાશ કરતો નથી, તેથી પરમ મુક્તિને…

  • આમચી મુંબઈ

    પીળી જાજમ…

    ઉનાળાની ગરમી ભલે અસહ્ય બની હોય, પરંતુ રસ્તા પરથી જતી વખતે વૃક્ષો પરથી પડતા પીળાં ફૂલોને કારણે કોઈએ પીળી જાજમ બિછાવી હોય એવો અનુભવ થતોહોય છે. (જયપ્રકાશ કેળકર)

  • નેશનલ

    સર્ચ ઑપરેશન:

    સંદેશખાલીમાં સીબીઆઈએ હાથ ધરેલા સર્ચ ઑપરેશન દરમિયાન ટીએમસીના સસ્પેન્ડ કરાયેલા નેતા શાહજહાં શેખ અને તેમના સાથીદારો પાસેથી શસ્ત્રો અને દારૂગોળો કબજે કરવામાં આવ્યો હતો. (એજન્સી)

  • પારસી મરણ

    રતન મંચેરશાહ ઇલાવ્યા તે આરમીનના ખાવીંદ. તે મરહુમ લીલી તથા મરહુમ મંચેરશાહ ઇલાવ્યા (ઇલાવવાલા)ના દીકરા. તે શેરેઝાદ દેલઝાદ ભરૂચા, રૂક્ષીન તથા આફ્રીનના બાવાજી. તે મરહુમ ફરીદા કાલી સીગનપોર્યા તથા વીલ્લુ નોઝર ઇરાતપુરના ભાઇ. તે દેલઝાદ તથા તમાલના સસરાજી. તે થીયા…

Back to top button