• સાંપ્રત રાજકારણ ને શ્રીરામનો જીવન સંદેશ

    ચિંતન -હેમંત વાળા કળિયુગ ચાલે છે, વાત સાચી છે. કળિયુગનો સૌથી વધુ પ્રભાવ રાજસત્તા પર જોવા મળે છે. જ્યાં ઉપરના સ્તરે જ નીતિમત્તાનો અભાવ હોય ત્યાં એ રોગ સમાજમાં પ્રસરે તે સ્વાભાવિક છે. રાજસત્તા કેવી હોવી જોઈએ અને રાજધર્મ કેવી…

  • ધર્મતેજ

    શ્યામ રંગ

    ટૂંકી વાર્તા – અવિનાશ પરીખ વસંતના વાયરાના સ્પર્શમાં આ વખતે વાસંતીને પ્રણયની મોરલીના સૂરો સંભળાઈ રહ્યા હતા. ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં રહેતી વાસંતી સુખી ખેડૂતની શિક્ષિત પુત્રી હતી. ગામની નજીક આવેલા તાલુકા કક્ષાના ગામમાં તેણે બી.એ. કર્યું હતું. હાલમાં તે…

  • ધર્મતેજ

    જીવનની દશા-દિશાને બદલી નાખનારા વળાંકો

    આચમન -અનવર વલિયાણી વાલિયામાંથી વાલ્મીકિ બનાવે તેવા સત્સંગ શબ્દો, યોગ્ય વ્યક્તિનો જીવનના અમુક વળાંકે ભેટો, ગાંધીજીને યોગ્ય ટિકિટ હોવા છતાં આફ્રિકામાં રેલવે પ્રવાસ દરમિયાન ‘અપમાનજનક’ શબ્દો ઉપરાંત લગેજ સાથે પ્લેટફોર્મ પર ઉતારી મૂકનારો બનાવ અને તેવા બીજા બનાવો, શ્રીમદ્ રાજચંદ્રની…

  • ધર્મતેજ

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ!

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં જાણ્યું કે સર્વત્ર પરમાત્માને જોવાની દૃષ્ટિથી નમ્રતા આવે છે. હવે આગળ ભગવાન કૃષ્ણ કહે છે-“સર્વત્ર અંતર્યામી રૂપે રહેલા પરમાત્માને જે ભક્ત મન દ્વારા સમાન ભાવથી જુએ છે તે પોતાનો નાશ કરતો નથી, તેથી પરમ મુક્તિને…

  • આમચી મુંબઈ

    પીળી જાજમ…

    ઉનાળાની ગરમી ભલે અસહ્ય બની હોય, પરંતુ રસ્તા પરથી જતી વખતે વૃક્ષો પરથી પડતા પીળાં ફૂલોને કારણે કોઈએ પીળી જાજમ બિછાવી હોય એવો અનુભવ થતોહોય છે. (જયપ્રકાશ કેળકર)

  • નેશનલ

    સર્ચ ઑપરેશન:

    સંદેશખાલીમાં સીબીઆઈએ હાથ ધરેલા સર્ચ ઑપરેશન દરમિયાન ટીએમસીના સસ્પેન્ડ કરાયેલા નેતા શાહજહાં શેખ અને તેમના સાથીદારો પાસેથી શસ્ત્રો અને દારૂગોળો કબજે કરવામાં આવ્યો હતો. (એજન્સી)

  • પારસી મરણ

    રતન મંચેરશાહ ઇલાવ્યા તે આરમીનના ખાવીંદ. તે મરહુમ લીલી તથા મરહુમ મંચેરશાહ ઇલાવ્યા (ઇલાવવાલા)ના દીકરા. તે શેરેઝાદ દેલઝાદ ભરૂચા, રૂક્ષીન તથા આફ્રીનના બાવાજી. તે મરહુમ ફરીદા કાલી સીગનપોર્યા તથા વીલ્લુ નોઝર ઇરાતપુરના ભાઇ. તે દેલઝાદ તથા તમાલના સસરાજી. તે થીયા…

  • હિન્દુ મરણ

    કપોળડુંગરવાળા હાલ કટક સ્વ. વૃજલાલ પ્રભુદાસ ગાંધીના ધર્મપત્ની ગં. સ્વ ઇન્દુમતીબેન (ઉં. વ. ૯૪) તે શૈલેષભાઇ તથા દક્ષાબેનના માતુશ્રી. કુસમ તથા સ્વ.નરેન્દ્રકુમાર રમણીકલાલ મહેતાના સાસુ. પિયરપક્ષે જાફરાબાદવાળા સ્વ.વૃજલાલ કલ્યાણજી ગોરડીયાના દીકરી. દ્વારકાદાસ ગોરડીયાના બહેન. તા.૨૪/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે.સોરઠીયા બ્રમ્હક્ષત્રિયભાવનગરવાળા હાલ…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનરાજકોટ નિવાસી હાલ બોરીવલી સ્વ.જયંતીલાલ ન્યાલચંદ શાહના ધર્મપત્ની તથા સ્વ.જયાબેન મોહનલાલ પારેખના દીકરી વસંતબેન શાહ (ઉં. વ. ૮૬) ૨૬-૪-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.બીપીનભાઈ, સ્વ.અલકાબેન, બિંદુબેન તથા નિમેશભાઈના માતુશ્રી. શિલ્પાબેન, સંગીતાબેન, જીતેન્દ્રભાઈ, નિતેશભાઇના સાસુ. કૃપાલી પારસ ભિમાણી,…

  • વેપાર

    સલામતી માટેની માગનો ટેકો ખસતાં વૈશ્ર્વિક સોનામાં પાંચ સપ્તાહની તેજીને બ્રેક, પરંતુ કેન્દ્રવર્તી બૅન્કોની માગનો ટેકો જળવાઈ રહ્યો

    કોમોડિટી -રમેશ ગોહિલ આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં ઈઝરાયલ-ઈરાન વચ્ચેનો રાજકીય-ભૌગોલિક તણાવ વધે તેવી ભીતિ હેઠળ વૈશ્ર્વિક સ્તરે સલામતી માટેની માગને ટેકે સતત પાંચ સપ્તાહ સુધી સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઉછાળો આવ્યા બાદ ગત સપ્તાહે તણાવ હળવો થતાં સોનામાં સલામતી માટેની…

Back to top button