- ધર્મતેજ
પ્રત્યાહાર એટલે પાછા વળવું
યોગનું પાંચમું અંગ: પ્રત્યાહાર યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા પાછા વળવું એ કુદરતી પ્રક્રિયા છે. નાનામાં નાની કીડી ખોરાકનો સંગ્રહ કરી પોતાના દરમાં ઘૂસે છે, તો જંગલનો રાજા સિંહ પણ શિકાર કરીને પાછો પોતાની ગુફામાં જાય છે. આપણે કામ ધંધા માટે સવારે…
- ધર્મતેજ
ભજન માટે, આત્મચિંતન માટે થોડો સમય કાઢો થોડીક ઊર્જા રિઝર્વ રાખો
માનસ મંથન -મોરારિબાપુ આજે મને કોઈએ પૂછ્યું છે કે બાપુ, અમે ધ્યાન કરવા બેસી છીએ, ત્યારે ઊંઘ આવે છે. ભજન કરું છું, ત્યારે નિંદ્રા આવે છે. નિંદ્રા શું કામ આવે છે ? તમે થાકેલા છો. તમે થાકેલા એટલા માટે છો…
- ધર્મતેજ
સૌંદર્ય કલાનું ને જીવનનું
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સૌંદર્યની આપણી ભારતીય વિભાવના અને પશ્ર્ચિમના વિદ્વાનોની વિભાવના વચ્ચે પાયાનો ભેદ એટલો જ છે કે પશ્ર્ચિમના વિચારકો કાવ્યકલાના બાહ્યઅંગોનું સૌંદર્ય શોધવાનો પ્રયાસ કરે છે.તેમને આંતરિક શબ્દ સૌંદર્ય, નાદસૌંદર્ય, ભાવ કે વસ્તુસૌંદર્ય સાથે ઓછી નિસબત હોય…
- ધર્મતેજ
રામાયણના સાત સ્થાન અને માનવ દેહના સાત ચક્રો વચ્ચે કોઈ સંબંધ ખરો?
જીવનનું અમૃત -ભાણદેવ આપણે ‘રામાયણ’ની કથાનો નિરાંતે અભ્યાસ કરીએ તો એમ લાગે છે કે રામકથાના સાત સ્થાનો છે. ભગવાન શ્રીરામ અને ભગવતી શ્રીસીતાજીની જીવનલીલાની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ મહદ્અંશે જે સ્થાનોમાં ઘટી છે, તેવાં સ્થાનો સાત છે. આ સાત પ્રધાન સ્થાનો નીચે…
- ધર્મતેજ
અનિચ્છા છતાંય જૂઠું બોલાઈ જાય ત્યારે
મનન -હેમુ-ભીખુ આમ જોવા જઈએ તો કોઈને જૂઠું બોલવું નથી ગમતું, છતાં પણ જૂઠું બોલાતું હોય છે. કોઈને પાપ કરવું નથી ગમતું. છતાં પણ પાપનું આચરણ થતું જ હોય છે. ચોરી કરવી એ યોગ્ય નથી તેમ જાણ્યા પછી પણ વ્યક્તિ…
- ધર્મતેજ
નારી વર્ણનમાં પ્રગટતો સમાદર
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની નારીવર્ણનને અનુસંગે નારીના રૂપ, ગુણ અને એના પ્રભાવને આલેખતા દુહાની મોટી પરંપરા છે. પ્રાકૃત, અપ્રભંશના અનેક દુહાઓ હેમચંદ્રાચાર્યે ઉદાકૃણ કરીના સમકાલીન પરંપરાનો પરિચય કરાવ્યો. અનુગામીઓએ આ પરંપરાને પચાવીને પછી પોતાની કળાશક્તિનો વિનિયોગ કરીને રચેલા દુહાઓ…
- ધર્મતેજ
‘પિતાજી ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે બદલો લેવાથી તમને શું લાભ થશે?: પ્રહલાદ
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)હિરણ્યકશ્યપુ વરદાન માગતા કહે છે કે ‘પરમપિતા હું અજય, અજર અને અમર થઈ જાઉં, મારું જ એકછત્ર રાજ રહે અને મારો પ્રતિદ્વન્દી કોઈ જ ન રહે, તેવું વરદાન આપો.’ બ્રહ્માજી કહે છે, ‘મહાબલી હિરણ્યકશ્યપુ વરદાન…
સાંપ્રત રાજકારણ ને શ્રીરામનો જીવન સંદેશ
ચિંતન -હેમંત વાળા કળિયુગ ચાલે છે, વાત સાચી છે. કળિયુગનો સૌથી વધુ પ્રભાવ રાજસત્તા પર જોવા મળે છે. જ્યાં ઉપરના સ્તરે જ નીતિમત્તાનો અભાવ હોય ત્યાં એ રોગ સમાજમાં પ્રસરે તે સ્વાભાવિક છે. રાજસત્તા કેવી હોવી જોઈએ અને રાજધર્મ કેવી…
- ધર્મતેજ
શ્યામ રંગ
ટૂંકી વાર્તા – અવિનાશ પરીખ વસંતના વાયરાના સ્પર્શમાં આ વખતે વાસંતીને પ્રણયની મોરલીના સૂરો સંભળાઈ રહ્યા હતા. ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં રહેતી વાસંતી સુખી ખેડૂતની શિક્ષિત પુત્રી હતી. ગામની નજીક આવેલા તાલુકા કક્ષાના ગામમાં તેણે બી.એ. કર્યું હતું. હાલમાં તે…
- ધર્મતેજ
જીવનની દશા-દિશાને બદલી નાખનારા વળાંકો
આચમન -અનવર વલિયાણી વાલિયામાંથી વાલ્મીકિ બનાવે તેવા સત્સંગ શબ્દો, યોગ્ય વ્યક્તિનો જીવનના અમુક વળાંકે ભેટો, ગાંધીજીને યોગ્ય ટિકિટ હોવા છતાં આફ્રિકામાં રેલવે પ્રવાસ દરમિયાન ‘અપમાનજનક’ શબ્દો ઉપરાંત લગેજ સાથે પ્લેટફોર્મ પર ઉતારી મૂકનારો બનાવ અને તેવા બીજા બનાવો, શ્રીમદ્ રાજચંદ્રની…