- એકસ્ટ્રા અફેર
કૉંગ્રેસ ખરેખર હિંદુઓની સંપત્તિ મુસ્લિમોને આપી શકે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ હિંદુઓની સંપત્તિ છીનવીને મુસ્લિમોને વહેંચી દેશે એ મુદ્દો ગાજ્યો છે અને વાત ચૂંટણી પંચ લગી પહોંચી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે હિમાચલ પ્રદેશમાં જાહેરસભાને સંબોધતાં સવાલ કર્યો કે, તમારી સંપત્તિ તમારાં સંતાનો પાસે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૨૯-૪-૨૦૨૪ભારતીય દિનાંક ૯, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને માહે ૯મો આદર, સને ૧૩૯૩પારસી કદમી…
- ધર્મતેજ
જીવનની દશા-દિશાને બદલી નાખનારા વળાંકો
આચમન -અનવર વલિયાણી વાલિયામાંથી વાલ્મીકિ બનાવે તેવા સત્સંગ શબ્દો, યોગ્ય વ્યક્તિનો જીવનના અમુક વળાંકે ભેટો, ગાંધીજીને યોગ્ય ટિકિટ હોવા છતાં આફ્રિકામાં રેલવે પ્રવાસ દરમિયાન ‘અપમાનજનક’ શબ્દો ઉપરાંત લગેજ સાથે પ્લેટફોર્મ પર ઉતારી મૂકનારો બનાવ અને તેવા બીજા બનાવો, શ્રીમદ્ રાજચંદ્રની…
- ધર્મતેજ
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ!
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં જાણ્યું કે સર્વત્ર પરમાત્માને જોવાની દૃષ્ટિથી નમ્રતા આવે છે. હવે આગળ ભગવાન કૃષ્ણ કહે છે-“સર્વત્ર અંતર્યામી રૂપે રહેલા પરમાત્માને જે ભક્ત મન દ્વારા સમાન ભાવથી જુએ છે તે પોતાનો નાશ કરતો નથી, તેથી પરમ મુક્તિને…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ધર્મતેજ
પ્રત્યાહાર એટલે પાછા વળવું
યોગનું પાંચમું અંગ: પ્રત્યાહાર યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા પાછા વળવું એ કુદરતી પ્રક્રિયા છે. નાનામાં નાની કીડી ખોરાકનો સંગ્રહ કરી પોતાના દરમાં ઘૂસે છે, તો જંગલનો રાજા સિંહ પણ શિકાર કરીને પાછો પોતાની ગુફામાં જાય છે. આપણે કામ ધંધા માટે સવારે…
- ધર્મતેજ
ભજન માટે, આત્મચિંતન માટે થોડો સમય કાઢો થોડીક ઊર્જા રિઝર્વ રાખો
માનસ મંથન -મોરારિબાપુ આજે મને કોઈએ પૂછ્યું છે કે બાપુ, અમે ધ્યાન કરવા બેસી છીએ, ત્યારે ઊંઘ આવે છે. ભજન કરું છું, ત્યારે નિંદ્રા આવે છે. નિંદ્રા શું કામ આવે છે ? તમે થાકેલા છો. તમે થાકેલા એટલા માટે છો…
- ધર્મતેજ
સૌંદર્ય કલાનું ને જીવનનું
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સૌંદર્યની આપણી ભારતીય વિભાવના અને પશ્ર્ચિમના વિદ્વાનોની વિભાવના વચ્ચે પાયાનો ભેદ એટલો જ છે કે પશ્ર્ચિમના વિચારકો કાવ્યકલાના બાહ્યઅંગોનું સૌંદર્ય શોધવાનો પ્રયાસ કરે છે.તેમને આંતરિક શબ્દ સૌંદર્ય, નાદસૌંદર્ય, ભાવ કે વસ્તુસૌંદર્ય સાથે ઓછી નિસબત હોય…
- ધર્મતેજ
રામાયણના સાત સ્થાન અને માનવ દેહના સાત ચક્રો વચ્ચે કોઈ સંબંધ ખરો?
જીવનનું અમૃત -ભાણદેવ આપણે ‘રામાયણ’ની કથાનો નિરાંતે અભ્યાસ કરીએ તો એમ લાગે છે કે રામકથાના સાત સ્થાનો છે. ભગવાન શ્રીરામ અને ભગવતી શ્રીસીતાજીની જીવનલીલાની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ મહદ્અંશે જે સ્થાનોમાં ઘટી છે, તેવાં સ્થાનો સાત છે. આ સાત પ્રધાન સ્થાનો નીચે…
- ધર્મતેજ
અનિચ્છા છતાંય જૂઠું બોલાઈ જાય ત્યારે
મનન -હેમુ-ભીખુ આમ જોવા જઈએ તો કોઈને જૂઠું બોલવું નથી ગમતું, છતાં પણ જૂઠું બોલાતું હોય છે. કોઈને પાપ કરવું નથી ગમતું. છતાં પણ પાપનું આચરણ થતું જ હોય છે. ચોરી કરવી એ યોગ્ય નથી તેમ જાણ્યા પછી પણ વ્યક્તિ…