હિન્દુ મરણ
ભાવનાબેન વાઘાણી (ઠકકર) (ઉં. વ. ૬૭) તે સ્વ. ઉદયભાઇ બિન્દુલાલ વાઘાણી (ઠકકર)ના ધર્મપત્ની હાલ કાંદિવલી મુંબઇ તા. ૨૬-૪-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે શસાંકના માતુશ્રી. દિપ્તીબેનના સાસુમા. ધ્વીતી, ધ્વીશાના દાદીમા. સ્વ.ચંપકલાલ ત્રિભુવનદાસ અઢિયાના સુપુત્રી. પંકજભાઇ, ઘનશ્યામભાઇ, સ્વ. નરેશભાઇ, નયનભાઇના બહેન.…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનકારાઘોઘાના કપીલ જયંતીલાલ મારૂ (ઉ. ૪૬) તા. ૨૪-૪-૨૪ના કચ્છ ભુજ મધ્યે અવસાન પામ્યા છે. નિર્મળાબેન જયંતીલાલ મારૂના પુત્ર. રોશનીના પતિ. ભાવનાના ભાઇ. માતુશ્રી હેમલતા હીરાલાલ વીરાના જમાઇ. પ્રાર્થના સ્થળ : શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ,…
- સ્પોર્ટસ
ભારતીય મહિલા ટીમે બંગલાદેશને ૪૪ રનથી હરાવી
સિલ્હટ (બાંગલાદેશ): ભારતની મહિલા ક્રિકેટ ટીમે ગઈ કાલે અહીં બાંગલાદેશને સિરીઝની પ્રથમ ટી-૨૦માં ૪૪ રનથી હરાવી દીધી હતી. લો-સ્કોરિંગ મૅચમાં ભારતે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૪૫ રન બનાવ્યા હતા જેમાં યાસ્તિકાના ૩૬, શેફાલીના ૩૧ અને કૅપ્ટન હરમનપ્રીતના ૩૦ રન સામેલ…
- એકસ્ટ્રા અફેર
કૉંગ્રેસ ખરેખર હિંદુઓની સંપત્તિ મુસ્લિમોને આપી શકે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ હિંદુઓની સંપત્તિ છીનવીને મુસ્લિમોને વહેંચી દેશે એ મુદ્દો ગાજ્યો છે અને વાત ચૂંટણી પંચ લગી પહોંચી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે હિમાચલ પ્રદેશમાં જાહેરસભાને સંબોધતાં સવાલ કર્યો કે, તમારી સંપત્તિ તમારાં સંતાનો પાસે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૨૯-૪-૨૦૨૪ભારતીય દિનાંક ૯, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને માહે ૯મો આદર, સને ૧૩૯૩પારસી કદમી…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ધર્મતેજ
પ્રત્યાહાર એટલે પાછા વળવું
યોગનું પાંચમું અંગ: પ્રત્યાહાર યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા પાછા વળવું એ કુદરતી પ્રક્રિયા છે. નાનામાં નાની કીડી ખોરાકનો સંગ્રહ કરી પોતાના દરમાં ઘૂસે છે, તો જંગલનો રાજા સિંહ પણ શિકાર કરીને પાછો પોતાની ગુફામાં જાય છે. આપણે કામ ધંધા માટે સવારે…
- ધર્મતેજ
ભજન માટે, આત્મચિંતન માટે થોડો સમય કાઢો થોડીક ઊર્જા રિઝર્વ રાખો
માનસ મંથન -મોરારિબાપુ આજે મને કોઈએ પૂછ્યું છે કે બાપુ, અમે ધ્યાન કરવા બેસી છીએ, ત્યારે ઊંઘ આવે છે. ભજન કરું છું, ત્યારે નિંદ્રા આવે છે. નિંદ્રા શું કામ આવે છે ? તમે થાકેલા છો. તમે થાકેલા એટલા માટે છો…
- ધર્મતેજ
સૌંદર્ય કલાનું ને જીવનનું
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સૌંદર્યની આપણી ભારતીય વિભાવના અને પશ્ર્ચિમના વિદ્વાનોની વિભાવના વચ્ચે પાયાનો ભેદ એટલો જ છે કે પશ્ર્ચિમના વિચારકો કાવ્યકલાના બાહ્યઅંગોનું સૌંદર્ય શોધવાનો પ્રયાસ કરે છે.તેમને આંતરિક શબ્દ સૌંદર્ય, નાદસૌંદર્ય, ભાવ કે વસ્તુસૌંદર્ય સાથે ઓછી નિસબત હોય…
- ધર્મતેજ
રામાયણના સાત સ્થાન અને માનવ દેહના સાત ચક્રો વચ્ચે કોઈ સંબંધ ખરો?
જીવનનું અમૃત -ભાણદેવ આપણે ‘રામાયણ’ની કથાનો નિરાંતે અભ્યાસ કરીએ તો એમ લાગે છે કે રામકથાના સાત સ્થાનો છે. ભગવાન શ્રીરામ અને ભગવતી શ્રીસીતાજીની જીવનલીલાની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ મહદ્અંશે જે સ્થાનોમાં ઘટી છે, તેવાં સ્થાનો સાત છે. આ સાત પ્રધાન સ્થાનો નીચે…