• વેપાર

    સપ્ટેમ્બરમાં ખાદ્યતેલની આયાત ૨૯ ટકા ઘટીને ૧૦.૬૪ લાખ ટન

    નવી દિલ્હી: ગત સપ્ટેમ્બર મહિનામાં ક્રૂડ અને રિફાઈન્ડ પામતેલની શિપમેન્ટમાં ઘટાડો થવાથી કુલ ખાદ્યતેલની આયાત સપ્ટેમ્બર, ૨૦૨૩ના ૧૪,૯૪,૦૮૬ ટન સામે ૨૯ ટકાના ઘટાડા સાથે ૧૦,૬૪,૪૯૯ ટનની સપાટીએ રહી હોવાનું તાજેતરમાં સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને સંકલિત કરેલી વનસ્પતિ તેલની આયાત અંગની આંકડાકીય…

  • વેપાર

    જ્વેલરોની લેવાલીને ટેકે બે મહિના પછી પહેલી વાર વિશ્ર્વબજારની સરખામણીમાં ભાવ પ્રીમિયમમાં: ઊંચા મથાળેથી તહેવારોની અપેક્ષિત માગ ફિક્કી પડવાની ભીતિ

    કોમોડિટી -રમેશ ગોહિલ વિતેલા સપ્તાહના અંતિમ સત્રોમાં અમેરિકાના આર્થિક ડેટાઓ બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી ખાસ કરીને છેલ્લાં બે સત્ર દરમિયાન વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળવાની સાથે મધ્ય પૂર્વના દેશોના રાજકીય-ભૌગોલિક તણાવ યથાવત્ રહ્યો હોવાથી…

  • પારસી મરણ

    બરજોર એરચશા ગાંધી તે મરહૂમ જરુના ધની. તે મરહૂમો ગઈમાય એરચશા ગાંધીના દીકરા. તે ફીરોઝ તથા મરહૂમો આલુ, દીના, બેજન, જમશેદ, રુસીના ભાઈ. તે ફ્રીયા હનોઝ માલેસર, દો દાનીશ જે ગાંધીના બપાવા. તે નતાશા ને રીશાદ કોનત્રકતરના મમાવા. (ઉં.વ. ૮૯)…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧૩-૧૦-૨૦૨૪, પાશાકુશા (સ્માર્ત) એકાદશી, માધવાચાર્ય જયંતી ભારતીય દિનાંક ૨૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૦પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૨જો અર્દીબહેશ્ત,…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈનચોટીલા નિવાસી (હાલ મીરા રોડ) સ્વ. અમૃતલાલ સોમચંદ કામદારના સુપુત્ર તનસુખલાલ (ઉં. વ. ૮૫) તા. ૧૦-૧૦-૨૪ ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. ઇન્દિરાબેન ના પતિ. કાજલ, પ્રીતિ, રુચિ સંદીપભાઈ દોશીના પિતા. ચિરાગ, પાર્થના નાના. ત્રમ્બકભાઈ…

  • હિન્દુ મરણ

    ભટ્ટ મેવાડા બ્રાહ્મણહાલ મઉં નિવાસી વિનોદચંદ્ર વ્યાસ (ઉં.વ. ૬૨). તે સ્વ. મગનલાલ ચુનીલાલ વ્યાસના પુત્ર. સ્વ. કિર્તીભાઈ, ગુણવંતભાઈ, નીરુબેનના ભાઈ. ગાયત્રીબેનના પતિ. માનવ, હર્ષના પિતા તા. ૭/૧૦/૨૪ને સોમવારે દેવલોક પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૩/૧૦/૨૪ના સાંજે ૪થી…

  • પારસી મરણ

    બરજોર એરચશા ગાંધી તે મરહુમ જરુના ધની. તે મરહુમો ગાઇમાય એરચશા ગાંધીના દીકરા. તે કેશમીરા ને ફરહાદના પપા. તે ફિરોઝ તથા મરહુમો આલુ, દીના, બેજન, જમશેદ, રુસીના ભાઇ. તે ફ્રીયા હનોઝ માલેસર, ડો. દાનીશ જે. ગાંધીના બપાવા. તે નતાશા ને…

  • પ્રજામત

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), શનિવાર, તા. ૧૨-૧૦-૨૦૨૪, વિજયાદશમી, દશેરા પર્વભારતીય દિનાંક ૨૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૨જો…

  • એકસ્ટ્રા અફેર

    ઉમરની તાજપોશી, કાશ્મીર ફરી ૨૦૧૪ પહેલાંની સ્થિતિમાં

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ જમ્મુ અને કાશ્મીરમાં ફરી ઉમર અબ્દુલ્લાની મુખ્ય મંત્રીપદે તાજપોશીનો તખ્તો તૈયાર છે. વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે બહુમતી મેળવી પછી ઉમર અબ્દુલ્લા મુખ્ય મંત્રી બનશે એ નક્કી જ હતું. ૯૫ સભ્યો ધરાવતી જમ્મુ કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સે…

  • વેપાર

    ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની લેવાલીથી સેન્સેક્સમાં સુધારો, નિફ્ટી ૨૫,૦૦૦થી ફરી છેટો રહી ગયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે બેન્કિંગ, પાવર અને ઔદ્યોગિક શેરોમાં થયેલા વધારાને આધારે ગુરુવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ઝોનમાં પ્રવેશવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ ૧૪૪.૩૧ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા વધીને ૮૧,૬૧૧.૪૧ પોઇન્ટના સ્તર પર…

Back to top button