જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈનગામ આધોઈના સ્વ. લાખઈબેન બૌવા (ઉં.વ. ૮૬) ૧૦-૧૦-૨૪ ગુરુવારના અવસાન પામેલ છે. સ્વ. પુરાબેન ભુરા હાજા બૌવાના પુત્રવધૂ. સ્વ. કોરશી ભુરાની ધર્મપત્ની. દેવજી, પ્રેમજી, રમણીક, નેમચંદના માતુશ્રી. કસ્તુર, દિવાળી, દમયંતી, અલ્પાના સાસુ. રતનશી, અમીત, હર્ષીદ, રજનીક, આરવ, મીતલ,…
હિન્દુ મરણ
પ્રજ્ઞાબેન કિરણભાઈ સોનપાલ હાલ ઉંબરગામ સ્વ. દેવિકાબેન દેવજીભાઈ ઠક્કરના પુત્રી. સ્વ. જ્યોતિબેન રમણલાલ સોનપાલના પુત્રવધૂ. તેજલ મિહિર સોનપાલ અને હેતલ પાર્થ સોનપાલના સાસુમા. કેયા મિશ્રી અને નીરજાના દાદી. ચંદ્રાશ વ્યોમેશ ગિરીશ ચતુર અને મીરાના બેન ૧૦-૧૦-૨૪ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે.…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૩-૧૦-૨૦૨૪ થી તા. ૧૯-૧૦-૨૦૨૪ રવિવાર, આશ્ર્વિન સુદ-૧૦, વિ. સં. ૨૦૮૦, તા. ૧૩મી ઓક્ટોબર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ઘનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૧ સુધી (તા. ૧૪મી), પછી શતભિષા. ચંદ્ર મકરમાં બપોરે ક. ૧૫-૪૩ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. પાશાકુશા…
પારસી મરણ
બરજોર એરચશા ગાંધી તે મરહૂમ જરુના ધની. તે મરહૂમો ગઈમાય એરચશા ગાંધીના દીકરા. તે ફીરોઝ તથા મરહૂમો આલુ, દીના, બેજન, જમશેદ, રુસીના ભાઈ. તે ફ્રીયા હનોઝ માલેસર, દો દાનીશ જે ગાંધીના બપાવા. તે નતાશા ને રીશાદ કોનત્રકતરના મમાવા. (ઉં.વ. ૮૯)…
- ઉત્સવ
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૩-૧૦-૨૦૨૪ થી તા. ૧૯-૧૦-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૭મીએ તુલા રાશિમાં પ્રવેશે છે. મંગળ સમગ્ર સપ્તાહમાં મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. બુધ સમગ્ર સપ્તાહમાં તુલા રાશિમાં મિશ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં વક્રીભ્રમણ કરે…
- વેપાર
સપ્ટેમ્બરમાં ખાદ્યતેલની આયાત ૨૯ ટકા ઘટીને ૧૦.૬૪ લાખ ટન
નવી દિલ્હી: ગત સપ્ટેમ્બર મહિનામાં ક્રૂડ અને રિફાઈન્ડ પામતેલની શિપમેન્ટમાં ઘટાડો થવાથી કુલ ખાદ્યતેલની આયાત સપ્ટેમ્બર, ૨૦૨૩ના ૧૪,૯૪,૦૮૬ ટન સામે ૨૯ ટકાના ઘટાડા સાથે ૧૦,૬૪,૪૯૯ ટનની સપાટીએ રહી હોવાનું તાજેતરમાં સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને સંકલિત કરેલી વનસ્પતિ તેલની આયાત અંગની આંકડાકીય…
જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈનચોટીલા નિવાસી (હાલ મીરા રોડ) સ્વ. અમૃતલાલ સોમચંદ કામદારના સુપુત્ર તનસુખલાલ (ઉં. વ. ૮૫) તા. ૧૦-૧૦-૨૪ ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. ઇન્દિરાબેન ના પતિ. કાજલ, પ્રીતિ, રુચિ સંદીપભાઈ દોશીના પિતા. ચિરાગ, પાર્થના નાના. ત્રમ્બકભાઈ…
હિન્દુ મરણ
ભટ્ટ મેવાડા બ્રાહ્મણહાલ મઉં નિવાસી વિનોદચંદ્ર વ્યાસ (ઉં.વ. ૬૨). તે સ્વ. મગનલાલ ચુનીલાલ વ્યાસના પુત્ર. સ્વ. કિર્તીભાઈ, ગુણવંતભાઈ, નીરુબેનના ભાઈ. ગાયત્રીબેનના પતિ. માનવ, હર્ષના પિતા તા. ૭/૧૦/૨૪ને સોમવારે દેવલોક પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૩/૧૦/૨૪ના સાંજે ૪થી…
પારસી મરણ
બરજોર એરચશા ગાંધી તે મરહુમ જરુના ધની. તે મરહુમો ગાઇમાય એરચશા ગાંધીના દીકરા. તે કેશમીરા ને ફરહાદના પપા. તે ફિરોઝ તથા મરહુમો આલુ, દીના, બેજન, જમશેદ, રુસીના ભાઇ. તે ફ્રીયા હનોઝ માલેસર, ડો. દાનીશ જે. ગાંધીના બપાવા. તે નતાશા ને…
- પ્રજામત
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), શનિવાર, તા. ૧૨-૧૦-૨૦૨૪, વિજયાદશમી, દશેરા પર્વભારતીય દિનાંક ૨૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૨જો…