હિન્દુ મરણ
મચ્છુ કઠિયા સઇ સતારગણોદ નિવાસી હાલ કાંદિવલી ચારકોપ સ્વ. વિજયાબેન શાંતિલાલ ધામેચા (ઉં. વ. ૮૩) શનિવાર તા. ૪-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષદભાઇ, અતુલભાઇ, કલ્પનાબેન પ્રદીપભાઇ ગોહિલ, ધર્મિષ્ઠા રિકેશકુમાર પીઠડીયા, અંજુ અશ્ર્વિન પીઠડીયાના માતા. પ્રવિણભાઇના ભાભી. રીટાબેન, રશ્મિબેનના સાસુ. મનન,…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનભુજપુરના હીરજી દામજી શેઠિયા (ઉં. વ. ૯૪) તા. ૩-૫-૨૪ ના અવસાન પામેલ છે. નાનબાઈ દામજીના પુત્ર. લક્ષ્મીના પતિ. ભરત, ઉત્તમ, સુનીલ, નૂતન, તારાના પિતાશ્રી. પત્રીના મોંઘીબાઈ કુંવરજી હેમરાજ સાવલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. સુનિલ શેઠિયા, ૭૦૪,…
- વેપાર
લોકસભાની ચૂંટણી અગાઉ પોઝિટિવ અંડરટોન સાથે કોન્સોલિડેશનની સંભાવના
ફો૨કાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: શેરબજારમાં અત્યારે તેજી કે મંદી માટે કોઇ સ્ટ્રોંગ ટ્રીગર નથી પરંતુ, લોકસભાની ચૂંટણીનો ત્રીજો તબક્કો મુખ્ય અસરકર્તા પરિબળ છે. એક દિવસ તેજીનો ઉછાળો આવે એટલે ઇલેક્શન રેલી કે મોદીની લહેર જેવા નિષ્કર્ષ પર આવવું અને બીજા…
- ધર્મતેજ
શૅરબજારમાં એક વર્ષમાં ચાર કરોડ રોકાણકારો વધ્યા: તેમાંથી ૩૨ ટકા બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના
નવી દિલ્હી: શેરબજારમાં વૃદ્ધિ અને સ્થિરતા લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા રિટેલ રોકાણકારો (ડીમેટ એકાઉન્ટ્સ)ની સંખ્યામાં એક વર્ષમાં ૪.૦૩ કરોડ (૩૧.૨૩ ટકા)નો વધારો થયો છે. તેમાંથી ૧.૨૮ કરોડ (૩૨.૧૬ ટકા) નવા રોકાણકારો બિહાર, મધ્યપ્રદેશ (ખઙ), રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે.…
- એકસ્ટ્રા અફેર
રાહુલ માટે રાયબરેલીમાં જીતવું કેમ જરૂરી ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ રાહુલ ગાંધી ફરી અમેઠી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે કે નહીં અને સોનિયા ગાંધીએ ખાલી કરેલી રાયબરેલી લોકસભા બેઠક પરથી કોને ઉતારાશે એ બંને સવાલનો જવાબ કૉંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલીમાંથી ટિકિટ આપીને આપી દીધો. પ્રિયંકા ગાંધી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),સોમવાર, તા. ૬-૫-૨૦૨૪, શિવરાત્રિ, પંચક સમાપ્તિભારતીય દિનાંક ૧૬, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૧૩પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૯મો આદર, સને…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ધર્મતેજ
યોગનું છઠ્ઠુ અંગ: ધારણા કાળા માથાનો માનવી ધારે તે કરી શકે
યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા શાળાની પરીક્ષામાં ભાષાનું પેપર હોય તો ક્યારેક એવો નિબંધ લખવાનું કહેવામાં આવતું હોય છે, ‘ધારો કે હું વડા પ્રધાન હોઉ તો…’ વિદ્યાર્થીઓ તો પોતે પોતાના વિચારો લખી પરીક્ષાખંડમાંથી બહાર નીકળી જાય છે, પરંતુ કેટલાક વીરલા એવા પણ…
- ધર્મતેજ
સાધનાનો અર્થ છે પોતાની જાતને તપાવીને વિશુદ્ધ કરવી, સાધના એટલે પરમાત્મા સાથેનું જોડાણ
માનસ મંથન -મોરારિબાપુ ‘રામચરિતમાનસ’માં કાગભૂસુંડિજી શિવ ઉપાસક છે. હર પ્રતિ એમના મનમાં સારો ભાવ છે પરંતુ રામ પ્રતિ દ્રોહ હતો. એનો અર્થ એ થયો કે એના હૃદયમાં રામરૂપનો નિવાસ ન હતો. ઈશ્ર્વર સર્વના હૃદયમાં છે. ઈ઼શ્ર્વર:સર્વભૂતાનાં હૃદયેશેડર્જુન તિષ્ટ્ઠતિ…તમે ઈશ્ર્વરરૂપે સર્વના…
- ધર્મતેજ
નિરાંત સંપ્રદાયના ભક્તોની વાણી
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ ત્રિવેણી ટંકશાળ બંદા ત્રિવેણી ટંકશાળ જી,ત્રિવેણીના ઘાટ ઉપર, મિટ્યા બ્રહ્મ જ નામ઼. બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦તિમિર ટળ્યા ને ભાણ ગિયો,એવો અગમ ઈ ઘાટ જીકોટિ ભાણની ઉપરે, જોવો ઈ ચળકાટ.. બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦ઘાટે આવે ઈ…