• હિન્દુ મરણ

    ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણહાલ અંધેરી નિવાસી સરોજ (સોનલ) ઠાકર (ઉં.વ. ૭૬) તે ડો. રમેશભાઈ ઠાકરના પત્ની. સ્વ. ત્રંબકભાઈ કાનજીભાઈ ઠાકર અને સ્વ. મૃદુલાબેન ઠાકરના પુત્રવધૂ. સ્વ. ગુલાબભાઈ અને સ્વ. કમળાબેન જોશી (રાજકોટ)ના પુત્રી. સ્વ. મહેશભાઈ અને સ્વ. મીનાબેન ઠાકરના ભાભી. નેહા,…

  • જૈન મરણ

    પાટણ નિવાસી હાલ કાંદિવલી મુંબઇના મહાસુખલાલ ભોગીલાલ શાહ (સાંડેસરા) (ઉં. વ. ૮૮) તે સ્વ. મંજુલાબેનના પતિ. કલ્પેશ, પૂર્વીના પિતા. યોગેશકુમાર, ઇશ્ર્વરીબેનના સસરા. તે એશા કરણ કારિયા, વિધી, માનવના દાદા. તે સ્વ. કિરીટભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. હસીબેન, મૃદુલાબેન, પ્રવીણાબેન, મીનાબેન, નીપાબેનના…

  • વેપાર

    આઇટી અને બેન્ક શૅરોની લાવલાવ વચ્ચે સેન્સેક્સ ૫૯૨ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટીએ ૨૫,૦૦૦ની સપાટી પુન: હાંસલ કરી

    મુંબઈ: વૈશ્ર્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે આઈટી અને બેન્કિંગ શેર્સમાં થયેલા વધારાને પગલે બેન્ચમાર્ક સેન્સેક્સ સોમવારે લગભગ ૫૯૨ પોઈન્ટ વધ્યો હતો.સેન્સેક્સ ૫૯૧.૬૯ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકા ઉછળીને ૮૧,૯૭૩.૦૫ના સ્તર પર બંધ થયો છે. દિવસ દરમિયાન, તે ૬૯૦.૮૧ પોઈન્ટ અથવા ૦.૮૪…

  • વેપાર

    ખાંડમાં મિશ્ર વલણ

    મુંબઈ: ગત શુક્રવારે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦ના મથાળે ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જથ્થાબંધ ખાંડ બજારમાં ગત શનિવારની દશેરાની અને રવિવારની જાહેર રજા બાદ પણ…

  • વેપાર

    શુદ્ધ સોનું ₹ ૩૭૮ની તેજી સાથે ₹ ૭૬,૦૦૦ની પાર, ચાંદી ₹ ૬૩વધી

    મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ યથાવત્ રહ્યો હોવાના અહેવાલ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. વધુમાં ગત સપ્તાહના અંતે ચીને વધુ સ્ટિમ્યુલસ પેકેજના સંકેતો…

  • ધર્મતેજ

    સહસ્ત્ર ભૂજાઓની શક્તિ પણ અત્યાચારી અને અધર્મીને ઓછી પડે છે, તો સદાચારી અને ધર્માચારીને બે ભૂજાઓ પણ પર્યાપ્ત છે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવ બાણાસુરનો શિરચ્છેદ ન કરી સુદર્શન ચક્રને પરત વાળી લેવાનું ભગવાન શ્રીકૃષ્ણને કહેતાં ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધથી નિવૃત્ત થઈ જાય છે અને કહે છે, ‘આપની આજ્ઞાથી હું સુદર્શન ચક્રને પરત વાળું છું પણ આ દૈત્ય…

  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણાગં. સ્વ. મીનાબેન સુરેશભાઇ ગોપાલજી ગણાત્રા ગામ તેરા હાલ મુલુંડના પુત્રવધૂ અ. સૌ. નમ્રતા (ઉં. વ. ૫૦) તા. ૧૦-૧૦-૨૪ના ગુરુવારે શ્રીજીશરણ પામેલ છે. તે સંજય સુરેશભાઇ ગણાત્રાના ધર્મપત્ની. શ્રેયાંશ, પ્રીતિનાં માતુશ્રી. ગં. સ્વ. રમીલાબેન મહેશભાઇ બલીયા ગામ સાબરાઇવાળાના પુત્રી.…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનમોથારાના વિનોદ લખમશી નાગડા (ઉં.વર્ષ ૬૦) તા. ૧૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઇ લખમશીના પુત્ર. ભારતીના પતિ. રાજના પિતા. સંસાર પક્ષે પ.પુ. સાધ્વી રૂષભગુણાશ્રીજી મ.સા., વસંત, ડોણના હંસા હરેશ ગાલાના ભાઇ. અમદાવાદના કુસુમબેન મનુભાઇ સંઘવીના જમાઇ. પ્રાર્થના રાખેલ…

  • વેપાર

    બજાર પર મંદીવાળા હાવી: બેન્ચમાર્ક કોન્સોલિડેશન સાધીને રિબાઉન્ડ થવાનો પ્રયાસ કરશે

    ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: બજાર અનેક પ્રતિકૂળ સંજોગોમાં ઘેરાઇ ગયું છે. આમાં મુખ્યત્વે ઇરાન અને ઇઝરાયલના સંઘર્ષમાં નવો વળાંક કેવો આવે છે અને તેની તીવ્રતા કેવી રહે છે તે મહત્ત્વનું છે. ચાઇના ફેટકર અને યુએસ ટ્રેઝરી બિલ્સની યિલ્ડમાં વધારા…

  • વેપાર

    વિદેશી ફંડો દ્વારા ૧૨ દિવસમાં ₹૫૮૭૧૧ કરોડના શૅરોની વેચવાલી

    મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં છેલ્લા એક પખવાડિયામાં શેરોમાં મોટાપાયે વેચવાલ બનીને ઈન્ડિયા એક્ઝિટ લઈ રહ્યા છે. જીઓપોલિટીકલ ટેન્શનની સાથે તાજેતરમાં ચાઈનાએ તેના અર્થતંત્રને પટરી પર લાવવા જંગી સ્ટીમ્યુલસ, રાહતનું પેકેજ જાહેર કરતાં અને વધુ જંગી…

Back to top button