પારસી મરણ
યઝદી નોશીર એન્જિનિયર તે મરહુમ માહરૂખ એન્જિનિયરના ખાવીંદ. તે મરહુમો માહરૂખ તથા નોશીર એન્જિનિયરના દીકરા. તે બુરઝીન એન્જિનિયર ને ઉરવક્ષ એન્જિનિયરના પપ્પા. તે નેહા એન્જિનિયર તથા મરહુમ કેતકી એન્જિનિયરના સસરા. તે કેરશી એન્જિનિયરના ભાઇ. તે રયોમંદ એન્જિનિયર ને આયશા એન્જિનિયરના…
- એકસ્ટ્રા અફેર
મદરેસાઓ ખરેખર બંધ જ કરી દેવી જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નેશનલ કમિશન ફોર ચાઈલ્ડ પ્રોટેક્શન (એનસીપીસીઆર)એ દેશનાં તમામ રાજ્યોને પત્ર લખીને મદરેસાઓને આપવામાં આવતા ફંડને રોકવા કહેતાં વિવાદ ઉભો થઈ ગયો છે. રાષ્ટ્રીય બાળ પંચ બંધારણીય સત્તામંડળ નથી તેથી કોઈ પણ રાજ્ય સરકારને આદેશ ના આપી…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનમોથારાના વિનોદ લખમશી નાગડા (ઉં.વર્ષ ૬૦) તા. ૧૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઇ લખમશીના પુત્ર. ભારતીના પતિ. રાજના પિતા. સંસાર પક્ષે પ.પુ. સાધ્વી રૂષભગુણાશ્રીજી મ.સા., વસંત, ડોણના હંસા હરેશ ગાલાના ભાઇ. અમદાવાદના કુસુમબેન મનુભાઇ સંઘવીના જમાઇ. પ્રાર્થના રાખેલ…
- વેપાર
વિદેશી ફંડો દ્વારા ૧૨ દિવસમાં ₹૫૮૭૧૧ કરોડના શૅરોની વેચવાલી
મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં છેલ્લા એક પખવાડિયામાં શેરોમાં મોટાપાયે વેચવાલ બનીને ઈન્ડિયા એક્ઝિટ લઈ રહ્યા છે. જીઓપોલિટીકલ ટેન્શનની સાથે તાજેતરમાં ચાઈનાએ તેના અર્થતંત્રને પટરી પર લાવવા જંગી સ્ટીમ્યુલસ, રાહતનું પેકેજ જાહેર કરતાં અને વધુ જંગી…
- વેપાર
બજાર પર મંદીવાળા હાવી: બેન્ચમાર્ક કોન્સોલિડેશન સાધીને રિબાઉન્ડ થવાનો પ્રયાસ કરશે
ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: બજાર અનેક પ્રતિકૂળ સંજોગોમાં ઘેરાઇ ગયું છે. આમાં મુખ્યત્વે ઇરાન અને ઇઝરાયલના સંઘર્ષમાં નવો વળાંક કેવો આવે છે અને તેની તીવ્રતા કેવી રહે છે તે મહત્ત્વનું છે. ચાઇના ફેટકર અને યુએસ ટ્રેઝરી બિલ્સની યિલ્ડમાં વધારા…
- ઉત્સવ
ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૯
સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ સીમાના મનમાં જાગેલા તમામ સવાલો સાચા હતા….એની શંકા પણ સાચી હતી, પરંતુ અભિ પાસે એના સાચા જવાબ આપવાની હિંમત નહતી. એક, એ સીમાને કાંઇ નહીં કહે એવું એણે ચંદનને વચન આપ્યું હતું. બે, હકીકત કહી દઇને…
- પંચાંગ
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧૩-૧૦-૨૦૨૪, પાશાકુશા (સ્માર્ત) એકાદશી, માધવાચાર્ય જયંતી ભારતીય દિનાંક ૨૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૦પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૨જો અર્દીબહેશ્ત,…
જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈનગામ આધોઈના સ્વ. લાખઈબેન બૌવા (ઉં.વ. ૮૬) ૧૦-૧૦-૨૪ ગુરુવારના અવસાન પામેલ છે. સ્વ. પુરાબેન ભુરા હાજા બૌવાના પુત્રવધૂ. સ્વ. કોરશી ભુરાની ધર્મપત્ની. દેવજી, પ્રેમજી, રમણીક, નેમચંદના માતુશ્રી. કસ્તુર, દિવાળી, દમયંતી, અલ્પાના સાસુ. રતનશી, અમીત, હર્ષીદ, રજનીક, આરવ, મીતલ,…
- વેપાર
સપ્ટેમ્બરમાં ખાદ્યતેલની આયાત ૨૯ ટકા ઘટીને ૧૦.૬૪ લાખ ટન
નવી દિલ્હી: ગત સપ્ટેમ્બર મહિનામાં ક્રૂડ અને રિફાઈન્ડ પામતેલની શિપમેન્ટમાં ઘટાડો થવાથી કુલ ખાદ્યતેલની આયાત સપ્ટેમ્બર, ૨૦૨૩ના ૧૪,૯૪,૦૮૬ ટન સામે ૨૯ ટકાના ઘટાડા સાથે ૧૦,૬૪,૪૯૯ ટનની સપાટીએ રહી હોવાનું તાજેતરમાં સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને સંકલિત કરેલી વનસ્પતિ તેલની આયાત અંગની આંકડાકીય…
હિન્દુ મરણ
પ્રજ્ઞાબેન કિરણભાઈ સોનપાલ હાલ ઉંબરગામ સ્વ. દેવિકાબેન દેવજીભાઈ ઠક્કરના પુત્રી. સ્વ. જ્યોતિબેન રમણલાલ સોનપાલના પુત્રવધૂ. તેજલ મિહિર સોનપાલ અને હેતલ પાર્થ સોનપાલના સાસુમા. કેયા મિશ્રી અને નીરજાના દાદી. ચંદ્રાશ વ્યોમેશ ગિરીશ ચતુર અને મીરાના બેન ૧૦-૧૦-૨૪ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે.…