- વેપાર
પંદર વર્ષમાં સોનામાં દસ અને ચાંદીમાં સાત ટકાનું વળતર
નવી દિલ્હી: સોના-ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી આક્રમક તેજી જોવા મળી છે. અક્ષય તૃતીયાના શુભ અવસરથી શરૂ થતા નવા વર્ષના છેલ્લા ચક્રથી સોના અને ચાંદીમાં અનુક્રમે ૧૩ ટકા અને૧૧ ટકાનો નોંધપાત્ર વાર્ષિક વધારો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા ૧૫ વર્ષમાં સોનાએ…
- વેપાર
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા મ્યુચ્યુઅલ ફંડ ₹ ૨૦,૦૦૦ કરોડ ઠલવાયા
નવી દિલ્હી: એપ્રિલ ૨૦૨૪માં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઇપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં માસિક રોકાણનો આંકડો રૂ. ૨૦,૦૦૦ કરોડને વટાવી ગયો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, એપ્રિલ મહિનામાં એસઆઇપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં…
પારસી મરણ
હીલ્લુ જીમી એલાવ્યા તે જીમી માનેકશાહ એલાવ્યાના ધણિયાની. તે મરહુમો દીના તથા કેકી એદલજી મોદીના દીકરી. તે કુરૂશ જીમી એલાવ્યા, શેરનાઝ અંકલેશ્ર્વરીયા ને ફરોખ જીમી એલાવ્યાના મમ્મી. તે સરોશ અંકલેશ્ર્વરીયા, પુરબા એલાવ્યા ને રૂઝવીન એલાવ્યાના સાસુજી. તે મરહુમ મીનોચેર કેકી…
હિન્દુ મરણ
ઘોઘારી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિમહુવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ઇશ્ર્વરલાલ જમનાદાસ મહેતાના પુત્ર પિયુશ મહેતા (મનીષ) (ઉં. વ. ૫૯) તે દર્શનાનાં પતિ. તે જયેશ, કૌશલ, નિતા પરેશ શ્રીધરાની, કાશ્મીરા ચેતનકુમાર મહેતાના ભાઇ. તે યશ તથા દિશાનાં પિતા. ઋતુ તથા કૃષ્ણાના…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ નૂ. ત્રંબોના સ્વ. વીરજી બૌવા (ઉં. વ. ૯૪) તા. ૮-૫-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. તેજાબેન વેરશી નરશીના પુત્ર, સ્વ. ડાઇબેનના પતિ. સ્વ. વસનજી, મનસુખ, વિનય, બીપીન, પ્રભા, ભારતી, કલ્પના, બા. બ્ર. કુમકુમ શ્રી મહાસતીજીના પિતાશ્રી. મંજુલા,…
- એકસ્ટ્રા અફેર
રાદડિયા-સંઘાણીએ અમિત શાહ સામે કેમ બગાવત કરી?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વચ્ચે એક મહત્ત્વની રાજકીય ઘટના બની ગઈ. દેશની સૌથી મોટી સહકારી સંસ્થાઓ પૈકીની એક ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટિવ (ઇફ્કો)ના ગુજરાતના ડિરેક્ટરની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાની જીત થઈ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૧૧-૫-૨૦૨૪,વિનાયક ચતુર્થી, ભદ્રાભારતીય દિનાંક ૨૧, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૪પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૯મો…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- વીક એન્ડ
આજે પણ પ્રાસંગિક છે, કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોર
કવર સ્ટોરી -લોકમિત્ર ગૌતમ રવીન્દ્રનાથ ટાગોર જેમને લોકો પ્રેમથી કવિ ગુરુ કહે છે, તેમનો જન્મ ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે ૭ મે ૧૮૬૧ ના દિવસે થયો હતો, એટલે ૭ મે એમની જયંતી મનાવવામાં આવે છે, પરંતુ બંગાળી કેલેન્ડર પ્રમાણે એમનો જન્મ ‘બોઇશાખ’…
- વીક એન્ડ
હવે કરશું પંચાત…
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી ગુજરાતમાં સાવ પૂરું અને મહારાષ્ટ્રમાં ત્રીજા ચરણનું મતદાન પૂરું થયું. હવે જામશે પંચાતના ઓટલા. સાંજે છ વાગે હજુ તો મતદાન પૂરું થયું ત્યાં પાનના ગલે કે ચાની ટપરી ઉપર તમને શબ્દો સાંભળવા મળે : હું નહોતો…