- ધર્મતેજ
વિદ્યાગુરુ
ટૂંકી વાર્તા -ઈન્દુ પંડ્યા મેલના-ટૂ-ટાયર ડબ્બાની કેબિનમાં મારી સામેની સીટમાં કાળી ભમ્મર દાઢીવાળા એક ભાઈ કોઈ ઉર્દૂ છાપું વાચવામાં દત્તચિત્ત હતા. તેમની બાજુમાં કોઈ પારસી બાનુ હતાં, અને કેબિનની ચોથી સીટ ખાલી હતી. કદાચ રાજકોટ કે અમદાવાદથી કોઈ ચડવાનું હોય.…
- ધર્મતેજ
આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં અનિશ્ચિતતા
મનન -હેમંત વાળા આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં પણ એક પ્રકારની અનિશ્ર્ચિતતા પ્રવર્તતી હોય તેમ જણાય છે. જે બાબત નિશ્ર્ચિત પૂર્વક કહેવાતી હોય તેમાં શ્રદ્ધા ભાગ ભજવી જાય. સંપૂર્ણ સત્ય કદાચ કોઈ જાણી શક્યું નથી, અને જે જાણે છે તેમને ક્યારેય તે સત્ય…
- ધર્મતેજ
માયાથી અપરાજિત તત્ત્વ
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં યથાર્થ દ્રષ્ટા ભક્તની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ કહે છે કે “अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्ययःशरीरस्थोडपि कौन्तेय न करोति न लिप्यते ॥13/30॥ “હે કુંતીપુત્ર! આ નિર્વિકારી પરમાત્મા અનાદિ હોવાથી તથા પ્રાકૃતિક ગુણોથી રહિત હોવાથી, અનંત બ્રહ્માંડોને શરીરમાં રહેવા છતાં…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
હિન્દુ મરણ
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણમૂળગામ હળવદ નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ રંજનબેન અરવિંદભાઈ પાઠકના પુત્ર કલ્પેશકુમાર પાઠક (ઉં. વ. ૫૩) તે કોમલબેનના પતિ. હેત્વી દિશાંત સંઘવીના પિતા. મનીષભાઈ તથા કમલેશભાઈના ભાઈ. મેસણ નિવાસી હંસાબેન અરવિંદભાઈ ભટ્ટના જમાઈ. તા. ૧૦/૫/૨૪ના દેવલોક…
પારસી મરણ
ઝીનોબ્યા જયંતકુમાર મેનન તે જયંતકુમાર મેનનના ધણિયાની. તે અનીતા અમન ભોસલે ને બેહરૂઝ જયંતકુમાર મેનનના મમ્મી તે ડો. અમન ભોસલેના સાસુજી. તે ફરોખ નોશીર કરકરીઆ, પરવેઝ નોશીર કરકરીયા ને દીનાઝ એલચી દેબુના બહેન. તે ઝરીન પરવેઝ કરકરીયા તથા મરહુમ ધન…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ નંદાસરના સ્વ. ધીરજલાલ ગાલા (ઉં. વ. ૬૯) શુક્રવાર તા. ૧૦-૫-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. મીઠીબેન ભુરાલાલના સુપુત્ર. ઝવેરબેનના પતિ. હીના, વૈશાલી, પ્રિતી, દિપાલી, અનુપના પિતાશ્રી. પ્રફુલ્લ, નિલેશ, દિપેન, ક્ધિનરીના સસરા. નાનજી, મણીલાલ, વેજી, મણિ,…
- વેપાર
શૅરબજાર માટે પાછલું સપ્તાહ ખૂબ ઊથલપાથલ ભર્યું અને રોકાણકારો માટે ભારે નુકસાનકારક
મુંબઇ: શેરબજાર માટે પાછલુ સપ્તાહ ખૂબ ઊથલપાથલભર્યું અને રોકાણકારો માટે નુકસાનકારક રહ્યું હતું. માર્કેટ કેપિટલ અથવા રોકાણકારોની સંપત્તિમાં જબરું ધોવાણ નોંધાયું છે. સમીક્ષા હેઠળના ૦૬ મે, ૨૦૨૪થી ૧૦ મે, ૨૦૨૪ દરમિયાનના સપ્તાહમાં વિદેશી ફંડોની એકધારી વેચવાલીને કારણે બજારનું માનસ ખોરવાયું…
રેતીમાં વહાણ?
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આપણે કહેવતોમાં સાંભળ્યુ છે કે બાહોશ માણસ રેતીમાં વહાણ ચલાવે છે! આ કહેવતમાં આ વાત સારી લાગે પણ હકિકતમાં એવુ બને ખરૂ કે રેતીમાં વહાણ ચલાવી શકાય? આ પ્રશ્ર્નનો જ્વાબ ૨૦૦૮માં મળ્યો હતો. ૨૦૨૨ની વસતિ…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૨-૫-૨૦૨૪ થી તા. ૧૮-૫-૨૦૨૪ રવિવાર, વૈશાખ સુદ-૫, વિ. સં. ૨૦૮૦, તા. ૧૨મી મે, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર આર્દ્રા સવારે ક. ૧૦-૨૬ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૪ સુધી પછી કર્ક રાશિ પર જન્માક્ષર. શ્રી રામાનુજાચાર્ય જયંતી…