- પંચાંગ

આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), બુધવાર, તા. ૧૬-૧૦-૨૦૨૪, શરદ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા ભારતીય દિનાંક ૨૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૪પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત,…
- વેપાર

રિલાયન્સના નબળા પરિણામ અને ઇન્ફલેશનના ઉછાળાએ સેન્સેક્સને નેગેટિવ ઝોનમાં ધકેલ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રિલાયન્સના નબળા પરિણામ સાથે ઇન્ફ્લેશનના નકારાત્મક ડેટાને કારણે નિરસ માહોલ વચ્ચે શેરબજાર મંગળવારના સત્રમાં પોઝિટીવ ઝોનમાં આગળ વધવામાં નિષ્ફળ રહ્યું હતું. સપ્ટેમ્બરમાં રિટેલ ઇન્ફ્લેશન નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ચોખ્ખા નફામાં પાંચ ટકાનો…
- વેપાર

ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો તેમ જ ક્રૂડતેલના ભાવમાં પીછેહઠ જોવા મળતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૪.૦૪ના મથાળે બંધ રહ્યો…
- વેપાર

ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૭૧નો અને ચાંદીમાં ₹ ૨૨૬નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને રોકાણકારો ફેડરલ રિઝર્વનાં ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતની માત્રા અંગેની અવઢવ વચ્ચે રોકાણકારોએ સોના અને ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ સાંકડી વધઘટે અથડાઈ…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
શેરગઢવાળા હાલ ગોરેગામ નિવાસી ચંદ્રકાંત હરિદાસ શેઠના ધર્મપત્ની ઇન્દિરાબેન શેઠ (ઉં. વ. ૮૫) તે સ્વ. જયેન્દ્ર હરિદાસ શેઠ અને પૂર્ણિમા જયેન્દ્ર શેઠના ભાભી. તે શ્રીમતી દિવ્યા સુનીલ ગાંધી અને દેવયાની રાજેશ દોશીના મમ્મી. તે હર્ષલ સુનીલ ગાંધી અને શ્રીમતી રાશિ…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનધોરાજી હાલ બોરીવલી વિજયભાઈ જયંતિલાલ દોશી રવિવાર, તા. ૧૩-૧૦-૨૪ના અરિહંતશરણ થયેલ છે. સ્વ. ઉષાબહેનના પતિ. સ્વ. શાંતાબહેન વનેચંદ શેઠના જમાઈ. સુરેશભાઈ, મીનાબહેન અને અમીતાબહેનના ભાઈ. હેમાલી કવિન્દ્રકુમાર વોરા અને મોના મૃગેશકુમાર નેગાંધીના પિતા. વિશ્ર્વા અને યુગાંતના નાના.…
- એકસ્ટ્રા અફેર

બિશ્ર્નોઈ ગેંગની ખુલ્લી ચેલેન્જ, મુંબઈ પોલીસની હાલત બગડશે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રના મુંબઈમાં શનિવારે અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરી દેવાઈ એ ઘટનાએ મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ પેદા કરી દીધો છે. સાથે સાથે એકનાથ શિંદે સરકારની ક્ષમતા સામે પણ પ્રશ્ર્નાર્થ…
હિન્દુ મરણ
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણહાલ અંધેરી નિવાસી સરોજ (સોનલ) ઠાકર (ઉં.વ. ૭૬) તે ડો. રમેશભાઈ ઠાકરના પત્ની. સ્વ. ત્રંબકભાઈ કાનજીભાઈ ઠાકર અને સ્વ. મૃદુલાબેન ઠાકરના પુત્રવધૂ. સ્વ. ગુલાબભાઈ અને સ્વ. કમળાબેન જોશી (રાજકોટ)ના પુત્રી. સ્વ. મહેશભાઈ અને સ્વ. મીનાબેન ઠાકરના ભાભી. નેહા,…
જૈન મરણ
પાટણ નિવાસી હાલ કાંદિવલી મુંબઇના મહાસુખલાલ ભોગીલાલ શાહ (સાંડેસરા) (ઉં. વ. ૮૮) તે સ્વ. મંજુલાબેનના પતિ. કલ્પેશ, પૂર્વીના પિતા. યોગેશકુમાર, ઇશ્ર્વરીબેનના સસરા. તે એશા કરણ કારિયા, વિધી, માનવના દાદા. તે સ્વ. કિરીટભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. હસીબેન, મૃદુલાબેન, પ્રવીણાબેન, મીનાબેન, નીપાબેનના…




