- વેપાર
શુદ્ધ સોનું ₹ ૩૭૮ની તેજી સાથે ₹ ૭૬,૦૦૦ની પાર, ચાંદી ₹ ૬૩વધી
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ યથાવત્ રહ્યો હોવાના અહેવાલ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ રહેતાં ન્યૂ યોર્ક…
- વેપાર
ખાંડમાં મિશ્ર વલણ
મુંબઈ: ગત શુક્રવારે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ.…
-
હિન્દુ મરણ
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણહાલ અંધેરી નિવાસી સરોજ (સોનલ) ઠાકર (ઉં.વ. ૭૬) તે ડો. રમેશભાઈ ઠાકરના પત્ની. સ્વ. ત્રંબકભાઈ કાનજીભાઈ ઠાકર અને…
- એકસ્ટ્રા અફેર
બિશ્ર્નોઈ ગેંગની ખુલ્લી ચેલેન્જ, મુંબઈ પોલીસની હાલત બગડશે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રના મુંબઈમાં શનિવારે અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરી દેવાઈ એ ઘટનાએ…
-
પારસી મરણ
ફરીદા દાદાભાઈ માસ્તર તે મરહુમ દાદાભાઈના ધણીયાણી. તે મરહુમો રોશન કેકી કુપરના દીકરી. તે અરદેશીર, હોરમઝ ને અદીલનાના માતાજી. તે…
-
જૈન મરણ
પાટણ નિવાસી હાલ કાંદિવલી મુંબઇના મહાસુખલાલ ભોગીલાલ શાહ (સાંડેસરા) (ઉં. વ. ૮૮) તે સ્વ. મંજુલાબેનના પતિ. કલ્પેશ, પૂર્વીના પિતા. યોગેશકુમાર,…
- ધર્મતેજ
સહસ્ત્ર ભૂજાઓની શક્તિ પણ અત્યાચારી અને અધર્મીને ઓછી પડે છે, તો સદાચારી અને ધર્માચારીને બે ભૂજાઓ પણ પર્યાપ્ત છે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવ બાણાસુરનો શિરચ્છેદ ન કરી સુદર્શન ચક્રને પરત વાળી લેવાનું ભગવાન શ્રીકૃષ્ણને કહેતાં ભગવાન…
- વેપાર
વિદેશી ફંડો દ્વારા ૧૨ દિવસમાં ₹૫૮૭૧૧ કરોડના શૅરોની વેચવાલી
મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં છેલ્લા એક પખવાડિયામાં શેરોમાં મોટાપાયે વેચવાલ બનીને ઈન્ડિયા એક્ઝિટ લઈ રહ્યા…
-
હિન્દુ મરણ
કચ્છી લોહાણાગં. સ્વ. મીનાબેન સુરેશભાઇ ગોપાલજી ગણાત્રા ગામ તેરા હાલ મુલુંડના પુત્રવધૂ અ. સૌ. નમ્રતા (ઉં. વ. ૫૦) તા. ૧૦-૧૦-૨૪ના…
- વેપાર
બીએસઇના માર્કેટ કેપિટલમાં ₹ ૧.૩૮ લાખ કરોડની વૃદ્ધિ
મુંબઇ: શેરબજારમાં હવે અફડાતફડી વધવાની સંભાવના છે. વિગત સપ્તાહ દરમિયાન હેલ્થકેર, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરો વધ્યા, મેટલ અને એફએમસીજી…