Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 3 of 930
  • ધર્મતેજ

    હું દેવરાજ નહુશ તમને મારી પત્ની બનાવવા ઉત્સુક છું, શું મારી દરખાસ્ત તમે સ્વીકારશો?

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)વૃત્રાસુર અને દેવરાજ ઇન્દ્ર સંયુક્ત રીતે સ્વર્ગલોકના સિંહાસન પર આરૂઢ હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દેવગણો વૃત્રાસુરનો જયજયકાર કરીને થાકી ગયા હતા. દેવરાજ ઇન્દ્ર પણ મિત્રતાનો ઢોંગ કરતાં થાકી ગયા હતા. દેવગુરુ…

  • ધર્મતેજ

    સૃષ્ટિમાં કોઈ પણ પ્રાણી દ્વારા કરાયેલાં છલ, કપટ, અનીતિ, ષડ્યંત્ર ને અન્યાયનાં પરિણામો તેણે ભોગવવાં જ પડે છે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)નિદ્રાધીન વૃત્રાસુર નિદ્રાથી બહાર આવતાં જ તે સમજી જાય છે કે તેના ઉદરમાંથી દેવરાજ ઇન્દ્ર નીકળી ગયા છે. વૃત્રાસુર દેવરાજ ઇન્દ્ર અને દેવગણોને શોધવા પૃથ્વીલોક તરફ પ્રયાણ કરે છે. સામે પક્ષે દેવગણો છુપાતાં છુપાતાં કૈલાસ…

  • ધર્મતેજ

    હવે એક જ ઉપાય એ છે કે તમારે વૃત્રાસુર પાસે જવું જોઈએ ને તેની માફી માગી, તેની સમક્ષ ત્વષ્ટા ઋષિનાં ગુણગાન ગાવાં જોઈએ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)વૃત્રાસુરના મહાકાય સૈન્યની આગેકૂચ જોઈ સમગ્ર દેવસેના આતંકિત થઈ જાય છે. વૃત્રાસુરની શક્તિ સામે અગ્નિદેવ, પવનદેવ અને વરુણદેવ હારીને પલાયન થતાં જોઈ દેવસેના પણ ત્યાંથી પલાયન થઈ જાય છે. દેવરાજ ઇન્દ્ર વૃત્રાસુરને શબ્દોની ઝાળમાં ફસાવવાની…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), મંગળવાર, તા. ૧૨-૧૧-૨૦૨૪ પ્રબોધિની એકાદશી (બિલ્વ પત્ર), દેવ ઊઠી એકાદશી, પંઢરપુર યાત્રા ભારતીય દિનાંક ૨૧, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૧૧જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ…

  • પારસી મરણ

    દારા નોશીર વાનીયા તે મરહૂમ ડૉ. નરગીસ દારા વાનીયાના ધની. તે મરહૂમો ભીખુ નોશીર વાનીયાના દીકરા. તે નોશીર ને રશમીનાના પપ્પા. તે ઝર્કસીસ ને મીતાલીના સસરા. તે તીયા કાતરકના મમાવા. તે અનાહીતા વાનીયાના બપાવા. (ઉં.વ. ૭૭) રે.ઠે: બી-૨, ગોદરેજ બાગ,…

  • હિન્દુ મરણ

    સ્વ. હંસાબેન દેસાઈ (ઉં. વ. ૭૬) ગામ કાલલયાવાડી હાલ માટુંગા રોડ બકુલેશ છોટુભાઈ દેસાઈના પત્ની. સ્વ.મંજુલાબેન તથા કીકુભાઇ ગુલાબભાઈ દેસાઈના પુત્રી. વૈશાલી, લહરલ તથા ધારરણીના માતા. લમલહર અપેક્ષા તથા હુસૈનના સાસુ. રિયાના, કબીરના નાની. ઈવાનના દાદી, શક્રુવાર, તા.૦૧.૧૧.૨૪ના દેવલોક પામ્યા…

  • જૈન મરણ

    સ્થાનકવાસી જૈનવડિયા નિવાસી હાલ થાણા સ્વ. ગુણવંતરાય અમરચંદ પંચમીઆના પત્ની સરોજબાળા (ઉં.વ. ૭૮) તા. ૧૦-૧૧-૨૪, રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે તુષારભાઈ, હિરેનભાઈના માતુશ્રી. રિનાબેન, કરિશ્માબેનના સાસુ. ચિ. શ્રેય તથા ચિ. આદીના દાદી. ચલાલા નિવાસી સ્વ. ગુલાબચંદ જીવનલાલ લાખાણી સુપુત્રી. સ્વ.…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો વધુ એક પૈસો નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં અટકેલા સુધારાતરફી વલણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્ય પ્રવાહ જળવાઈ રહેવાની સાથે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો આગળ ધપ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત ચોથા સત્રમાં પીછેહઠ જોવા મળી…

  • વેપાર

    નબળા પરિણામો અને વિદેશી રોકાણકારોના બાહ્ય પ્રવાહ વચ્ચે સેન્સેક્સમાં બેતરફી વધઘટે અથડાઈને અંતે સાધારણ સુધારો

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી વેચવાલી, નિરાશાજનક કોર્પોરેટ પરિણામો અને આંતરરષ્ટ્રીય સ્તરે ચીને જાહેર કરેલું ૧.૪ ટ્રિલિયન ડૉલરનું પેકેજ રોકાણકારોને નિરાશાજનક જણાતા એશિયન બજારોમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક બજાર પણ બેતરફી વધઘટે અથડાઈ ગઈ…

  • વેપાર

    મથકો પાછળ સિંગતેલમાં ₹ ૨૦નો ઉછાળો, આયાતી તેલમાં આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટિવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૨૨ રિંગિટનો ઘટાડો આવ્યો હોવા છતાં ગત શુક્રવારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદામાં ૧૯૮ સેન્ટનો ચમકારો આવી ગયાના નિર્દેશો સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી તેલમાં…

Back to top button