- ધર્મતેજ

કોઈ પણ સર્જન ‘શક્તિ’ સિવાય અશક્ય છે…
શિવ રહસ્ય -ભરત પટેલ શિવજી યોગીસ્વરૂપે પાર્વતીજીની પ્રશંસા કરતાં કહે છે: સર્વ મનોકામના પરિપૂર્ણ કરનાર ભગવતી ભવાની ભુવનેશ્ર્વરી શ્રી અંબાને સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર માનવામાં આવે છે. વળી આ આદ્યશક્તિ અંબાને આદિમાયા, આદિશક્તિ, મહાશક્તિ પણ માનવામાં આવે છે. ‘બ્રહ્મ’ સાથેનો મહામાયાનો…
- ધર્મતેજ

આસુરી તત્ત્વના સંહાર માટે લોકો હંમેશાં દેવીની ઉપાસના કરશે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)પૃથ્વી પર વેદોના અવતરણ બાદ અરવલ્લીના ડુંગરોમાં આબુની આસપાસ આહુક-આહુઆ નામનું ભીલ દંપતી રહેતું હતું. આ દંપતી ભગવાન શંકરનું પરમ ઉપાસક હતું. શિવભક્ત આહુઆ અતિથિના આદર સત્કાર માટે હંમેશાં તત્પર રહેતો. કૈલાસ ખાતે માતા પાર્વતી…
- ધર્મતેજ

જીવવા માટે નહિ, જિવાડવા માટે જ જિંદગી જીવો, જીવનપથને અજવાળી શકે નહિ તે ધર્મ નથી
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા શાકંભરી પ્રાગટ્ય બાદ પૃથ્વી ફરી લીલીછમ થઈ ગઈ. અસુર સૈનિકો પૃથ્વી પર આવેલા પરિવર્તનથી આશ્ર્ચર્યચકિત હતા. સંસારના સમગ્ર માનવીઓ ભયમુક્ત થઈ ગયા. માનવોને ભયમુક્ત થયેલા જોઈ સેનાપતિ વિચલ દુર્ગમાસુર સમક્ષ ઉપસ્થિત થાય છે અને…
- ધર્મતેજ

તમે જે ચાર વેદને કેદમાં પૂર્યા છે તેને મુક્ત કરો
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)અસુર દુર્ગમના પ્રકોપથી નદીઓ અને સમુદ્રો જળરહિત થઈ જતાં સંસારનાં સમસ્ત વૃક્ષ અને લતા સુકાઈ ગયાં, આનાથી પૃથ્વીવાસીઓનાં ચિત્તમાં દીનતા ઊભરાઈ આવી. સમસ્ત મનુષ્યોનાં અતિદુ:ખને જોઈ સપ્તર્ષિ દેવરાજ ઇન્દ્ર સમક્ષ પધારે છે. દેવરાજ ઇન્દ્ર, સપ્તર્ષિ…
- ધર્મતેજ

શાકંભરી માતાનો પ્રાકટ્યોત્સવ ને મહિમા
શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ફરી સ્વર્ગ તેના રાજા વગર નિરસ થઈ જાય છે. ભગવાન શિવની આજ્ઞાથી દેવરાજ ઇન્દ્ર માનસરોવરમાં એક મોટા કમળની નાળમાં સમાઈ શકે તેટલું શરીર કૃષ કરી નાળમાં બેસી આરાધના કરે છે. દેવરાજ ઇન્દ્રની આરાધનાનો સ્વર…
- ધર્મતેજ

દેવરાજ ઇંદ્રની કુરૂપતા દૂર કરો, જેથી એ ફરી સ્વર્ગની ગાદી સંભાળી શકે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દેવગુરુ બૃહસ્પતિ કૈલાસ પહોંચે છે અને ભગવાન શિવને અરજ કરે છે કે, ‘દુકાળ અને અનાવૃષ્ટિથી પૃથ્વીવાસીઓ ત્રસ્ત છે, દેવરાજ ઇંદ્રને દોષમાફી આપી મુક્ત કરો જેથી સ્વર્ગનું સંચાલન વ્યવસ્થિત પાર પાડી શકાય.’ તેમને સમજાવતાં ભગવાન શિવ…
- ધર્મતેજ

હું દેવરાજ નહુશ તમને મારી પત્ની બનાવવા ઉત્સુક છું, શું મારી દરખાસ્ત તમે સ્વીકારશો?
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)વૃત્રાસુર અને દેવરાજ ઇન્દ્ર સંયુક્ત રીતે સ્વર્ગલોકના સિંહાસન પર આરૂઢ હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દેવગણો વૃત્રાસુરનો જયજયકાર કરીને થાકી ગયા હતા. દેવરાજ ઇન્દ્ર પણ મિત્રતાનો ઢોંગ કરતાં થાકી ગયા હતા. દેવગુરુ…
- ધર્મતેજ

સૃષ્ટિમાં કોઈ પણ પ્રાણી દ્વારા કરાયેલાં છલ, કપટ, અનીતિ, ષડ્યંત્ર ને અન્યાયનાં પરિણામો તેણે ભોગવવાં જ પડે છે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)નિદ્રાધીન વૃત્રાસુર નિદ્રાથી બહાર આવતાં જ તે સમજી જાય છે કે તેના ઉદરમાંથી દેવરાજ ઇન્દ્ર નીકળી ગયા છે. વૃત્રાસુર દેવરાજ ઇન્દ્ર અને દેવગણોને શોધવા પૃથ્વીલોક તરફ પ્રયાણ કરે છે. સામે પક્ષે દેવગણો છુપાતાં છુપાતાં કૈલાસ…
- ધર્મતેજ

હવે એક જ ઉપાય એ છે કે તમારે વૃત્રાસુર પાસે જવું જોઈએ ને તેની માફી માગી, તેની સમક્ષ ત્વષ્ટા ઋષિનાં ગુણગાન ગાવાં જોઈએ
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)વૃત્રાસુરના મહાકાય સૈન્યની આગેકૂચ જોઈ સમગ્ર દેવસેના આતંકિત થઈ જાય છે. વૃત્રાસુરની શક્તિ સામે અગ્નિદેવ, પવનદેવ અને વરુણદેવ હારીને પલાયન થતાં જોઈ દેવસેના પણ ત્યાંથી પલાયન થઈ જાય છે. દેવરાજ ઇન્દ્ર વૃત્રાસુરને શબ્દોની ઝાળમાં ફસાવવાની…
- વેપાર

મથકો પાછળ સિંગતેલમાં ₹ ૨૦નો ઉછાળો, આયાતી તેલમાં આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટિવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૨૨ રિંગિટનો ઘટાડો આવ્યો હોવા છતાં ગત શુક્રવારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદામાં ૧૯૮ સેન્ટનો ચમકારો આવી ગયાના નિર્દેશો સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી તેલમાં…









