- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહેવા ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બજાર બેતરફી વધઘટે અથડાઈ જતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી…
- વેપાર
અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં વધ્યા મથાળેથી પીછેહઠ
સ્થાનિક સોનામાં 844નો અને ચાંદીમાં 721નો ઘટાડો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતાં ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં ઉછાળો આવ્યા બાદ વર્તમાન સપ્તાહે વ્યાજદરમાં કપાતમાં મહત્ત્વની…
- શેર બજાર
સેન્સેક્સ 900 પોઇન્ટ નીચે ગબડ્યા બાદ છેલ્લી ઘડીની લેવાલીના સહારે 111 પોઇન્ટના સુધારે સ્થિર થયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્વબજારના મિશ્ર વલણ સાથે સ્થાનિક સ્તરે એફઆઇઆઇની સતત વેચવાલી અને લોકસભાની ચૂંટણી પરિણામો અંગેની નકારાત્મક અટકળો વચ્ચે સેન્સેક્સ લગભગ 900 પોઇન્ટ નીચે ગબડી ગયો હતો અને સત્રના અંતિમ તબક્કામાં એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા ક્નસ્ાલ્ટન્સી સિર્વસિસ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર,તા. 14-5-2024, ગંગાસપ્તમી, ગંગોત્પતિભારતીય દિનાંક 24, માહે વૈશાખ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ સુદ -7જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ -7પારસી શહેનશાહી રોજ 3જો અર્દીબહેશ્ત, માહે 10મો દએ,…
- એકસ્ટ્રા અફેર
મોદી નિવૃત્ત થઈ જાય તો ભાજપને કોણ પૂછે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દિલ્હી લિકર કેસમાં મહિના લગી જેલની હવા ખાધા પછી તિહાર જેલમાંથી બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવો પલિતો ચાંપી દીધો છે. કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલા વરસે નિવૃત્ત થશે એ મુદ્દો ઉઠાવીને સવાલ કર્યો…
હિન્દુ મરણ
હાલાઈ લોહાણાઈલાબેન ચંદ્રકાંત દુર્લભજી તન્ના (ઉં.વ. 73) તે જીગ્નેશના માતુશ્રી જીનિતાના સાસુ. દિયાના દાદી. સ્વ. રતનબેન દુર્લભજી તન્નાના પુત્રવધૂ. સ્વ. જશવંતીબેન મુલજીભાઈ પંચમતીયાના પુત્રી. સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. રોહિણીબેન ઉનડકટ, હર્ષા વૈદ્ય, રક્ષા ગલિયા, પલ્લવી ખોદાણી અને હિતેશના બેન મુંબઈ મુકામે…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: ભય તો માનવમનમાં થોડેઘણે અંશે હોય જ છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગયા અંકથી ચાલુ) સૌમ્ય મનોવિકૃતિઓ:સૌમ્ય મનોવિકૃતિઓ બચાવ-પ્રયુક્તિઓ કરતાં વધારે પ્રતિકૂલિત હોય છે, પરંતુ તીવ્ર મનોવિકૃતિ કરતાં ઓછી પ્રતિકૂલિત હોય છે. આમ સૌમ્ય મનોવિકૃતિ બંનેની વચ્ચે છે.સૌમ્ય મનોવિકૃતિઓનાં અનેક સ્વરૂપો છે. પ્રધાન સ્વરૂપોનો સંક્ષિપ્ત પરિચય અહીં ઉપલબ્ધ છે:…
- તરોતાઝા
વૈશાખી વાયરાથી આરોગ્ય માટે સમય સાનુકૂળ
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં સૂર્યનારાયણ-આયુ, આરોગ્ય સુખાકારી ગ્રહ સૂર્ય મેષ રાશિમાં (ઉચ્ચસ્થ) સાંજે 5.56 કલાકે વૃષભ રાશિ (શત્રુ ભાવે) મંગળ મીન રાશિ (જલ તત્ત્વ) બુધ મેષ રાશિ ગુ વૃષભ રાશિમાં (પૃથ્વી તત્ત્વ)શુક્ર મેષ રાશિ (અગ્નિતત્ત્વ)તા. 19…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ગુણકારી છોડમાંથી મળતા અને સૂકા પાંદડા સ્વરૂપે પીઝા અને પાસ્તામાં સ્વાદ માટે ઉમેરવામાં આવતા પદાર્થની ઓળખાણ પડી? એ ઉમેરવાથી ડિશ સ્વાદિષ્ટ બને છે.અ) કાવા બ) બેસિલ ક) સિલાન્ટ્રો ડ) ઓરેગાનો ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bસંતોષ SENTIMENTઅહં…
- તરોતાઝા
નર્સિંગ: સેવાના આ વ્યવસાયને ફંડની જરૂર
કવર સ્ટોરી – ડૉ. માજિદ અલીમ આધુનિક નર્સિંગ આંદોલનની જન્મદાતા ફ્લોરેંસ નાઈટેંગલ જેને `વિથ ધ લેંપ’ પણ કહેવામાં આવે છે, તેનો જન્મ 12 મે 1820ના ઈટલીના ફ્લોરેંસમાં થયો હતો. ફ્લોરેંસ નાઈટેંગલે યુદ્ધમાં જખમી સૈનિકોની દેખરેખનું એવું ઉદાહરણ સ્થાપિત કર્યું કે…