- ઈન્ટરવલ
કો-ઓપરેટિવ સેક્ટર: રાજનીતિ ભણવા માટે આદર્શ યુનિવર્સિટી
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી આજકાલ ગુજરાતમાં સહકારી વિભાગ ચર્ચામાં છે. ‘ઇફ્કો’ (ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાજર કો-ઓપરેટિવ લિમિટેડ)માં ઇલેક્શન પછી સહકારી માળખા પર ચર્ચા થતી રહે છે. ભારતમાં-ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્રમાં અસંખ્ય નેતાઓની રાજનીતિનું કેન્દ્ર કોઓપરેટિવ સેક્ટર ગણવામાં આવે છે.…
- ઈન્ટરવલ
આપણામાંથી કોક તો જાગે
પ્રાસંગિક -શોભિત દેસાઈ તળપદી અને તત્સમ ગુજરાતી ભાષાને લખોટીઓ રમતાં ભૂલકાંની સહજતાથી એક સાથે ગૂંથી શકનાર કવિવર્ય વેણીભાઇ પુરોહિતે પ્રસ્તુત કાવ્ય સજર્યું હશે ૧૯૪૦-૪૨-૪૫-૪૭ની આસપાસ! આઝાદીની લડતમાં જોડાવા આહ્વાન-આલબેલ પોકારતી આ કવિતા એ વખતે જેટલી હતી એના કરતાં અનેક ગણી…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહેવા ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બજાર બેતરફી વધઘટે અથડાઈ જતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી…
- વેપાર
અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં વધ્યા મથાળેથી પીછેહઠ
સ્થાનિક સોનામાં 844નો અને ચાંદીમાં 721નો ઘટાડો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતાં ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં ઉછાળો આવ્યા બાદ વર્તમાન સપ્તાહે વ્યાજદરમાં કપાતમાં મહત્ત્વની…
- શેર બજાર
સેન્સેક્સ 900 પોઇન્ટ નીચે ગબડ્યા બાદ છેલ્લી ઘડીની લેવાલીના સહારે 111 પોઇન્ટના સુધારે સ્થિર થયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્વબજારના મિશ્ર વલણ સાથે સ્થાનિક સ્તરે એફઆઇઆઇની સતત વેચવાલી અને લોકસભાની ચૂંટણી પરિણામો અંગેની નકારાત્મક અટકળો વચ્ચે સેન્સેક્સ લગભગ 900 પોઇન્ટ નીચે ગબડી ગયો હતો અને સત્રના અંતિમ તબક્કામાં એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા ક્નસ્ાલ્ટન્સી સિર્વસિસ…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
જૈન મરણ
ઢુંઢસર નિવાસી, હાલ મલાડ, રમણીકલાલ શામજીભાઈ શાહ (ઉં.વ. 92) 11-5-24 ને શનિવારના અવસાન પામેલ છે. તે રાજેન્દ્ર-અશોક-દીપક-ભદ્રેશ તથા મીનાબેન દીપકકુમાર સલોતના પિતાશ્રી. હર્ષા-રીટા-સોનલ-ભારતીના સસરા. પરમાણંદભાઈ-હરીભાઈ-શાંતિભાઈ તથા ગજરાબેન-વિમલાબેન-કાંતાબેનના ભાઈ. વરલ નિવાસી હીરાલાલ નાનચંદ સંઘવીના જમાઈ. તે ભાવીક-વિરાગ-દીપ તથા શ્વેતા કશ્યપકુમાર તથા…
- એકસ્ટ્રા અફેર
મોદી નિવૃત્ત થઈ જાય તો ભાજપને કોણ પૂછે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દિલ્હી લિકર કેસમાં મહિના લગી જેલની હવા ખાધા પછી તિહાર જેલમાંથી બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવો પલિતો ચાંપી દીધો છે. કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલા વરસે નિવૃત્ત થશે એ મુદ્દો ઉઠાવીને સવાલ કર્યો…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર,તા. 14-5-2024, ગંગાસપ્તમી, ગંગોત્પતિભારતીય દિનાંક 24, માહે વૈશાખ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ સુદ -7જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ -7પારસી શહેનશાહી રોજ 3જો અર્દીબહેશ્ત, માહે 10મો દએ,…
- તરોતાઝા
નર્સિંગ: સેવાના આ વ્યવસાયને ફંડની જરૂર
કવર સ્ટોરી – ડૉ. માજિદ અલીમ આધુનિક નર્સિંગ આંદોલનની જન્મદાતા ફ્લોરેંસ નાઈટેંગલ જેને `વિથ ધ લેંપ’ પણ કહેવામાં આવે છે, તેનો જન્મ 12 મે 1820ના ઈટલીના ફ્લોરેંસમાં થયો હતો. ફ્લોરેંસ નાઈટેંગલે યુદ્ધમાં જખમી સૈનિકોની દેખરેખનું એવું ઉદાહરણ સ્થાપિત કર્યું કે…