Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 298 of 928
  • એકસ્ટ્રા અફેર

    સુશીલ મોદીએ બિહારમાં લાલુનાં મૂળિયાં ઉખાડી નાખેલાં

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન થયું એ સાથે જ ભાજપને રાજકીય પક્ષ તરીકે મજબૂત બનાવવા માટે જાત ઘસી નાખનારા વધુ એક પાયાના કાર્યકરે વિદાય લીધી. ૭૨ વર્ષના સુશીલ કુમાર મોદીને કૅન્સર હતું. સુશીલ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૧૫-૫-૨૦૨૪દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી,નક્ષત્ર,તિથિ,વારનો બુધ પૂજાનો શ્રેષ્ઠ જયોતિષ યોગભારતીય દિનાંક ૨૫, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર,…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ઈન્ટરવલ

    ચાબહાર બંદર ઈરાન સાથે વ્યૂહાત્મક સંધિમાં સરહદી વેપારના નવા સમીકરણ

    કવર સ્ટોરી -નિલેશ વાઘેલા ભારતે ઈરાનના ચાબહાર પોર્ટને દસ વર્ષના સંચાલન માટે તેહરાન સાથે કરાર કર્યો છે. આ સમાચાર જેટલા સામાન્ય અને સાધારણ દેખાય છે એવા છે નહીં. આ કરારને કારણે ખાસ તો પાકિસ્તાન અને ઇરાન ખૂબ જ બેકરાર થઇ…

  • ઈન્ટરવલ

    ભારત – નેપાળ ખટરાગ વધી રહ્યો છે

    પ્રાસંગિક – અમૂલ દવે ભારત અને નેપાળ નિકટના પાડોશી છે. જો કે છેલ્લા દાયકામાં આ બન્ને દેશના સંબંધોમાં ખટાશ અને ખટરાગ આવ્યા કરે છે અને વધ્યા કરે છે. નેપાળમાં ચીનની દરમિયાનગીરી અને ઉશ્કેરણીને કારણે ભારતના તેના પાડોશી દેશ સાથેના સંબંધોમાં…

  • ઈન્ટરવલ

    માનવતા મૂંગી વહે છે, વિશ્ર્વકોશનો દબદબો છે, મતદાન શૂન્ય થયું, વિદ્યાપીઠને વિવાદ વહાલો છે!

    ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ રવિશંકર મહારાજ, પ્રો. હર્ષદ પટેલ, ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતનાં સ્વનામધન્ય લોકસેવક અને ગુજરાત રાજ્યની સ્થાપના જેમનાં વરદ્ હસ્તે થઈ હતી તેવા રવિશંકર મહારાજને કોઈકે પૂછેલું કે ગુજરાતમાં દરેક પેઢીએ દાનવીરો કેમ પ્રગટ થતા રહે છે?ત્યારે તેઓએ…

  • ઇન્ટરનેશનલ

    બોર્ડનાં વિક્રમજનક પરિણામ આનંદ-ઉલ્લાસ કાયમ રહેશે?

    મગજ મંથ -વિઠ્ઠલ વઘાસિયા તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ દસ અને બારનાં વિક્રમજનક પરિણામો જાહેર થયા.ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૨.૪૫ ટકા(ગત વર્ષ કરતાં ૧૬.૮૭ ટકા વધુ)આવ્યું.સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૧.૯૩ ટકા(ગત વર્ષ કરતાં ૧૮.૬૬ ટકા વધુ)આવ્યું અને ધોરણ દસનું…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી પ્રમોશનમાં પથ્થર પધરાવ્યોકામધંધે લાગવું એટલે નોકરી ધંધે ચડી જવું. દરેક સ્વમાની પુરુષ, સોરી, દરેક સ્વમાની વ્યક્તિની અદમ્ય ઈચ્છા હોય છે નોકરી – બિઝનેસ કરીને પૈસા કમાઈ લેવાની. નસીબ સવળા હોય તો કામધંધે લાગી જવાથી અનેક ઈચ્છા – અરમાન…

  • ઈન્ટરવલ

    અંગત અણસાર

    ટૂંકી વાર્તા -ગીતા ત્રિવેદી ‘બડી નાઝુક હૈ યે મંઝિલ, મહોબ્બત કા સફર….’ સૂરજ વિલાના કમ્પાઉન્ડમાં ગઝલના સૂરો રેલાઈ રહ્યાં હતાં. શહેરના ધનિક એડવૉકેટ મનીષ મકવાણા અને શ્રીમતી વનીતા મકવાણાના લગ્ન દિવસની રજત જયંતી નિમિત્તે ખાસ પાર્ટી યોજાઈ હતી. મનીષભાઈના બન્ને…

  • ઈન્ટરવલ

    અમીર હોય કે ગરીબ દરેક લોકો બટાટાંની વાનગી હોંશે હોંશે ખાય છે

    તસવીરની આરપાર – ભાટી એન. બટાકાં (બટાટાં, બટેકા, બટેટાં) જેને હિંદીમાં આલૂ, અંગ્રેજીમાં POTATO અમીરથી ગરીબ સુધીના લોકો બટાકાં ખાતા હોય છે… સામાન્ય રીતે ડુંગરી-બટાકાં સામાન્ય લોકો શાક બનાવી ખાય છે. પણ આજે બટાકાંમાંથી અસંખ્ય વસ્તુ બન્ને છે…!? તેમાં આજે…

Back to top button