• વીક એન્ડ

    સરકારી ગરીબ મેળાની જેમ મધ્યમ વર્ગનો મેળો કેમ નહીં?

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ આખી દુનિયામાં ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ પાથરવામાં આવે છે.સસ્તા ભાવે જમીન-સ્ટેમ્પ ડયૂટીમાં રાહત-જીએસટીમાં છૂટ-મિલકતવેરો માફ-વીજળી બિલમાં રાહત- સસ્તા વ્યાજે લોન, ઈત્યાદિ-ઈત્યાદિ છૂટ-રાહત આપવામાં આવે છે. કંપનીઓ રોજગારી આપવાના ગ્લોસી દાવા સામે ખરબચડી ખાદી જેટલી રોજગારી આપતી…

  • માણસ ડાહ્યો ન હોય કિસ્મત જ ડાહી હોય!

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ મોટાભાગે આપણને કર્મો કરતા હોય છતાં પણ સફળતા નથી મળતી હોતી. ત્યારે આપણે સફળતાને ભાગ્ય પર જ છોડી દેતા હોઈએ છીએં. કચ્છી ચોવક પણ એવું જ કંઈક કહે છે: “માડૂ ડાઓ નાંય કિસ્મત ડાઈ આય અહીં…

  • વીક એન્ડ

    માનવીના માળા: ફ્રી સ્પિરિટ ગોળા – કેનેડા

    સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા માનવીને બદલાવ જોઈએ છે. એકની એક પરિસ્થિતિથી, તે ગમે તેવી સગવડતા જનક હોય તો પણ, અમુક સમયગાળા પછી વ્યક્તિ કંટાળી જાય છે. ઘણીવાર તેની પસંદગી સગવડતા કે યોગ્યતાને આધારિત નથી હોતી પણ માત્ર બદલાવને આધારિત…

  • વીક એન્ડ

    નિવૃત્તિ

    ટૂંકી વાર્તા -મોહનલાલ પટેલ સવારે ટાવરમાં આઠના ટકોરા થવા લાગ્યા અને હરિલાલની નજર એના ડાયલ ઉપર મંડાઈ. આમ તો, હરિલાલ રોજ આ સમયે શાકભાજી ખરીદવા આવે ત્યારે રઘવાયા થયા હોય એવી ઉતાવળ કરતા. અને એમાંય જો ટાવરમાં આઠના ટકોરા પડી…

  • વીક એન્ડ

    જીના પડા ઉમ્મીદે -વફા પર તમામ ઉમ્ર, હાલાં કિ જાન દેને મેં કોઇ ઝિયા ન થા

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ફારસી શાયર રૌદકીએ દસમી શતાબ્દીમાં સંગીતમય કાવ્ય શૈલીના રૂપમાં ગઝલનો સ્વીકાર કર્યો. અરબી કસીદાના પ્રારંભિક ભાગ ‘તશબીબ’ને ગઝલ માટે આધાર બનાવ્યો તેમાં શણગાર, સૌંદર્ય, સંયોગ, વિયોગ અને પ્રકૃતિ-ચિત્રનું આલેખન કરાયું રૌૈદકી પછી અમીર ખુસરો,…

  • હિન્દુ મરણ

    મોઢ વૈષ્ણવ વાણિયાનદીસર નિવાસી, હાલ વડોદરા, સ્વ. રસિકલાલ કોદરલાલ શાહના સુપુત્ર સ્વ. હરીશભાઈ શાહ (ઉં.વ. ૬૯) તા. ૧૨-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રસીલાબેનના પતિ. ફેનીલ, ફોરમના પિતા. નિરાલી, દિપેશના સસરા. આર્યનના દાદા. વિયાનના નાનાની પ્રાર્થનાસભા તા. ૧૯-૫-૨૪, રવિવારના ૯થી ૧૧…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈનરાણપુર નિવાસી, હાલ ઘાટકોપર વિણાબેન શાહ (ઉં.વ. ૬૮) તા. ૧૫-૫-૨૪, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે કિશોરભાઈ શાહના ધર્મપત્ની. અમીશ અને ચિંતનના માતુશ્રી. ભૂમિકા અને કૃપાના સાસુ. સ્વ. સવિતાબેન બાબુલાલ બગડિયાના પુત્રી. સ્વ. શારદાબેન કાંતિલાલ શાહના પૂત્રવધૂ.…

  • શેર બજાર

    વૈશ્ર્વિક તેજી સાથે ઇન્ફોસીસી, એચડીએફસી બૅન્ક સહિતના શૅરોમાં લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં એકાદ ટકાની આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એચડીએફસી બેન્ક અને ઇન્ફોસિસમાં ખરીદી અને યુએસ તથા એશિયન બજારોમાં આવેલી તેજીને કારણે ગુરૂવારના સત્રમાં ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ પ્રારંભિક નબળાઇ ખંખેરીને લગભગ એકાદ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. અત્યંત અસ્થિર અફડાતફડીના માહોલમાંથી પસાર થઇને અંતે,…

  • વેપાર

    સ્થાનિક સોનું ₹ ૫૦૪ ઉછળીને ₹ ૭૩,૦૦૦ની પાર, ચાંદીમાં ₹ ૧૭૨૫ની ઝડપી તેજી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા એપ્રિલ મહિનાના ફુગાવામાં અપેક્ષા કરતાં ધીમી ગતિએ વૃદ્ધિ થતાં ફેડરલ રિઝર્વ વહેલામાં વહેલા સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ ત્રણ…

  • વેપાર

    ખાંડમાં ₹ ૧૦નો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગમા સાધારણ ઘટાડો થતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોના ભાવ ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૬૨૦થી ૩૬૬૦ આસપાસની સપાટીએ રહ્યાના અહેવાલ હતા. જોકે, મથકો પર ભાવમાં ઘટાડો આવ્યો…

Back to top button