- વેપાર
ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૭૧નો અને ચાંદીમાં ₹ ૨૨૬નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને રોકાણકારો ફેડરલ રિઝર્વનાં ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતની માત્રા અંગેની અવઢવ વચ્ચે રોકાણકારોએ સોના અને ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ સાંકડી વધઘટે અથડાઈ…
હિન્દુ મરણ
શેરગઢવાળા હાલ ગોરેગામ નિવાસી ચંદ્રકાંત હરિદાસ શેઠના ધર્મપત્ની ઇન્દિરાબેન શેઠ (ઉં. વ. ૮૫) તે સ્વ. જયેન્દ્ર હરિદાસ શેઠ અને પૂર્ણિમા જયેન્દ્ર શેઠના ભાભી. તે શ્રીમતી દિવ્યા સુનીલ ગાંધી અને દેવયાની રાજેશ દોશીના મમ્મી. તે હર્ષલ સુનીલ ગાંધી અને શ્રીમતી રાશિ…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો તેમ જ ક્રૂડતેલના ભાવમાં પીછેહઠ જોવા મળતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૪.૦૪ના મથાળે બંધ રહ્યો…
- એકસ્ટ્રા અફેર
કૅનેડા સામે મોદી સરકારની આક્રમક નીતિ યોગ્ય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારત અને કેનેડાના સંબંધોમાં ફરી ડખો પડ્યો છે અને ભારતે કેનેડા ખાતેના પોતાના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પાછા બોલાવી લેવાનો નિર્ણય લેતાં બંને દેશોના રાજદ્વારી સંબંધોનો અંત આવી જવાનાં એંધાણ છે. ટેકનિકલી રાજદ્વારી સંબંધોનો અંત…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), બુધવાર, તા. ૧૬-૧૦-૨૦૨૪, શરદ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા ભારતીય દિનાંક ૨૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૪પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત,…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
- વેપાર
રિલાયન્સના નબળા પરિણામ અને ઇન્ફલેશનના ઉછાળાએ સેન્સેક્સને નેગેટિવ ઝોનમાં ધકેલ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રિલાયન્સના નબળા પરિણામ સાથે ઇન્ફ્લેશનના નકારાત્મક ડેટાને કારણે નિરસ માહોલ વચ્ચે શેરબજાર મંગળવારના સત્રમાં પોઝિટીવ ઝોનમાં આગળ વધવામાં નિષ્ફળ રહ્યું હતું. સપ્ટેમ્બરમાં રિટેલ ઇન્ફ્લેશન નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ચોખ્ખા નફામાં પાંચ ટકાનો…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનધોરાજી હાલ બોરીવલી વિજયભાઈ જયંતિલાલ દોશી રવિવાર, તા. ૧૩-૧૦-૨૪ના અરિહંતશરણ થયેલ છે. સ્વ. ઉષાબહેનના પતિ. સ્વ. શાંતાબહેન વનેચંદ શેઠના જમાઈ. સુરેશભાઈ, મીનાબહેન અને અમીતાબહેનના ભાઈ. હેમાલી કવિન્દ્રકુમાર વોરા અને મોના મૃગેશકુમાર નેગાંધીના પિતા. વિશ્ર્વા અને યુગાંતના નાના.…
- વેપાર
ખાંડમાં મિશ્ર વલણ
મુંબઈ: ગત શુક્રવારે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦ના મથાળે ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જથ્થાબંધ ખાંડ બજારમાં ગત શનિવારની દશેરાની અને રવિવારની જાહેર રજા બાદ પણ…
- વેપાર
શુદ્ધ સોનું ₹ ૩૭૮ની તેજી સાથે ₹ ૭૬,૦૦૦ની પાર, ચાંદી ₹ ૬૩વધી
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ યથાવત્ રહ્યો હોવાના અહેવાલ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. વધુમાં ગત સપ્તાહના અંતે ચીને વધુ સ્ટિમ્યુલસ પેકેજના સંકેતો…