- ઉત્સવ
માંદો પરહેજ ન રાખે તો શો લાભ દવા લઈ? માંદો પરહેજ જો રાખે તો શો લાભ દવા લઈ!
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી ભાષા અને ભાર્યા પાસેથી જે પ્રેમ પામે છે એનું જીવન તરબતર હોય છે. મૃત્યુ પછી સ્વર્ગની કોઈ કામના નથી રહેતી, કારણ કે ભાષા અને ભાર્યાનો પ્રેમ સદેહે સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. જીવનની અનેક બાબતો સરળ…
- ઉત્સવ
મોગલોની લડાઈખોરી વચ્ચે દુર્ગાદાસને ક્યારેય નિરાંત ન મળી
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૪૫)જોધપુર અને અન્ય થોડા વિસ્તારો પર મહારાજા અજિતસિંહના આધિપત્ય બાદ પ્રાંતના રાજાઓ સામસામે આવી ગયા. રક્ષાના લાભો મોગલો ન લે તો જ નવાઈ. આ બધી લડાઈમાં વધુ ઉંમર છતાં વીર દુર્ગાદાસ રાઠોડ એકદમ સક્રિય રહ્યાં હતા.…
- ઉત્સવ
લેટ અસ લીવ વીથ ડિગ્નીટી
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે ૩૮ વર્ષીય સીંગલ – પ્રોફેશનલ કિંજલ શાહ એટલે એક આત્મનિર્ભર સફળ સુશિક્ષિત નારી. મુંબઈના ધનાઢ્ય વિસ્તારમાં ઉછરેલી અને યુ.એસ.એ.ની આઈ.ટી કંપનીમાં પ્રોજેકટ મેનેજર તરીકે કામ કરે છે. કિંજલના વ્યવસાયિક જીવનમાં ગ્લોબલ વર્લ્ડની સફળ કારકિર્દી છે,…
- ઉત્સવ
‘સા’
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી ઉનાળાનો સૂર્ય આકરાપાણીએ છે, ઋતુના મધ્યાહ્ાન સમયે એક જગ્યાએ લગ્નસરા તો બીજી તરફ ધાર્મિક યજ્ઞોની હારમાળા રચાઇ છે જેમાં વેકેશન માણવા ન ગયેલા પરિવારોના હાલ બેહાલ થયા છે, ત્યારે કચ્છી ઉક્તિ મુજબ ‘સા નિકરી વિને’ જેવી…
- ઉત્સવ
મૂઆ આ નખ્ખોદિયા ચૂંટણી જીતી જશે તો ?
વ્યંગ – ભરત વૈષ્ણવ રાધારાણીને ફડકો પેસ્યો! ‘મૂઆઆ નખ્ખોદિયા’ આટલું બોલી રાધાકાણીએ ઊંડો શ્ર્વાસ લીધો. સાડીના છેડાથી મોં લૂંછયું. ફૂટબોલની સાઇઝ જેવા કોરા હોઠ પર વોટર કેનનની જેમ જીભ ફેરવી. તેના એના ચહેરા પર ખોફ વર્તાતો હતો. કદાચ આટલો ટ્રૌમા…
- ઉત્સવ
અને મહેશ્ર્વરી શકલી બની ગઈ
મહેશ્ર્વરી સિદ્ધહસ્ત લેખક શ્રી પ્રાગજી ડોસાએ લખેલા ‘સૌભાગ્ય કંકણ’માં મારી પસંદગી હિરોઈન તરીકે થઈ એને હું મારૂં સદભાગ્ય ગણું છું. કારકિર્દીના પ્રારંભમાં જ નામી લેખકોની કૃતિમાં મુખ્ય રોલ ભજવવાની તક મળી રહી હતી એ આનંદ તો આપતી જ હતી, પણ…
- ઉત્સવ
એક મતથી શું ફરક પડી શકે?
સુખનો પાસવર્ડ -આશુ પટેલ ‘મારા એક મતથી શું ફરક પડવાનો છે?’ જ્યારે જયારે ચૂંટણીઓ આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આવો સવાલ અચૂક સાંભળવા મળે છે. એમની દલીલ હોય છે કે મારા એક મતથી વળી શું ફરક પડી જવાનો છે! કેટલાક…
- ઉત્સવ
લોકશાહીમાં જોકશાહી: ચૂંટણીનાં ચુટકુલા
મિજાજ મસ્તી -સંજય છેલ વોટ – નોટ ને ચોટ ત્રણેય અસર કરે. (છેલવાણી)સાયકોલોજીના ભીષ્મ પિતામહ સિગમંડ ફ્રોઇડે કહેલું: ‘દરેક જોક, એક હિંટ છે.’ અર્થાત્ દરેક રમૂજમાં એક ઇશારો છુપાયેલ હોય છે. વળી સાયકોલોજી એમ પણ કહે છે: ‘જે સમસ્યાનો ઉકેલ…
- ઉત્સવ
૧૮ મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસે ભારતીય સંગ્રહાલયોની સ્થિતિ અને ભાવિ યોજનાઓ
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ સંગ્રહાલય જ્ઞાનનો મોટો સ્ત્રોત છે. તે આપણને જ્ઞાનની સાથે સાથે આપણા દેશનો ઇતિહાસ, સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, કલા, સ્થાપત્યનો પણ પરિચય કરાવે છેસંગ્રહાલયોને ઈતિહાસના ભંડાર પણ કહેવામાં આવે છે. માનવની પ્રવૃત્તિ કે વૃત્તિ સંગ્રહ કરવાની…
- ઉત્સવ
અઢી હજાર વર્ષથી શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ: બુદ્ધત્વ
ઓર યે મોસમ હસીં -દેવલ શાસ્ત્રી ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી મજાની વાત યાદ કરીએ. ભગવાન બુદ્ધ એવું માનતાં હતાં કે સંસાર જ દુ:ખનું કારણ છે. જો સંસારમાંથી આપણે મોહમાયા ઓછી કરીએ તો દુ:ખનાં કારણો ઘટવા લાગશે અને માણસ આંતરિક સુખનો…