- ઉત્સવ
મૂઆ આ નખ્ખોદિયા ચૂંટણી જીતી જશે તો ?
વ્યંગ – ભરત વૈષ્ણવ રાધારાણીને ફડકો પેસ્યો! ‘મૂઆઆ નખ્ખોદિયા’ આટલું બોલી રાધાકાણીએ ઊંડો શ્ર્વાસ લીધો. સાડીના છેડાથી મોં લૂંછયું. ફૂટબોલની સાઇઝ જેવા કોરા હોઠ પર વોટર કેનનની જેમ જીભ ફેરવી. તેના એના ચહેરા પર ખોફ વર્તાતો હતો. કદાચ આટલો ટ્રૌમા…
- ઉત્સવ
અને મહેશ્ર્વરી શકલી બની ગઈ
મહેશ્ર્વરી સિદ્ધહસ્ત લેખક શ્રી પ્રાગજી ડોસાએ લખેલા ‘સૌભાગ્ય કંકણ’માં મારી પસંદગી હિરોઈન તરીકે થઈ એને હું મારૂં સદભાગ્ય ગણું છું. કારકિર્દીના પ્રારંભમાં જ નામી લેખકોની કૃતિમાં મુખ્ય રોલ ભજવવાની તક મળી રહી હતી એ આનંદ તો આપતી જ હતી, પણ…
- ઉત્સવ
એક મતથી શું ફરક પડી શકે?
સુખનો પાસવર્ડ -આશુ પટેલ ‘મારા એક મતથી શું ફરક પડવાનો છે?’ જ્યારે જયારે ચૂંટણીઓ આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આવો સવાલ અચૂક સાંભળવા મળે છે. એમની દલીલ હોય છે કે મારા એક મતથી વળી શું ફરક પડી જવાનો છે! કેટલાક…
- ઉત્સવ
લોકશાહીમાં જોકશાહી: ચૂંટણીનાં ચુટકુલા
મિજાજ મસ્તી -સંજય છેલ વોટ – નોટ ને ચોટ ત્રણેય અસર કરે. (છેલવાણી)સાયકોલોજીના ભીષ્મ પિતામહ સિગમંડ ફ્રોઇડે કહેલું: ‘દરેક જોક, એક હિંટ છે.’ અર્થાત્ દરેક રમૂજમાં એક ઇશારો છુપાયેલ હોય છે. વળી સાયકોલોજી એમ પણ કહે છે: ‘જે સમસ્યાનો ઉકેલ…
- ઉત્સવ
૧૮ મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસે ભારતીય સંગ્રહાલયોની સ્થિતિ અને ભાવિ યોજનાઓ
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ સંગ્રહાલય જ્ઞાનનો મોટો સ્ત્રોત છે. તે આપણને જ્ઞાનની સાથે સાથે આપણા દેશનો ઇતિહાસ, સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, કલા, સ્થાપત્યનો પણ પરિચય કરાવે છેસંગ્રહાલયોને ઈતિહાસના ભંડાર પણ કહેવામાં આવે છે. માનવની પ્રવૃત્તિ કે વૃત્તિ સંગ્રહ કરવાની…
- ઉત્સવ
અઢી હજાર વર્ષથી શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ: બુદ્ધત્વ
ઓર યે મોસમ હસીં -દેવલ શાસ્ત્રી ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી મજાની વાત યાદ કરીએ. ભગવાન બુદ્ધ એવું માનતાં હતાં કે સંસાર જ દુ:ખનું કારણ છે. જો સંસારમાંથી આપણે મોહમાયા ઓછી કરીએ તો દુ:ખનાં કારણો ઘટવા લાગશે અને માણસ આંતરિક સુખનો…
- ઉત્સવ
અય મેરે વતન કે લોગો
આજે આટલું જ -શોભિત દેસાઈ જી હાં બહેનો ઔર ભાઇયોં… જીસ દિનકા ઇન્તઝાર આપ બહુત હી બેસબ્રીસે કર રહે થે વો દિન આખિર આ હી ગયા હૈ…. આપ સબ મુંબઇવાસી ૨૦ મઇ ૨૦૨૪કી સુબહ સે લેકર શામ કે પાંચ બજને…
- ઉત્સવ
સાયબર અપરાધીઓ સામે સતર્કતા એ જ એક નક્કર ઉપાય
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા દેશમાં સાયબર ક્રાઈમ્સનું પ્રમાણ સતત એકધારું વધી રહયું છે, જેને પગલે આ સાયબર જગતમાં નવી કંપનીઓ, નવી ટેકનોલોજીસ, નવી ટેલેન્ટ અને નવી જોબની સંભાવના સતત વધી રહી છે. યુવા જગતમાં પણ સાયબર સિકયુરિટીના અભ્યાસનું આકર્ષણ પણ…
- ઉત્સવ
વરસાદને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાય નહીં સંભવિત દુકાળનું કારણ આપણે ખુદ !
કેનવાસ -અભિમન્યુ મોદી લેખનું શીર્ષક આક્રમક લાગ્યું? હા, દુષ્કાળનું કારણ આપણે બધા છીએ. ક્યારેય વિચાર્યું છે કે પનિહારીનો ક્ધસેપ્ટ – કલ્પના ફક્ત આપણા દેશની ભાષા-બોલી અને સાહિત્યમાં જ કેમ છે? ‘પનિહારી’ માટે ચોક્કસ અંગ્રેજી શબ્દ કેમ નથી? કારણ કે સવારે…
- ઉત્સવ
સંબંધોના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ સંબંધો વગર જિંદગી ચાલી શકતી નથી અને તેથી જ આ સંબંધો આપણી દુનિયામાં પણ હોય છે અને ફિલ્મોની દુનિયામાં પણ સંબંધો હોય છે. બંને પ્રકારના સંબંધોની તુલના કરવામાં આવે તો એવું લાગે છે કે…