- ધર્મતેજ
ઈસ્લામની મહાન હજયાત્રાની ભક્તિભાવભરી ઝાંખી
આચમન -અનવર વલિયાણી ઈસ્લામની ઈમારતના પાંચ આધારસ્થંભો છે:૧. ઈમાન અર્થાત ઈશ્ર્વર – અલ્લાહ પ્રત્યેની આસ્થા.૨. નમાઝ (પ્રાર્થના)૩. રોજા (અપવાસ)૪. ઝકાત (કમાણીના ખર્ચ બાદ કરતા અમુક ચોક્કસ હિસ્સાનો ભાગ જે હાજતમંદોમાં આપવો; અને૫. હજ (સઉદી ખાતે આવેલા મક્કા ખાતે તીર્થ યાત્રા)જે…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ધર્મતેજ
સમીકરણ
ટૂંકી વાર્તા – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’ ચાલીસના ચૌરાહા પરથી જવાનીએ હજી વિદાય લીધી ન હોય, ખિસ્સું પૈસાથી છલકાતું હોય, અને એ છલકાટને વધુ છલકાવવા માટે સમય પણ હોય તો કોઈ પણ શહેરની ધૂંધળી ટ્રાફિકગ્રસ્ત ભીડ ઊભરતી સાંજે ખૂબસૂરત લાગી શકે…
- ધર્મતેજ
ગીતાનું જ્ઞાન એટલે સ્વનું મેનેજમેન્ટ
ગીતા મહિમા -સારંગપ્રીત ગીતાના તેરમા અધ્યાયમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા કર્યા પછી ભગવાન કૃષ્ણ ચૌદમા અધ્યાયના આરંભમાં જ્ઞાનની મહત્તા સમજાવે છે. ભગવાન કહે છે- પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમ્ ઉત્તમમ્(૧૪/૧), અર્થાત્ હવે હું તને સર્વોત્તમ જ્ઞાનની વાત કરીશ. અહીં સર્વોત્તમ જ્ઞાન ભગવાનનું છે, તે…
- ધર્મતેજ
ભયથી ભાગે એ સાધુ ન હોય
વિશેષ -રાજેશ યાજ્ઞિક ભય મનુષ્યના સ્વભાવનું એક અંગ છે. મનુષ્ય કેટલાય ભયથી પીડાય છે. જન્મતાની સાથે મૃત્યુનો ભય, દુ:ખનો ભય, સંપત્તિ ગુમાવવાનો ભય, સ્વજનો ગુમાવવાનો ભય, અસફળ થવાનો ભય, એવા ગણ્યા ગણાય નહીં તેટલા ભય આપણી અંદર ઘર કરીને બેઠા…
ધર્મની સૂક્ષ્મતા
ચિંતન -હેમંત વાળા વસ્તુ જેવી દેખાય છે તેવી ક્યારેક હોતી નથી. કોઈકના ગુસ્સામાં પ્રેમ પણ છુપાયેલો હોઈ શકે તો ક્યારેક મીઠી લાગણીની અભિવ્યક્તિ પાછળ સ્વાર્થી ગણતરી હોઈ શકે. દેખીતા અધર્મમાં પણ ધર્મ સૂક્ષ્મ સ્વરૂપે છુપાયેલો હોઈ શકે અને અધર્મ ધર્મનો…
પારસી મરણ
હોમી બેહરામજી પાલખીવાલા તે આલુ પાલખીવાલાના ખાવીંદ. તે મરહુમો કુંવરબાઈ તથા બેહરામજી પાલખીવાલાના દીકરા. તે મરઝબાન હોમી પાલખીવાલાના પપ્પા. તે કેરશી બી. પાલખીવાલા તથા મરહુમો બમન બી. પાલખીવાલા, કેકી બી. પાલખીવાલા, ફ્રેની કે. મારફતીયા, કેટી બી. પાલખીવાલા ને રોદા કેકી…
હિન્દુ મરણ
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમુળ ગામ જામવંથલી, હાલ કાંદિવલી, હરિલાલ ડાયાભાઈ ચૌહાણના ધર્મપત્ની. ધર્મેન્દ્ર, પ્રકાશ, દક્ષા નિતિન ગોહિલ અને જીજ્ઞા નિલેશ રાઠોડના માતાશ્રી સ્વ. સવિતાબેન હરિલાલ (ઉં. વ. ૭૨) ૧૭-૫-૨૪ના રોજ પરમધામ નિવાસ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા (સાદડી) ૨૦-૫-૨૪, સોમવાર સાંજે…
જૈન મરણ
પોરબંદર નિવાસી હાલે કાંદિવલી, રોમલ ચંદ્રકાન્ત ભણશાલી (ઉં. વ. ૪૮) તે સ્વ.સુશીલાબેન ચંદ્રકાન્ત ભણશાલીના પુત્ર તથા કામિની રોમલ ભણશાલીના પતિ. તથા સ્વ.ધીરજબેન, સ્વ.કુસુમબેન બંસીલાલ, સ્વ. લલિતાબેનના ભત્રીજા. તથા સ્વ.ભગવાનદાસ પંચાલના દોહિત્ર તથા શેઠશ્રી રમેશચંદ્ર ગોરધનદાસ જટાણિયાના જમાઈ. તા. ૧૮-૫-૨૦૨૪ને શનિવારના…
પાછળ બીજી બસ આવે જ છે
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ બિઝનેસમાં સફળતા અને નિષ્ફળતાના કારણો શોધવામાં સમયની બરબાદી જ છે કારણકે દરેક નિર્ણય તે સમયે સમજી વિચારીને જ લીધેલો હોય છે, પણ તેના ધાર્યા પરિણામો ન આવતા તેમ ના કહી શકાય કે તે નિર્ણય અયોગ્ય…