Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 287 of 928
  • ધર્મતેજ

    ભયથી ભાગે એ સાધુ ન હોય

    વિશેષ -રાજેશ યાજ્ઞિક ભય મનુષ્યના સ્વભાવનું એક અંગ છે. મનુષ્ય કેટલાય ભયથી પીડાય છે. જન્મતાની સાથે મૃત્યુનો ભય, દુ:ખનો ભય, સંપત્તિ ગુમાવવાનો ભય, સ્વજનો ગુમાવવાનો ભય, અસફળ થવાનો ભય, એવા ગણ્યા ગણાય નહીં તેટલા ભય આપણી અંદર ઘર કરીને બેઠા…

  • ધર્મની સૂક્ષ્મતા

    ચિંતન -હેમંત વાળા વસ્તુ જેવી દેખાય છે તેવી ક્યારેક હોતી નથી. કોઈકના ગુસ્સામાં પ્રેમ પણ છુપાયેલો હોઈ શકે તો ક્યારેક મીઠી લાગણીની અભિવ્યક્તિ પાછળ સ્વાર્થી ગણતરી હોઈ શકે. દેખીતા અધર્મમાં પણ ધર્મ સૂક્ષ્મ સ્વરૂપે છુપાયેલો હોઈ શકે અને અધર્મ ધર્મનો…

  • પારસી મરણ

    હોમી બેહરામજી પાલખીવાલા તે આલુ પાલખીવાલાના ખાવીંદ. તે મરહુમો કુંવરબાઈ તથા બેહરામજી પાલખીવાલાના દીકરા. તે મરઝબાન હોમી પાલખીવાલાના પપ્પા. તે કેરશી બી. પાલખીવાલા તથા મરહુમો બમન બી. પાલખીવાલા, કેકી બી. પાલખીવાલા, ફ્રેની કે. મારફતીયા, કેટી બી. પાલખીવાલા ને રોદા કેકી…

  • હિન્દુ મરણ

    ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમુળ ગામ જામવંથલી, હાલ કાંદિવલી, હરિલાલ ડાયાભાઈ ચૌહાણના ધર્મપત્ની. ધર્મેન્દ્ર, પ્રકાશ, દક્ષા નિતિન ગોહિલ અને જીજ્ઞા નિલેશ રાઠોડના માતાશ્રી સ્વ. સવિતાબેન હરિલાલ (ઉં. વ. ૭૨) ૧૭-૫-૨૪ના રોજ પરમધામ નિવાસ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા (સાદડી) ૨૦-૫-૨૪, સોમવાર સાંજે…

  • જૈન મરણ

    પોરબંદર નિવાસી હાલે કાંદિવલી, રોમલ ચંદ્રકાન્ત ભણશાલી (ઉં. વ. ૪૮) તે સ્વ.સુશીલાબેન ચંદ્રકાન્ત ભણશાલીના પુત્ર તથા કામિની રોમલ ભણશાલીના પતિ. તથા સ્વ.ધીરજબેન, સ્વ.કુસુમબેન બંસીલાલ, સ્વ. લલિતાબેનના ભત્રીજા. તથા સ્વ.ભગવાનદાસ પંચાલના દોહિત્ર તથા શેઠશ્રી રમેશચંદ્ર ગોરધનદાસ જટાણિયાના જમાઈ. તા. ૧૮-૫-૨૦૨૪ને શનિવારના…

  • પાછળ બીજી બસ આવે જ છે

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ બિઝનેસમાં સફળતા અને નિષ્ફળતાના કારણો શોધવામાં સમયની બરબાદી જ છે કારણકે દરેક નિર્ણય તે સમયે સમજી વિચારીને જ લીધેલો હોય છે, પણ તેના ધાર્યા પરિણામો ન આવતા તેમ ના કહી શકાય કે તે નિર્ણય અયોગ્ય…

  • શેર બજાર

    વિશેષ સત્રના અંતે સેન્સેક્સમાં ૮૮ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૩૫ પૉઈન્ટનો સુધારો

    મુંબઈ: ડિઝાસ્ટર રિકવરી સાઈટની ચકાસણી માટે આજે યોજાયેલા બે સત્રના ટ્રેડિંગ સેશનમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ત્રીજા સત્રમાં સુધારો આગળ ધપતા બૉમ્બે સ્ટોક એક્સચેન્જનાં ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૮૮.૯૧ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૩૫.૯૦ પૉઈન્ટનો…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૯-૫-૨૦૨૪ થી તા. ૨૫-૫-૨૦૨૪ રવિવાર, વૈશાખ સુદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૧૯મી મે, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર હસ્ત મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૫ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. મોહિની એકાદશી, શુક્ર વૃષભ રાશિમાં ક. ૦૮-૪૪, વિષ્ટિ ક.…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૯-૫-૨૦૨૪ મોહિની એકાદશી, શુક્ર વૃષભ રાશિમાં ભારતીય દિનાંક ૨૯, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૧૧પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૧૦મો…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૯-૫-૨૦૨૪ થી તા. ૨૫-૫-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મીન રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર મેષ રાશિમાંથી તા. ૧૯મીએ વૃષભ…

Back to top button