પારસી મરણ
કેકી હોરમસજી વાડીયા તે મરહુમ આલુ કેકી વાડીયાના ખાવીંદ. તે મરહુમો ગુલબાઇ તથા હોરમસજી ફરામજી વાડીયાના દીકરા. તે હોમીયાર કેકી વાડીયા ને આદીલ કેકી વાડીયાના પપ્પા. તે નીલુફર આદીલ વાડીયાના સસરાજી. તે મરહુમો નાદીર હોરમસજી વાડીયા ને શાવક હોરમસજી વાડીયાના…
હિન્દુ મરણ
પાંચગામ વિશા ઝારોળા વણિકકુણઘેર (ઉં. ગુજરાત) ના હાલ કાંદિવલી હસમુખભાઇ (ઉં. વ. ૮૨) તે સ્વ. મંગુબેન અને સ્વ. વાડીલાલ અમૃતલાલ શાહના સુપુત્ર. લતાબહેનના પતિ. સૌ. હેતલ અમિત શાહના પિતાશ્રી. સૌ. હિરલ ઇશાન જૈન-ચિ. દિપલના નાના. સ્વ. નવીનભાઇ, કિશોરભાઇ, મહેશભાઇ, જયશ્રીબહેન…
- વેપાર
ચૂંટણી પરિણામો અંગે આશંકા વચ્ચે વિદેશી રોકાણકારોના ઉચાળા
મુંબઈ: વર્તમાન મે મહિનામાં ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા છેલ્લા એક વર્ષનો સૌથી મોટો આઉટફલોસ જેવા મળવાની ગણતરી મુકાઈ રહી છે. ચૂંટણીને લગતી અનિશ્ર્ચિતતા તથા ઊંચા મૂલ્યાંકનોને કારણે વિદેશી રોકાણકારો ચીન જેવી સસ્તી ઈક્વિટીસ તરફ વળી રહ્યા છે.…
- વેપાર
અફડાતફડી વચ્ચે માર્કેટ કૅપમાં ₹ ૧૪ લા૪ખ કરોડનો ઉમેરો, મિડકૅપ અને સ્મોલ કૅપ શૅરોમાં ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજાર માટે વિતેલું સપ્તાહ અફડાતફડીભર્યું રહ્યું હોવા છતાં કુલ લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં સુધારા સાથે એકંદરે આશાવાદી સંકેત મળ્યા હતા. સમીક્ષા હેઠળના ૧૩ મે, ૨૦૨૪થી ૧૭ મે, ૨૦૨૪ સપ્તાહ દરમિયાન માર્કેટ કેપમાં રૂ. ૧૩.૬૮ લાખ કરોડની વૃદ્ધિ…
- ધર્મતેજ
મસાલા પણ સલામત ના હોય તો ખાઈશું શું ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતની ટોચની બે બ્રાન્ડના મસાલા વિવાદમાં ફસાયા છે. આ બંને બ્રાન્ડના મસાલ પર ત્રણ દેશોમાં પ્રતિબંધ મુકાયો છે જ્યારે યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં તપાસ શરૂ કરાઈ છે. આ બંને બ્રાન્ડના મસાલામાં કાર્સિનોજેનિક્સનું પ્રમાણ વધારે હોવાના…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૨૦-૫-૨૦૨૪ સોમપ્રદોષભારતીય દિનાંક ૩૦, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૧૨પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૧૦મો દએ…
- ધર્મતેજ
શ્રીહરિ વિષ્ણુએ અત્યંત ભયંકર, મહાકાય અને વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જે અર્ધું સિંહનું-અર્ધું મનુષ્યનું હતું
શિવ રહસ્ય -ભરત પટેલ બુધવારે નરસિંહ જયંતી વૈશાખ સુદ ચૌદશ ને બુધવારના રોજ ભગવાન નરસિંહ જયંતી છે, એ દિવસે ભગવાન નરસિંહનું પ્રાગટય અને હિરણ્યકશિપુનો વધ થયો હતો. એ દિવસે આપણે પ્રણ લઈએ કે કળિયુગમાં ફૂલીફાલી રહેલા હિરણ્યકશિપુઓના વિચારોનો વધ કરી…
- ધર્મતેજ
ગીતાનું જ્ઞાન એટલે સ્વનું મેનેજમેન્ટ
ગીતા મહિમા -સારંગપ્રીત ગીતાના તેરમા અધ્યાયમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા કર્યા પછી ભગવાન કૃષ્ણ ચૌદમા અધ્યાયના આરંભમાં જ્ઞાનની મહત્તા સમજાવે છે. ભગવાન કહે છે- પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમ્ ઉત્તમમ્(૧૪/૧), અર્થાત્ હવે હું તને સર્વોત્તમ જ્ઞાનની વાત કરીશ. અહીં સર્વોત્તમ જ્ઞાન ભગવાનનું છે, તે…
- ધર્મતેજ
સમીકરણ
ટૂંકી વાર્તા – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’ ચાલીસના ચૌરાહા પરથી જવાનીએ હજી વિદાય લીધી ન હોય, ખિસ્સું પૈસાથી છલકાતું હોય, અને એ છલકાટને વધુ છલકાવવા માટે સમય પણ હોય તો કોઈ પણ શહેરની ધૂંધળી ટ્રાફિકગ્રસ્ત ભીડ ઊભરતી સાંજે ખૂબસૂરત લાગી શકે…
- ધર્મતેજ
ભયથી ભાગે એ સાધુ ન હોય
વિશેષ -રાજેશ યાજ્ઞિક ભય મનુષ્યના સ્વભાવનું એક અંગ છે. મનુષ્ય કેટલાય ભયથી પીડાય છે. જન્મતાની સાથે મૃત્યુનો ભય, દુ:ખનો ભય, સંપત્તિ ગુમાવવાનો ભય, સ્વજનો ગુમાવવાનો ભય, અસફળ થવાનો ભય, એવા ગણ્યા ગણાય નહીં તેટલા ભય આપણી અંદર ઘર કરીને બેઠા…