• તરોતાઝા

    ગરમીમાં પેટ અને વાળ માટે શુભચિંતક છે ભૃંગરાજ

    આરોગ્ય એક્સપ્રેસ – રેખા દેશરાજ ફૂદીનાની જેમ જ ભૃંગરાજના પાંદડા અને તેનો અર્ક એટલે કે પાંદડાના રસને પણ ગરમીમાં પેટ સંબંધી તકલીફો માટે રામબાણ માનવામાં આવે છે. ભૃંગરાજની તાસીર ઠંડી હોવાને કારણે ગરમીની મોસમમાં પેટ સંબંધી કોઈપણ સમસ્યા જેમ કે…

  • તરોતાઝા

    ભોજન પછી હાશ… મુખવાસ!

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ભારતીય સંસ્કૃતિનો ઊંડાણથી અભ્યાસ કરવા જેવો છે. આપણી પ્રાચીન પરંપરા તેમ જ સંસ્કૃતિમાં દર્શાવવામાં આવેલાં પ્રત્યેક વાક્યનું વિશિષ્ટ મહત્ત્વ છે. શાંત ચિત્તે વિચારવામાં આવે તો આધુનિક યુગના પ્રત્યેક વૈજ્ઞાનિક લાભ તેમાં સમાયેલાં છે. આપણી દિનચર્યા,…

  • તરોતાઝા

    વિવિધ પ્રકારનાં દહીં

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારતીય ભોજનમાં દહીંનું પોતાનું વિશેષ સ્થાન છે . દહીં વિશે કોઇ અજાણ નથી. સ્વાસ્થ્ય માટે દહીં વરદાન રૂપ છે. આ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ છે. પ્રાચીનકાળથી ભારતીય ભોજનમાં દહીંનું મહત્ત્વ અતિ ઘણું છે. શુભ…

  • તરોતાઝા

    ગરમીમાં કસરત કરો પણ આ રીતે….

    વિશેષ – વિવેક કુમાર ગરમીમાં યુવાનો કસરત કરવાનું ટાળશે તોતેઓ તમામ યુવાનોનું જે સપનું હોય છે તેવું કસાયેલું શરીર નહીં બનાવી શકે. હા, વધુ ગરમી હોય ત્યારે ગાંડાની જેમ આડેધડ કસરત પણ ન કરવી જોઈએ. વધારે પડતી ઠંડીની જેમ જ…

  • તરોતાઝા

    વૃષભ સંક્રાંતિમાં થયેલ રોગ, માદંગીમાં તાત્કાલિક રાહત મળશે નહીં,પરંતુ યોગ્ય કાળજી સાથે દવા નિયમિત લેવાથી તબિયત સુધરશે

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં આદિત્ય નારાયણઆરોગ્ય સુખાકારી બક્ષનારસૂર્ય – વૃષભ રાશિ (શત્રુ ભાવે)મંગળ – મીન રાશિ (જલ તત્ત્વ)બુધ – મેષ રાશિ (અગ્નિ તત્ત્વ)ગુરુ – વૃષભ રાશિમાં(પૃથ્વી તત્ત્વ)શુક્ર – વૃષભ રાશિ (પૃથ્વી તત્ત્વ) (સ્વગૃહી)શનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ –…

  • તરોતાઝા

    હાઈપરટેન્શન `ધ સાયલન્ટ કિલર’

    આરોગ્ય – રાજેશ યાજ્ઞિક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે હાઈપરટેન્શન વિશ્વભરમાં અકાળ મૃત્યુનું મુખ્ય કારણ છે. હાલમાં સમગ્ર વિશ્વમાં 100 કરોડથી વધુ લોકો આ રોગથી પીડિત છે. જો કે, તેનાથી પીડિત ઘણા લોકો તેના લક્ષણો પર ધ્યાન આપતા નથી…

  • તરોતાઝા

    આ સાઈનસ એટલે શું?

    આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા સાઈનસને ગુજરાતીમાં નાસૂર ' કહે છે. સાઈનસ ઈન્ફેક્શનને મેડિકલ ભાષામાં સાઈનસાઈટિસ કહેવામાં આવે છે . નાક- નાસિકા પોલાણમાં ચેપ લાગે - સોજો અથવા બળતરા થતા હોય તો તેનો મતલબ છે કે તમને સાઈનસ ઈન્ફેક્શન…

  • જૈન મરણ

    વિશા શ્રીમાળી જૈનભાવનગરવાળા કંચનબેન શાંતિલાલ ઓતમચંદ શાહના પુત્ર. મનોજભાઈના ધર્મપત્ની સરોજબેન શાહ (ઉં.વ. 72) તે મંજુલાબેન, સૌ. હર્ષા ભદ્રેશ શાહ, સૌ. મોના રાજેન શાહના ભાભી. સ્વ. રુતવીક, અ.સૌ. દૃષ્ટિ તેજસ મહેતા, ખુશ્બુ મેહુલ શાહ, જૈની રાહુલ કાપડિયાના માતુશ્રી. પિયર પક્ષે…

  • પારસી મરણ

    કેકી હોરમસજી વાડીયા તે મરહુમ આલુ કેકી વાડીયાના ખાવીંદ. તે મરહુમો ગુલબાઇ તથા હોરમસજી ફરામજી વાડીયાના દીકરા. તે હોમીયાર કેકી વાડીયા ને આદીલ કેકી વાડીયાના પપ્પા. તે નીલુફર આદીલ વાડીયાના સસરાજી. તે મરહુમો નાદીર હોરમસજી વાડીયા ને શાવક હોરમસજી વાડીયાના…

  • હિન્દુ મરણ

    પાંચગામ વિશા ઝારોળા વણિકકુણઘેર (ઉં. ગુજરાત) ના હાલ કાંદિવલી હસમુખભાઇ (ઉં. વ. ૮૨) તે સ્વ. મંગુબેન અને સ્વ. વાડીલાલ અમૃતલાલ શાહના સુપુત્ર. લતાબહેનના પતિ. સૌ. હેતલ અમિત શાહના પિતાશ્રી. સૌ. હિરલ ઇશાન જૈન-ચિ. દિપલના નાના. સ્વ. નવીનભાઇ, કિશોરભાઇ, મહેશભાઇ, જયશ્રીબહેન…

Back to top button