- તરોતાઝા
આ સાઈનસ એટલે શું?
આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા સાઈનસને ગુજરાતીમાં નાસૂર ' કહે છે. સાઈનસ ઈન્ફેક્શનને મેડિકલ ભાષામાં સાઈનસાઈટિસ કહેવામાં આવે છે . નાક- નાસિકા પોલાણમાં ચેપ લાગે - સોજો અથવા બળતરા થતા હોય તો તેનો મતલબ છે કે તમને સાઈનસ ઈન્ફેક્શન…
જૈન મરણ
વિશા શ્રીમાળી જૈનભાવનગરવાળા કંચનબેન શાંતિલાલ ઓતમચંદ શાહના પુત્ર. મનોજભાઈના ધર્મપત્ની સરોજબેન શાહ (ઉં.વ. 72) તે મંજુલાબેન, સૌ. હર્ષા ભદ્રેશ શાહ, સૌ. મોના રાજેન શાહના ભાભી. સ્વ. રુતવીક, અ.સૌ. દૃષ્ટિ તેજસ મહેતા, ખુશ્બુ મેહુલ શાહ, જૈની રાહુલ કાપડિયાના માતુશ્રી. પિયર પક્ષે…
પારસી મરણ
કેકી હોરમસજી વાડીયા તે મરહુમ આલુ કેકી વાડીયાના ખાવીંદ. તે મરહુમો ગુલબાઇ તથા હોરમસજી ફરામજી વાડીયાના દીકરા. તે હોમીયાર કેકી વાડીયા ને આદીલ કેકી વાડીયાના પપ્પા. તે નીલુફર આદીલ વાડીયાના સસરાજી. તે મરહુમો નાદીર હોરમસજી વાડીયા ને શાવક હોરમસજી વાડીયાના…
હિન્દુ મરણ
પાંચગામ વિશા ઝારોળા વણિકકુણઘેર (ઉં. ગુજરાત) ના હાલ કાંદિવલી હસમુખભાઇ (ઉં. વ. ૮૨) તે સ્વ. મંગુબેન અને સ્વ. વાડીલાલ અમૃતલાલ શાહના સુપુત્ર. લતાબહેનના પતિ. સૌ. હેતલ અમિત શાહના પિતાશ્રી. સૌ. હિરલ ઇશાન જૈન-ચિ. દિપલના નાના. સ્વ. નવીનભાઇ, કિશોરભાઇ, મહેશભાઇ, જયશ્રીબહેન…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનસાંગાણા નિવાસી હાલ મુલુન્ડ રંજનબેન કિશોરભાઈ દામોદરદાસ વોરા ના પૌત્રી તથા કાજલ મેહુલ વોરાની પુત્રી વિહા (ઉં.વ.૧૪) તે ૧૮/૫/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે આર્વીના બહેન. વૈશાલી હેમંતકુમાર તથા પરેશા અમિતકુમારના ભત્રીજી, મોસાળપક્ષે હર્ષદભાઈ અમૃતલાલ…
- વેપાર
અફડાતફડી વચ્ચે માર્કેટ કૅપમાં ₹ ૧૪ લા૪ખ કરોડનો ઉમેરો, મિડકૅપ અને સ્મોલ કૅપ શૅરોમાં ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજાર માટે વિતેલું સપ્તાહ અફડાતફડીભર્યું રહ્યું હોવા છતાં કુલ લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં સુધારા સાથે એકંદરે આશાવાદી સંકેત મળ્યા હતા. સમીક્ષા હેઠળના ૧૩ મે, ૨૦૨૪થી ૧૭ મે, ૨૦૨૪ સપ્તાહ દરમિયાન માર્કેટ કેપમાં રૂ. ૧૩.૬૮ લાખ કરોડની વૃદ્ધિ…
- વેપાર
ચૂંટણી પરિણામો અંગે આશંકા વચ્ચે વિદેશી રોકાણકારોના ઉચાળા
મુંબઈ: વર્તમાન મે મહિનામાં ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા છેલ્લા એક વર્ષનો સૌથી મોટો આઉટફલોસ જેવા મળવાની ગણતરી મુકાઈ રહી છે. ચૂંટણીને લગતી અનિશ્ર્ચિતતા તથા ઊંચા મૂલ્યાંકનોને કારણે વિદેશી રોકાણકારો ચીન જેવી સસ્તી ઈક્વિટીસ તરફ વળી રહ્યા છે.…
- ધર્મતેજ
મસાલા પણ સલામત ના હોય તો ખાઈશું શું ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતની ટોચની બે બ્રાન્ડના મસાલા વિવાદમાં ફસાયા છે. આ બંને બ્રાન્ડના મસાલ પર ત્રણ દેશોમાં પ્રતિબંધ મુકાયો છે જ્યારે યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં તપાસ શરૂ કરાઈ છે. આ બંને બ્રાન્ડના મસાલામાં કાર્સિનોજેનિક્સનું પ્રમાણ વધારે હોવાના…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૨૦-૫-૨૦૨૪ સોમપ્રદોષભારતીય દિનાંક ૩૦, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૧૨પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૧૦મો દએ…
- ધર્મતેજ
યોગનું આઠમું અંગ સમાધિ સમ્ + આધિ = સમાધિ
યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા આધિ, વ્યાધિ, ઉપાધિ એવા ત્રણેય શબ્દો આમ, તો મુશ્કેલી સૂચવતા શબ્દો છે. પરંતુ ત્રણેયમાં થોડો થોડો ફરક છે. બહારથી આવતી કે હાથે કરીને વહોરી લીધેલી મુશ્કેલીને ઉપાધિ કહેવાય છે. શરીર અને મનને બીમાર કરી મૂકે એને વ્યાધિ…