Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 284 of 928
  • તરોતાઝા

    શનિવારની રાતે

    ટૂંકી વાર્તા – યશવંત કડીકર એ કોલોનીમાં માર્ગારેટનું આવવું એ દુનિયાની આઠમી અજાયબી જેવું હતું. માર્ગારેટ વિલિયમ બધા માટે આશ્ચર્ય હતું. ફક્ત આશ્ચર્ય. એના આવવાથી આખી કોલોનીમાં હલચલ મટી ગઈ હતી. મકાનમાલિકે એડવાન્સ લઈને મકાન ભાડે આપ્યું હતું નહીં તો…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?આયુર્વેદિક ગુણ ધરાવતા અને કોદરીને મળતા આવતા ધાન્યની ઓળખાણ પડી? એમાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે.અ) સેગો બ) સોરગમ ક) ક્વિનોઆ ડ) બકવીટ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bકળી BOUQUETસુગંધ POLLENગુચ્છો BUDપાંખડી SCENTપરાગ PETAL ચતુર આપો જવાબઅર્થ…

  • તરોતાઝા

    સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના જમાનામાં પાછા ફરી રહ્યા છે ફેમિલી ડૉક્ટર

    કવર સ્ટોરી – શાહીદ એ ચૌધરી મને આજે પણ સારી રીતે દાય છે. એ સમયે મારી ઉંમર 9-10 વર્ષની હશે. મારા નાના ભાઇને તાવ આવ્યો હતો. હું રમવા માટે ઘરેથી બહાર નીકળવાનો હતો ત્યારે માતાએ મને રોક્યો અને કહ્યું કે…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: ભારતીય માનસચિકિત્સા પાસે પોતાનો વિશિષ્ટ દષ્ટિકોણ છે

    તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ) તીવ્ર મનોવિકૃતિઓ:તીવ્ર મનોવિકૃતિઓ ગંભીર પ્રકારની વિકૃતિ છે. જેમાં સમગ્ર વ્યક્તિત્વ વિઘટિત થઇ જાય છે. આ રોગનો દર્દી વાસ્તવિકતા અને અન્ય લોકો સાથેનો સંપર્ક ગુમાવી દે છે તે પોતાના માટે અને બીજાના માટે બોજારૂપ અને જોખમી…

  • તરોતાઝા

    ગરમીમાં પેટ અને વાળ માટે શુભચિંતક છે ભૃંગરાજ

    આરોગ્ય એક્સપ્રેસ – રેખા દેશરાજ ફૂદીનાની જેમ જ ભૃંગરાજના પાંદડા અને તેનો અર્ક એટલે કે પાંદડાના રસને પણ ગરમીમાં પેટ સંબંધી તકલીફો માટે રામબાણ માનવામાં આવે છે. ભૃંગરાજની તાસીર ઠંડી હોવાને કારણે ગરમીની મોસમમાં પેટ સંબંધી કોઈપણ સમસ્યા જેમ કે…

  • તરોતાઝા

    ભોજન પછી હાશ… મુખવાસ!

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ભારતીય સંસ્કૃતિનો ઊંડાણથી અભ્યાસ કરવા જેવો છે. આપણી પ્રાચીન પરંપરા તેમ જ સંસ્કૃતિમાં દર્શાવવામાં આવેલાં પ્રત્યેક વાક્યનું વિશિષ્ટ મહત્ત્વ છે. શાંત ચિત્તે વિચારવામાં આવે તો આધુનિક યુગના પ્રત્યેક વૈજ્ઞાનિક લાભ તેમાં સમાયેલાં છે. આપણી દિનચર્યા,…

  • તરોતાઝા

    વિવિધ પ્રકારનાં દહીં

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારતીય ભોજનમાં દહીંનું પોતાનું વિશેષ સ્થાન છે . દહીં વિશે કોઇ અજાણ નથી. સ્વાસ્થ્ય માટે દહીં વરદાન રૂપ છે. આ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ છે. પ્રાચીનકાળથી ભારતીય ભોજનમાં દહીંનું મહત્ત્વ અતિ ઘણું છે. શુભ…

  • તરોતાઝા

    ગરમીમાં કસરત કરો પણ આ રીતે….

    વિશેષ – વિવેક કુમાર ગરમીમાં યુવાનો કસરત કરવાનું ટાળશે તોતેઓ તમામ યુવાનોનું જે સપનું હોય છે તેવું કસાયેલું શરીર નહીં બનાવી શકે. હા, વધુ ગરમી હોય ત્યારે ગાંડાની જેમ આડેધડ કસરત પણ ન કરવી જોઈએ. વધારે પડતી ઠંડીની જેમ જ…

  • તરોતાઝા

    વૃષભ સંક્રાંતિમાં થયેલ રોગ, માદંગીમાં તાત્કાલિક રાહત મળશે નહીં,પરંતુ યોગ્ય કાળજી સાથે દવા નિયમિત લેવાથી તબિયત સુધરશે

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં આદિત્ય નારાયણઆરોગ્ય સુખાકારી બક્ષનારસૂર્ય – વૃષભ રાશિ (શત્રુ ભાવે)મંગળ – મીન રાશિ (જલ તત્ત્વ)બુધ – મેષ રાશિ (અગ્નિ તત્ત્વ)ગુરુ – વૃષભ રાશિમાં(પૃથ્વી તત્ત્વ)શુક્ર – વૃષભ રાશિ (પૃથ્વી તત્ત્વ) (સ્વગૃહી)શનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ –…

  • તરોતાઝા

    હાઈપરટેન્શન `ધ સાયલન્ટ કિલર’

    આરોગ્ય – રાજેશ યાજ્ઞિક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે હાઈપરટેન્શન વિશ્વભરમાં અકાળ મૃત્યુનું મુખ્ય કારણ છે. હાલમાં સમગ્ર વિશ્વમાં 100 કરોડથી વધુ લોકો આ રોગથી પીડિત છે. જો કે, તેનાથી પીડિત ઘણા લોકો તેના લક્ષણો પર ધ્યાન આપતા નથી…

Back to top button