• માંગ પુરવઠાનો સિદ્ધાંત અને ચોવક

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ એક પ્રચલિત ચોવક છે: ‘જિજેં રાંકે ખડ ૫ મોંઘો’ ‘જિજેં’ એટલે વધારે, ‘ખડ’ એક પશુઓનો ખાદ્ય પદાર્થ છે. ‘ખડ’ એટલે ખોડ પણ થાય અને સૂકાં ઘાસ માટે પણ એ શબ્દનો પ્રયોગ થાય છે. ‘૫’ અક્ષર એક…

  • વેપાર

    બજાર મજબૂત થવાની ધારણા: મતદાનનું પ્રમાણ, ફેડરલ મિનિટ્સ, કોર્પોરેટ પરિણામ અને એફઆઇઆઇનું વલણ મહત્ત્વનું પરિબળો

    ફોરકાસ્ટ: નિલેશ વાઘેલા મુંબઇ: રોકાણકારોનું ધ્યાન હાલ લોકસભાની ચૂંટણીઓ પર જ મંડાયેલું છે. 18મી મેના રોજ પૂરા થયેલા વિસ્તૃત સપ્તાહમાં બજારે તાજેતરના નીચા સ્તરેથી ભારે રિકવરી દર્શાવી હતી અને બીજી બાજુ તીવ્ર વધતી જતી અસ્થિરતા છતાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નોંધપાત્ર વધ્યો…

  • પારસી મરણ

    હોશંગ બેરામજી દુબાશ તે મરહૂમ હિલ્લા હોશંગ દુબાશના ખાવીદ. તે મરહૂમો મેહેરબાઈ તથા બેહરામજીના દીકરા. તે મરઝી અને હઝીરના પપ્પા. તે પરવીન દુબાશ ને માહરૂખ દુબાશના સસરાજી. તે મરહૂમો બમન, રૂસી, બાનુ દારૂવાલા, બાયમાય કોન્ટ્રાક્ટર ને નરગીશ પારડીવાલાના ભાઈ. (ઉં.વ.…

  • હિન્દુ મરણ

    મોઢ વણિકપુષ્પાબેન ચંપકલાલ મહેતા (ઉં.વ. 83) શુક્રવાર, તા. 17-5-24ના રોજ મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. ચંપકલાલ મણિલાલ મહેતાના પત્ની. કાલિદાસ મોદીના પુત્રી. બીના કિરણ કાપડિયા, નિનાદ ચંપકલાલ મહેતા અને તપસ ચંપકલાલ મહેતાના માતા. શ્રેયા, રાઘવ, વિરાજ, સિમોન અને હિતાંશના દાદી.…

  • એકસ્ટ્રા અફેર

    નડ્ડાની વાત સો ટકા સાચી, ભાજપને હવે સંઘની શું જરૂર?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અંગે આપેલા નિવેદને સૌને ચોંકાવી દીધા છે. સંઘને ભાજપની સફળતા પાછળનું ચાલકબળ ગણવામાં આવે છે ત્યારે નડ્ડાએ સંઘની કોઈ હેસિયત જ ના હોય એમ કહી…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 21-5-2024શ્રી નૃસિંહ જયંતીભારતીય દિનાંક 31, માહે વૈશાખ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ સુદ -13જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ -13પારસી શહેનશાહી રોજ 10મો આવા, માહે 10મો…

  • તરોતાઝા

    શનિવારની રાતે

    ટૂંકી વાર્તા – યશવંત કડીકર એ કોલોનીમાં માર્ગારેટનું આવવું એ દુનિયાની આઠમી અજાયબી જેવું હતું. માર્ગારેટ વિલિયમ બધા માટે આશ્ચર્ય હતું. ફક્ત આશ્ચર્ય. એના આવવાથી આખી કોલોનીમાં હલચલ મટી ગઈ હતી. મકાનમાલિકે એડવાન્સ લઈને મકાન ભાડે આપ્યું હતું નહીં તો…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?આયુર્વેદિક ગુણ ધરાવતા અને કોદરીને મળતા આવતા ધાન્યની ઓળખાણ પડી? એમાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે.અ) સેગો બ) સોરગમ ક) ક્વિનોઆ ડ) બકવીટ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bકળી BOUQUETસુગંધ POLLENગુચ્છો BUDપાંખડી SCENTપરાગ PETAL ચતુર આપો જવાબઅર્થ…

  • તરોતાઝા

    સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના જમાનામાં પાછા ફરી રહ્યા છે ફેમિલી ડૉક્ટર

    કવર સ્ટોરી – શાહીદ એ ચૌધરી મને આજે પણ સારી રીતે દાય છે. એ સમયે મારી ઉંમર 9-10 વર્ષની હશે. મારા નાના ભાઇને તાવ આવ્યો હતો. હું રમવા માટે ઘરેથી બહાર નીકળવાનો હતો ત્યારે માતાએ મને રોક્યો અને કહ્યું કે…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: ભારતીય માનસચિકિત્સા પાસે પોતાનો વિશિષ્ટ દષ્ટિકોણ છે

    તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ) તીવ્ર મનોવિકૃતિઓ:તીવ્ર મનોવિકૃતિઓ ગંભીર પ્રકારની વિકૃતિ છે. જેમાં સમગ્ર વ્યક્તિત્વ વિઘટિત થઇ જાય છે. આ રોગનો દર્દી વાસ્તવિકતા અને અન્ય લોકો સાથેનો સંપર્ક ગુમાવી દે છે તે પોતાના માટે અને બીજાના માટે બોજારૂપ અને જોખમી…

Back to top button