- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં સાધારણ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૭૦થી ૩૬૨૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં રિટેલ સ્તરની માગ ખપપૂરતી જળવાઈ…
- વેપાર
આરબીડી પામોલિનમાં પીછેહઠ, સિંગતેલમાં ₹ ૧૦ ઘટ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૭૭ અને ૭૧ રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૩૪ રિંગિટ ઘટી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક…
પારસી મરણ
રોહીન્ટન જમશેદજી નાગપોરવાલાના દીકરા. તે મરહુમો પીરોજા જમશેદજી નાગપોરવાલા તે મરહુમ સામના ભાઇ. તે હોશંગના અકંલ. તે રુસી તથા મરહુમો હોમી નરીમાન સીરવઇ મેહરા, બાનુ, હોમાય ને લેહમીનાના કઝીન. (ઉં. વ. ૭૭) રે. ઠે.બી-૩, સુયોગ કો. હા. સો. સેકટર ૧૦-એ,…
હિન્દુ મરણ
નૂતન સાડત્રીસ વિશા શ્રીમાળી સમાજઝીંઝુવાડા નિવાસી હાલ મુંબઈ ભુપેન્દ્રભાઈ રસિકલાલ વોરાના સુપુત્ર સૌરભ (ઉં. વ. ૩૫) તે પ્રિયલના પતિ. તે ઝીવાના પિતા. તે હર્ષાબેન રાજેન્દ્રભાઈ દેસાઈના જમાઈ. તે પ્રણવના નાનાભાઈ.તે હિલ્લી ચિંતનભાઈ શાહના બનેવી. તે બીનલ તથા નિકીતાના ભાઈ તા.…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ ગાગોદરના પ્રકાશ છેડા (ઉં. વ. ૪૨) મંગળવાર, તા. ૧૫-૧૦-૨૪ના મુંબઇ મધ્યે અરિહંતશરણ પામેલ છે. ગં. સ્વ. મોંઘીબેન ભીમશી નરપારના પૌત્ર.સ્વ. અમૃતબેન-ગુણવંતીબેન કાનજીના સુપુત્ર. અમિત, સચીનના ભાઇ, ડિમ્પલના દેર, કરીશ્માના જેઠ. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૮-૧૦-૨૪ના. ઠે. અચલગચ્છ ભુવન,…
- એકસ્ટ્રા અફેર
ભાજપ માટે ઝારખંડમાં જીત શક્ય, મહારાષ્ટ્રમાં કપરા ચઢાણ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અંતે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી. હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીરની ચૂંટણીની સાથે જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવશે એવું મનાતું હતું પણ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરશરદૠતુ), ગુરુવાર, તા. ૧૭-૧૦-૨૦૨૪. કાર્તિક સ્નાનારંભ, મહર્ષિ વાલ્મીકિ જયંતી ભારતીય દિનાંક ૨૫, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૫પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર,…
તમન્ના બર આઈ નહીં, ઉમ્મીદ નજર આતી નહીં: એક બાદશાહે જ્યારે તેના ત્રણ રાજકુંવરોની કસોટી કરી
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી મત સોચ જિંદગીમે કિતને પલ હૈદેખો કે હર પલમે કિંતની જિંદગી હૈ. ગાલિબ સા’બની ઉપરોક્ત પંકિતઓથી આજના આ પ્રતીકાત્મક બોધ કથાથી લેખનો પ્રારંભ કરવાની રજા લઉં છું:એક અતિ વિશાળ સામ્રાજ્યનો પ્રજાપ્રિય વત્સલ અને ન્યાયી મહારાજા હતો.…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કચ્છી લોહાણાગં.સ્વ. મંજુલા ચંદે (ઉં. વ. ૭૦) ગામ કચ્છ વરલી હાલે મુંબઈ (પરેલ) તે સ્વ. શરદ હીરજી ચંદેના ધર્મપત્ની ૧૫-૧૦-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. શાન્તાબેન હીરજી ચંદેના પુત્રવધૂ. ગં.સ્વ. રશિલા, જવેર, લક્ષ્મી જયંત ભરતના ભાભી. કોકિલા હંસાના જેઠાણી. સ્વ.…