પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કોળી પટેલગામ વળોટી (હાલ બોરીવલી) રમણભાઈ ડાહ્યાભાઈ પટેલ (ઉં. વ. ૮૮) ૧૯-૫-૨૪, રવિવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. લક્ષ્મીબેનના પતિ. મોહનભાઈ, મહેશભાઈ, ભરતભાઈ, ઉષાબેનના પિતા. હીનાબેન, મનીષાબેન, જગદીશભાઈના સસરા. હર્ષિત, શિખા, ધરા, વૃષ્ટિ, ક્રિયાના દાદા. વિધિ, ભૂમિના નાના. ભાવિકા, વિપુલના…
જૈન મરણ
શ્ર્વેતાંબર જૈનપાટણના હાલ મલાડ, કોકીલાબેન અજીતભાઈ દલાલ (ઉં. વ. ૭૬) તે કમલાબેન મણીલાલભાઈ ઝવેરીના પુત્રી. અજીતભાઈના પત્ની. સ્વ. વસુમતીબેન તલકચંદભાઈ ભીખાચંદભાઈ દલાલના પુત્રવધૂ. વિરલ, અર્ચનાના માતુશ્રી. બીજલબેન અને બીજલકુમારના સાસુ. રિયા અને મોક્ષીના દાદી. યશ અને વિહાનના નાની ૨૦ મે…
- શેર બજાર
સેન્સેક્સે ૨૬૮ પોઇન્ટની આગેકૂચ સાથે ૭૪,૨૦૦ની સપાટી વટાવી, નિફ્ટી ૨૨,૫૫૦ની ઉપર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક ઇકિવ્ટી બજારના સંકેતો મિશ્ર રહ્યાં હોવા છતાં ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ સાધારણ સુધારા સાથે પોઝિટિવ જોનમાં ટકી રહેવામાં સફળ રહ્યાં હતાં. અમેરિકાની ફેડરલ રિઝર્વની તાજેતરની નાણાકીય નીતિની મીટિંગની મિનિટ્સ જાહેર કરવામાં આવે તે પહેલાં બજારમાં એકંદર સાવચેતીભર્યું…