- વીક એન્ડ
માનવ ને પ્રાણીઓના આંતર સંબંધો…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી ધોરણ સાતના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આજે પણ એક પાઠ આવે છે સિંહની દોસ્તી. ગુજરાતમાં અને કાઠિયાવાડની ધરતી પર ઊછરેલા ન હોય એવા લોકોને ગળે આ વાર્તા ઊતરતી નથી અને તેની હાંસી ઉડાવે છે, પરંતુ આ વાર્તા અનેક…
- વીક એન્ડ
કરોડપતિ બનવું છે? આ રીતે ફાઇનાન્સિયલ પ્લાનિંગ દ્વારા કરો સપનું સાકાર…
ફોકસ -નિધિ ભટ્ટ સામાન્યપણે એવું કહેવાય છે કે દરેક વ્યક્તિએ જેટલું જલદી બને એટલું જલદી રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ માટે આપણામાંથી કેટલાક લોકો એક્સપર્ટ પાસેથી પોતાની ઈનકમ અને રિસ્કની ક્ષમતાના હિસાબે રોકાણ કરવાની સલાહ પણ લેતા હોય…
- વીક એન્ડ
જોગ સંજોગ
ટૂંકી વાર્તા -ડૉ. નવીન વિભાકર અફાટ ઉદધિમાં ઊઠતા તરંગોને લીના બાલ્કનીમાં ઊભી ઊભી જોઈ રહી, પણ મનમાં ઊઠતા તરંગોને કોણ જુએ? ભરી દુનિયામાં આજે તો સાવ એકલીઅટૂલી હતી. જીવનની મધ્ય સંધ્યાએ, અસહાય, પીડિત મનથી ભરતીને લીધે આવી રહેલાં ઊછળતાં મોજાંઓનો…
- વીક એન્ડ
સ્થાપત્ય ને તેની સંરચના
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સ્થાપત્ય એ સમાજ અને જીવનના ઘણા પાસાઓનો સમન્વય કરતું ક્ષેત્ર છે. તેમાં ક્યાંક કળાનું પ્રભુત્વ દેખાશે તો ક્યાંક વિજ્ઞાન- ઇજનેરી બાબતો ઊભરી આવશે. ક્યાંક માનવીની સંવેદનાઓ જીલાશે તો ક્યાંક લાગુ પડતા કાયદા હાવી થતા જણાશે. સ્થાપત્યમાં…
- વીક એન્ડ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શું હવે માણસના મૃત્યુની તારીખ જાણી શકાશે?
વિશેષ -એન. કે. અરોરા દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય જે તેના મૃત્યુનો ચોક્કસ દિવસ જાણવા ન માંગતો હોય. આ પૃથ્વી પરના સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં નાની વ્યક્તિની એક જ ચિંતા છે કે કોણ જાણે ક્યારે તેનું મૃત્યુ…
પારસી મરણ
બોમી કાવસ કાકા તે માહરૂખ બોમી કાકાના ખાવીંદ. તે મરહુમ કાવસજી મંચેરશા કાકાના દીકરા. તે તનાઝ ને કૈઝાદના પપ્પા. તે નોશીર ફિરોઝ વાડીયાના સસરાજી. તે રોશન મીનુ દેબુના ભાઇ. તે પર્લના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૭૭) રે. ઠે. ૭-યઝદાન બિલ્ડિંગ,…
હિન્દુ મરણ
દશા સોરઠિયા વણિકખોરાસા નિવાસી હાલ ભિવંડી ગં.સ્વ.જસવંતીબેન શેઠ (ઉં. વ. ૯૧) બુધવાર, તા.૨૨/૫/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.હરિદાસ પાનાચંદ શેઠના ધર્મપત્ની. તે ગં. સ્વ.ચંદ્રિકાબેન નવનીતરાય જનાની, સ્વ.શશીકાંતભાઈ, સ્વ.હર્ષદભાઈ, સ્વ.વિનોદભાઈના માતુશ્રી. તે ગં.સ્વ.રૂપાબેન શેઠના સાસુ. ડિમ્પલ વિશાલ શેઠના દાદીસાસુ. તે વિશાલ,…
જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનનાગનેશ નિવાસી હાલ માટુંગા (મુંબઇ) સ્વ. ચંચળબેન ધરમશીભાઇ ઝોબાલીયાના પુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૮૯) તે શકુંતલાબેનના પતિ. સંજયના પિતાજી. તથા તેજસ્વીનીના સસરાજી. અપેક્ષા, વિશાલ, અગસ્તયા, અદ્વિતા, અદિત્યના દાદા તા. ૨૨-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક…
- શેર બજાર
આરબીઆઇની લ્હાણી, શૅરબજારની કમાણી: બજારને નવાં શિખરે પહોંચાડવામાં ડિવિડંડ કઇ રીતે બન્યું ટ્રીગર?
નિલેશ વાઘેલા મુંબઈ: શેરબજારમાં ભારે તેજીના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા છે. વિશ્ર્વબજારમાં એકંદર નરમાઇ રહેવા સાથે ફેડરલ રિઝર્વ તરફથી પણ નકારાત્મક સંકેત મળવા છતાં રિઝર્વ બેન્કના ડિવિડંડનું ટ્રીગર મળતાં ભારતીય શેરબજાર સ્પ્રિંગની જેમ ઊછળ્યું…
- વેપાર
ઓટો, કેપિટલ ગુડ્સ અને બેન્ક્સ શૅરોમાં લાવલાવનો મહોલ, માર્કેટ કૅપ ₹ ૪૨૦.૨૨ લાખ કરોડ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બીએસઈ સેન્સેક્સ ગુરૂવારે આગલા ૭૪,૨૨૧.૦૬ બંધથી ૧૧૯૬.૯૮ પોઈન્ટ્સ (૧.૬૧ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૭૪,૨૫૩.૫૩ ખૂલી નીચામાં ૭૪,૧૫૮.૩૫ અને ઉપરમાં ૭૪,૪૯૯.૯૧ સુધી જઈને અંતે ૭૪,૪૧૮.૦૪ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૨૭ કંપનીઓ વધી હતી જ્યારે ૩ કંપનીઓ ઘટી…