Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 275 of 928
  • ઉત્સવ

    પુણેેની કાર દુર્ઘટના : નબીરા આટલા છાકટા કેમ થાય છે?

    વિશેષ -વિજય વ્યાસ *પુણે કાર દુર્ઘટનામાં માર્યા ગયેલા અનિશ અને અશ્ર્વિની *અમદાવાદ હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ પુણેેેના કલ્યાણીનગર વિસ્તારમાં એક બડે બાપ કી બિગડેલ ઓલાદે બેફામ ઝડપે લક્ઝુરીયસ પોર્શ કારથી એક્સિડંટ કરીને એક આશાસ્પદ યુવાન અને યુવતીને…

  • ઉત્સવ

    સંબંધોના પ્રકાર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ ફિલ્મો સાથે સંકળાયેલી કેટલીક અલગ અલગ બાબતો જેમ કે રોમાન્સ, લગ્ન, પાર્ટીઓ, મુહૂર્ત, ઍવોર્ડ વગેરે ફિલ્મવાળા અને ફિલ્મોના દર્શકોને સમાન રીતે પ્રભાવિત કરે છે. ફિલ્મી જિંદગીમાં રોજની બાબતો છે. લગ્ન અને રોમાન્સને લઈને તો…

  • ઉત્સવ

    IPLની ટીમ્સ શીખવે છે બ્રાન્ડ વેલ્યુએશનના પાઠ

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી એક સમય હતો જ્યારે બ્રાન્ડના માર્કેટિંગ પ્લાનમાં દિવાળી માટે ખાસ અલગથી બજેટ રાખવામાં આવતું. બ્રાન્ડ માટે આવીજ બીજી એક મોટી તક છેલ્લાં ૧૫ વર્ષથી ઊભી થઇ છે , જેના માટે બ્રાન્ડ અલગથી સારું એવું…

  • ઉત્સવ

    દુનિયાભરને વ્યવસ્થા તંત્રના પાઠ પઢાવતી ભારતની ચૂંટણી કી પાઠશાલા

    કેન્વાસ -અભિમન્યુ મોદી ભારતની સામાન્ય ચૂંટણીઓ વિશ્ર્વની સૌથી મોટી અને સૌથી વધુ સ્પર્ધાત્મક ચૂંટણીઓમાંની એક છે. આપણી ચૂંટણીએ એક ઉચ્ચ ધોરણ સ્થાપિત કર્યું છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોએ પણ તેમની આગામી ચૂંટણીઓમાં હાંસલ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. વૈશ્ર્વિક ચૂંટણી…

  • ઉત્સવ

    ઉત્તરાખંડનાં પંચકેદારની દિવ્ય સફર

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી દેવોના દેવ ભગવાન મહાદેવ જ્યાં બિરાજમાન છે તેવા પર્વતરાજ હિમાલયની કેડીઓ પર ચોતરફ દૈવી તત્ત્વ ફેલાયેલું છે. ભગવાન શિવશંકરના નિવાસસ્થાને અપ્રતિમ અને દિવ્ય અનુભૂતિનો અહેસાસ કરાવતી વનરાજીઓ અને ખળખળ વહેતી નદી, ઝરણાઓ જાણે ઇશ્ર્વરનો સાક્ષાત્કાર કરી…

  • ઉત્સવ

    એ નદીઓ, જ્યાં વહે છે સોના અને હીરાના ટુકડા..!!

    વિશેષ -ધીરજ બસાક નદીઓમાં પાણીની સાથે સાથે અસંખ્ય રસપ્રદ અને રોમાંચક વાર્તાઓ પણ વહે છે. પરંતુ ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ અને ઓરિસ્સામાંથી વહેતી સ્વર્ણરેખા એક એવી નદી છે જેના પાણીમાં વાર્તાઓ નહિ પણ સોનું વહે છે. હા, એ જ સોનું જે…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    કપોળજાફરાબાદ નિવાસી હાલ બોરીવલી સ્વ. હરગોવિંદદાસ દુર્લભદાસ સંઘવીના સુપુત્ર હસમુખભાઇ (ઉં. વ. ૮૪) તે સ્વ. કાળાબેન વૃજલાલ મહેતા ગં. સ્વ. માધુરીબેન ગુલાબરાય મહેતા, સ્વ. દિલીપભાઇના ભાઇ. ગં. સ્વ. પ્રફુલાબેનના જેઠ. અ. સૌ. ફાલ્ગુની ભાવિન મહેતાના કાકા તા.૨૪-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે.…

  • જૈન મરણ

    ઝાલા દશા શ્રી. સ્થા. જૈનધાંધલપુર નિવાસી, હાલ સાયન જ્યોતિષભાઈ વર્ધમાનભાઈ તુરખીયાના ધર્મપત્ની અ. સૌ. પ્રેમીલાબેન (ઉં. વ. ૭૬) ૨૩-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ અતુલ- રવી- જાગૃતીના માતોશ્રી. ભાવીની- રૂપલ તથા હિતેશભાઈના સાસુ. વૈભવ- શાલીન- સાક્ષીના દાદી. જાન્હવીના નાની. સ્વ. સુરજબેન…

  • મુસ્લિમ મરણ

    દાઉદી વ્હોરામુલ્લા તાહેરભાઈ શેખ તૈયબભાઈ ઝવેરી ૧૨-૫-૨૪ના બેંગલોર મુકામે ગુજરી ગયા છે. એલીઝાબાઈના શોહર. નુરઉલએન નવનીહાલ નીશરીન શીરીનના પપ્પા. ઈદ્દતનો ટાઈમ સોમવારથી શુક્રવાર સાંજે ૪-૩૦ થી ૬-૩૦. એડ્રેસ: શબ્બીર રંગવાલા, સરકાર ટાવર, ૧૫ મે માળે, ૧૫૦૫-૧૫૦૬, ૫૦, નેસબીટ રોડ, બનિયાન…

Back to top button